1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

આ ગ્રહને એક ચક્ર પૂર્ણ કરવામાં પૃથ્વીના 243 દિવસ લાગે છે!

પૃથ્વી પર એક દિવસ 24 કલાકનો હોય છે, પરંતુ આપણા સૌરમંડળમાં દરેક ગ્રહ પૃથ્વીના નિયમોનું પાલન કરતા નથી. બ્રહ્માંડમાં એક એવો પણ ગ્રહ છે જ્યાંનો એક દિવસ પૃથ્વીના અનેક મહિનાઓ બરાબર હોય છે. આ ગ્રહ છે ‘શુક્ર’ , જે પોતાની અત્યંત ધીમી ગતિ અને વિચિત્ર ભ્રમણકક્ષા માટે જાણીતો છે. શુક્ર ગ્રહને પોતાની ધરી પર એક […]

આર્મેનિયાએ પહેલી વાર ભારત પાસેથી ખરીદેલા શસ્ત્રોનું જાહેરમાં પ્રદર્શન યોજ્યું

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026:આર્મેનિયાએ પહેલી વાર ભારત પાસેથી ખરીદેલા શસ્ત્રોનું જાહેરમાં પ્રદર્શન કર્યું છે. ભારતીય સશસ્ત્ર દળોના વડા જનરલ અનિલ ચૌહાણ હાલમાં આર્મેનિયાની મુલાકાતે છે. તેમને આર્મેનિયન અને ભારતીય શસ્ત્રો સહિત આર્મેનિયન-નિર્મિત હવાઈ બોમ્બ માટે વિવિધ UAV અને ફેરફાર મોડ્યુલ પણ બતાવવામાં આવ્યા હતા. પ્રદર્શનમાં રહેલા શસ્ત્રોમાં આકાશ એન્ટી-એરક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમ, પિનાકા મલ્ટીપલ રોકેટ […]

T20 વર્લ્ડ કપ: ભારત સાથે દ્વિપક્ષીય સિરીઝ રમવાની PCBની માંગ નામંજૂર!

દુબઈ, 9 ફેબ્રુઆરી 2026: ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત-પાકિસ્તાન મેચને લઈને ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સમક્ષ મૂકેલી 4 મુખ્ય માંગણીઓમાંથી 3 માંગણીઓને ICCએ સ્પષ્ટપણે ફગાવી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ICCએ આ માંગણીઓને પોતાના અધિકારક્ષેત્રની બહાર ગણાવી છે. તાજેતરમાં પાકિસ્તાન ગયેલા […]

તિરુપ્પરનકુંદ્રમ પહાડી પર મુસ્લિમો વર્ષમાં દરરોજ નમાઝ પઢી શકશે

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: તમિલનાડુની પવિત્ર તિરુપ્પરનકુંદ્રમ પહાડી પર લાંબા સમયથી ચાલી રહેલા ‘કાર્તિગઈ દીપમ’ વિવાદમાં સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, પહાડીના નેલ્લીથોપ્પુ વિસ્તારમાં મુસ્લિમ સમુદાય રમઝાન અને બકરી ઈદના અવસરે નમાઝ પઢી શકે છે, પરંતુ ત્યાં દરરોજ નમાઝ પઢવાની મંજૂરી આપી શકાય નહીં. જસ્ટિસ […]

પંજાબઃ લો કોલેજમાં યુવકે વિદ્યાર્થિનીની હત્યા કરી પોતે પણ જીવન ટૂંકાવ્યું

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: પંજાબના તરનતારન જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉસ્મા ગામ ખાતે આવેલી લો કોલેજમાં એક માથાફરેલ યુવકે ક્લાસરૂમમાં ઘૂસીને વિદ્યાર્થિની પર અંધાધૂંધ ગોળીબાર કરી તેની હત્યા કરી નાખી હતી. આ ભયાનક કૃત્યને અંજામ આપ્યા બાદ યુવકે તે જ પિસ્તોલથી પોતાની જાતને પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ લોહિયાળ […]

અસદ અલી (U13) રાઈઝીંગ સ્ટાર ટ્રોફીની સેમિફાઈનલમાં GCI નો વિજય

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026: અસદ અલી (યુ13) રાઈઝીંગ સ્ટાર ટ્રોફીની સેમિફાઈનલ જીસીઆઈ(બી) અને યુસીએ(એ) વચ્ચે અસદ અલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં જીસીઆઈનો 15 રનથી વિજય થયો હતો. યુસીએએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી જીસીઆઈની શરૂઆત ખરાબ રહી હતી અને 18 રનના સ્કોર ઉપર મિહીર અજય પટેલ […]

T20 વિશ્વકપઃ પાકિસ્તાને ઓકાત બતાવી, ભારત સામે રમવા મુકી આટલી શરતો

નવી દિલ્હ, 9 ફેબ્રુઆરી 2026: ભારત અને શ્રીલંકામાં હાલ આઈસીસી ટી20 વિશ્વકપ ચાલી રહ્યો છે દરમિયાન પાકિસ્તાને રાજકીય કારણોસર તા. 15મી ફેબ્રુઆરીના રોજ ભારત સામે ક્રિકેટ મેચ રમવાનો ઈન્કાર કર્યો હતો. બીજી તરફ આઈસીસી દ્વારા પાકિસ્તાનને આ નિર્ણય ઉપર ફરીથી વિચારવા માટે કહી ચુક્યું છે. તેમજ પાકિસ્તાનમાં આઈસીસી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ વચ્ચે બેઠક […]

વિશેષ લેખઃ સનાતન ધર્મનું નૈતિક માળખું, એપ્સટીન જેવાં કૌભાંડ અને નૈતિક પતન સામેનો રામબાણ ઈલાજ

(એપસ્ટિન ફાઈલ વિશે હાલ લગભગ બધા જાણે છે. તેના દ્વારા જે કૌભાંડ જાહેર થયું છે તેમાં દુનિયાના અનેક રાજકારણી, ઉદ્યોગપતિઓ, ફિલ્મી કલાકારો તથા અન્ય સેલિબ્રિટી સંડોવાયેલા છે. માનવતાને લાંછન લગાવે તેવું આ કૌભાંડ કેમ થયું અને આવું ન થાય તે માટે સનાતન સભ્યતામાં શું ઉપાય જણાવવામાં આવ્યા છે તે વિશે સુરતના અગ્રણી ડૉ. ગોપાલભાઈ ગોસ્વામી […]

પરીક્ષા પે ચર્ચા: નરેન્દ્ર મોદીએ કોઈમ્બતુરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ની 9મી આવૃત્તિના બીજા એપિસોડમાં કોઈમ્બતુરના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે તમિલનાડુના વિદ્યાર્થીઓની ઉર્જા અને જિજ્ઞાસાએ તેમને ખૂબ પ્રભાવિત કર્યા છે. ‘પરીક્ષા પે ચર્ચા’ના બીજા એપિસોડની શરૂઆતમાં  પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ વખતે કાર્યક્રમ કંઈક અલગ અને ખાસ છે. ઘણા વિદ્યાર્થીઓએ મને […]

નરેન્દ્ર મોદીએ જાપાનના તાકાઈચીને ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી મોદીએ જાપાનના પ્રથમ મહિલા પીએમ સનાએ તાકાઈચીને તેમની ઐતિહાસિક ચૂંટણી જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા ભારત-જાપાનની વ્યૂહાત્મક મિત્રતાને વધુ મજબૂત બનાવવાનો અને સંરક્ષણ તથા ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના જાપાની સમકક્ષ સનાએ તાકાઈચીને ચૂંટણીમાં તેમની ઐતિહાસિક જીત બદલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code