1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

તિરૂપતિના પ્રસાદના લાડુ અંગે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનો ચિંતાજનક દાવોઃ જાણો શું કહ્યું?

તિરુપતિ, 6 ફેબ્રુઆરી, 2026 – Tirupati’s Prasad laddu તિરુપતિ બાલાજી યાત્રાધામના લાડુના પ્રસાદનો મામલો ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ અગાઉની સરકારના સમયે પ્રસાદમાં થઈ રહેલી મિલાવટના સંદર્ભમાં આજે નવો દાવો કરીને સૌને ચોંકાવી દીધા છે. ચંદ્રબાબુ નાયડુએ હવે નવો દાવો કર્યો છે કે જગન સરકાર દરમિયાન લાડુ બનાવવા માટે જે […]

કોંગ્રેસે નવજોત કૌર સિદ્ધુને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા, ભૂપેશ બઘેલે અમૃતસરમાં પુષ્ટિ કરી

અમૃતસર, 6 ફેબ્રુઆરી 2026: પંજાબના રાજકારણ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ પગલામાં, કોંગ્રેસ પાર્ટીએ ભૂતપૂર્વ ક્રિકેટર અને ભૂતપૂર્વ રાજ્ય પાર્ટી પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુના પત્ની નવજોત કૌર સિદ્ધુને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ નિર્ણયની પુષ્ટિ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે અમૃતસરમાં મીડિયા સાથે વાત કરતી વખતે કરી હતી. ભૂપેશ બઘેલે જણાવ્યું હતું […]

T20 વર્લ્ડ કપ 2026: ICCએ કોમેન્ટ્રી પેનલ જાહેર કરી, ભારતમાંથી 5 મોટા નામ સામેલ

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આગામી પુરુષ ટી20 વર્લ્ડ કપ 2026 માટે સત્તાવાર કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી દીધી છે. ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા આ મહાકુંભમાં વિશ્વભરના દિગ્ગજ ક્રિકેટરો અને અનુભવી બ્રોડકાસ્ટર્સ અવાજ આપશે. 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા આ ટુર્નામેન્ટમાં કુલ 55 મેચો રમાશે, જેમાં અનુભવ અને યુવા […]

સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્ર એકબીજાના પૂરક છે: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

હરિદ્વાર, 6 ફેબ્રુઆરી 2026: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે હરિદ્વારમાં કહ્યું કે સંતો સદીઓથી સાંસ્કૃતિક પ્રવાહના રક્ષક રહ્યા છે અને સંત પરંપરા દેશની સૌથી મોટી તાકાત છે. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્ર એકબીજાના પૂરક છે. આ સમારોહ ભારત માતા મંદિર ખાતે સ્વામી સત્યમિત્રાનંદ ગિરિ મહારાજની સ્મૃતિમાં આયોજિત શ્રીવિગ્રહ મૂર્તિ […]

અંડર-19 વર્લ્ડ કપ: ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ અનેક રેકોર્ડ સર્જયા

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: ભારતીય ટીમના વિસ્ફોટક બેસ્ટમેન વૈભવ સૂર્યવંશીએ અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે માત્ર 80 બોલમાં 15 છગ્ગા સાથે 175 રનની ઐતિહાસિક ઇનિંગ રમી અનેક વિશ્વ વિક્રમો સ્થાપ્યા છે. તે અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બનાવનાર અને એક જ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 30 છગ્ગા મારનાર ખેલાડી બની ગયો છે. […]

ઓનલાઇન ફ્રોડનો ભોગ બનનારા ગ્રાહકોને મળશે રૂ. 25,000 સુધીનું વળતર

મુંબઈ, 6 ફેબ્રુઆરી 2026: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ ધિરાણ નીતિની જાહેરાત કરતા રેપો રેટમાં ભલે કોઈ ફેરફાર ન કર્યો હોય, પરંતુ ઓનલાઇન ફ્રોડનો શિકાર બનતા લાખો ગ્રાહકો માટે એક મોટી રાહતના સમાચાર આપ્યા છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધતા જતા ફ્રોડને રોકવા માટે RBI એ એક નવું ફ્રેમવર્ક પ્રપોઝ કર્યું છે, જે અંતર્ગત જો તમારી […]

તમિલનાડુ સરકારે મોટી સંખ્યામાં કાગડાઓના મોત બાદ હાઇ એલર્ટ જાહેર કર્યું

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: તમિલનાડુના અનેક વિસ્તારોમાં કાગડાઓના મોટા પાયે મૃત્યુના અહેવાલો મળ્યા હતા. બર્ડ ફ્લૂની શક્યતાને કારણે સરકારે રાજ્યમાં હાઇ એલર્ટ જારી કર્યું છે. આ અંગે, પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ વિભાગ દ્વારા કેટલીક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. તમિલનાડુના વિવિધ ભાગોમાં કાગડાઓના મૃત્યુ બાદ એવિયન ઈન્ફલ્યુએન્ઝાના સંભવિત ફાટી નીકળવાના ભયને ધ્યાનમાં રાખીને તમિલનાડુ […]

મોદીએ પુતિનને પરમાણુ હુમલો કરતા રોક્યા હતા: પોલેન્ડના મંત્રીનો દાવો

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ભૌગોલિક તણાવ વચ્ચે પોલેન્ડના ઉપ વિદેશ મંત્રી અને સેક્રેટરી ઓફ સ્ટેટ વ્લાદિસ્લાવ બાર્ટોશેવ્સ્કી ભારતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાના ભારોભાર વખાણ કર્યા હતા. તેમણે એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરીને તેમને યુક્રેનમાં ન્યૂક્લિયર […]

VIDEO : પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં મસ્જિદમાં બ્લાસ્ટ, અનેકના મોતની આશંકા

ઈસ્લામાબાદ, 6 ફેબ્રુઆરી 2026: આતંકીઓનું આકા ગણાતા પાકિસ્તાનમાં હવે આતંકવાદી હુમલામાં વધારો થયો છે. દરમિયાન રાજધાની ઈસ્લામાબાદમાં શુક્રવારની નમાજ વખતે એક મસ્જિદમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક રીતે આ આત્મઘાતી હુમલા માનવામાં આવી રહ્યો છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી આરંભી હતી. આ હુમલાની જવાબદારી […]

બસપ નેતા માયાવતી બ્રાહ્મણોના સમર્થનમાં આવ્યા, જાણો કેન્દ્ર સરકાર પાસે શું માગણી કરી?

લખનૌ, 6 ફેબ્રુઆરી, 2026 – BSP leader Mayawati came in support of Brahmins બહુજન સમાજ પાર્ટી (બસપ)ના નેતા માયાવતી બ્રાહ્મણોના સમર્થનમાં ઉતર્યા છે. તેમણે દેશમાં વિવિધ સમુદાય તેમજ ખાસ કરીને મનોરંજન ઉદ્યોગ દ્વારા બ્રાહ્મણોના થઈ રહેલા અપમાન સામે નારાજગી વ્યક્ત કરી છે. દરમિયાન આ વેબ સિરિઝ વિરુદ્ધ આજે એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. બહેન માયાવતીએ તેમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code