1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

વસુધૈવ કુટુમ્બકમ કોન્ક્લેવમાં યુવાનોએ કરી ચર્ચા-વિચારણાઃ મોડેલ યુનાઈટેડ નેશન્સ કેવું હોય? 

કોન્ક્લેવમાં ચોથા દિવસે પ્રાચીન રાજનીતિ, વૈશ્વિક શાસન અને યુવા રાજદ્વારી વિષયો પર મંથન મુંબઈ, 19 જાન્યુઆરી 2026: Model United Nations મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર’ કોન્ક્લેવ અને પ્રદર્શનના ચોથા દિવસે શાસન, રાજદ્વારી સંબંધો અને માનવીય સભ્યતાની વ્યવસ્થા પર વ્યાપક બૌદ્ધિક ચર્ચા થઈ હતી. આ કાર્યક્રમો તેમજ ચર્ચામાં વિદ્યાર્થીઓ તથા યુવા નેતાઓ પણ […]

મેક ઇન ઇન્ડિયા જેવી પહેલોથી ઉત્પાદન ક્ષેત્ર મજબૂત બન્યું: આઠવલે

અમદાવાદ, 19 જાન્યુઆરી 2026: સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ આજે અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધી. તેમણે બૌદ્ધ ધાર્મિક સંસ્થાઓના સંચાલન, બંધારણીય મૂલ્યો તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના સર્વસમાવેશી વિકાસ અંગે ચર્ચા કરી હતી. આઠવલેએ જણાવ્યું કે ભગવાન બુદ્ધે આશરે 2,500 વર્ષ પૂર્વે બિહારમાં બોધિવૃક્ષ નીચે બોધિ પ્રાપ્ત કરી હતી, જે બૌદ્ધ […]

પશ્ચિમ બંગાળ: ભાજપ-TMCના કાર્યકરો વચ્ચે અથડામણ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

કોલકાતા, 19 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરમિયાન ભારત અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે ઘર્ષણના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન પશ્ચિમ બંગાળના પૂર્વી બર્ધમાન જિલ્લામાં આવેલા કાલના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDO) ની કચેરી સામે સોમવારે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ હતી. મતદાર યાદી સંબંધિત ‘ફોર્મ 7’ જમા કરાવવા મુદ્દે ભાજપ અને તૃણમૂલ […]

જુઓ VIDEO: કાશ્મીરી હિન્દુ પંડિત નરસંહાર દિવસ: ૧૯૯૦ના તે ભયાનક પલાયનની ૩૬મી વરસી

નવી દિલ્હી/જમ્મુ: Kashmiri Hindu Pandit Genocide Day આજે ૧૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ કાશ્મીરી હિન્દુ પંડિતોના નરસંહાર અને સામુદાયિક પલાયનને ૩૬ વર્ષ પૂર્ણ થયા છે. સ્થાનિક ઇસ્લામવાદીઓએ હિંસા અને ભયનો માહોલ ઊભો કરતાં ૧૯૯૦ના આજના દિવસે કાશ્મીર ખીણમાંથી લાખો હિન્દુઓને પોતાનું ઘરબાર છોડીને રાતોરાત નીકળી જવાની ફરજ પડી હતી. દર વર્ષે આ દિવસને કાશ્મીરી પંડિતો ‘નરસંહાર […]

પીએમ મોદીએ દિલ્હી એરપોર્ટ પર યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદનું સ્વાગત કર્યું

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું સ્વાગત કર્યું. આ મુલાકાત મધ્ય પૂર્વ સંકટ વચ્ચે થઈ રહી છે, જે ભારત અને UAE બંને માટે મહત્વપૂર્ણ છે. આ ટૂંકી કાર્યકારી મુલાકાત હોવા છતાં, દ્વિપક્ષીય મુદ્દાઓ પર ઉત્પાદક ચર્ચાઓ અપેક્ષિત છે. રાષ્ટ્રપતિ તરીકે આ તેમની ત્રીજી […]

T20 વિશ્વકપ: ભારતમાં રમવાનો ઈન્કાર કરનાર બાંગ્લાદેશને ICC એ આપ્યું અલ્ટીમેટમ

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: આઈપીએલમાંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તાફિઝુર રહેમાનને દૂર કરવામાં આવતા ભારત-બાંગ્લાદેશ ક્રિકેટ વચ્ચે સંબંધ તંગ બન્યાં છે. તેમજ બાંગ્લાદેશે સુરક્ષાનુ કારણ આગળ ધરીને આગામી ટી20 વર્લ્ડકપ રમવા માટે ભારત આવવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં પાકિસ્તાને પણ બાંગ્લાદેશને પોતાનું સમર્થન આપ્યું હતું અને બાંગ્લાદેશની મેચ પોતાના દેશમાં રમાડવાની તૈયારીઓ દર્શાવી હતી. દરમિયાન […]

ગ્રીનલેન્ડમાં લોકો યુનાઇટેડ સ્ટેટ્સ સામે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: ગ્રીનલેન્ડ મેળવવાના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઇરાદા અને નવા ટેરિફ દબાણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. ગ્રીનલેન્ડની રાજધાની નુઉકમાં અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન થયું. પોલીસના જણાવ્યા અનુસાર, નુઉકમાં આશરે 10,000 લોકો યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધ વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા હતા. હજારો લોકોએ અમેરિકન કોન્સ્યુલેટ તરફ કૂચ કરી […]

લદ્દાખ-કાશ્મીરમાં ભૂકંપનો આંચકો, 5.7ની તીવ્રતા નોંધાઈ

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં આજે સોમવારે ભૂંકપનો આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્ટેલ ઉપર 5.7ની નોંધાઈ હતી. તેમજ તેનુ કેન્દ્રબિંદુ લદ્દાખના લેહ વિસ્તારમાં નોંધાયાનું જાણવા મળે છે. ભૂકંપનો આંચકો આવતા લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના લોકોમાં ફફડાટ ફેલાયો હતો તેમજ ઘરની બહાર દોડી ગયા હતા. સ્થાનિક હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર આજે […]

જયશંકરે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને ભારતને નિશાન બનાવવા સામે વાંધો ઉઠાવ્યો

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: ભારત અને પોલેન્ડ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી અંગે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે કડક વલણ અપનાવ્યું. પોલેન્ડના નાયબ વડા પ્રધાન રાડોસ્લાવ સિકોર્સ્કી સાથેની મુલાકાતમાં, વિદેશ પ્રધાન જયશંકરે રશિયા-યુક્રેન યુદ્ધના નામે ભારતને “પસંદગીયુક્ત અને અન્યાયી રીતે” નિશાન બનાવવાનો વાંધો ઉઠાવ્યો. વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનનું નામ […]

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ તરીકે નીતિન નબીને ઉમેદવારી નોંધાવી, જાણો શું છે ભાજપની આગામી રણનીતિ

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભાજપા પોતાની રાજકીય પક્કડને વધારે મજબુત બનાવવાની દિશામાં કામગીરી કરી રહ્યું છે. નીતિન નબીનને ભાજપના અધ્યક્ષ બનાવવા અને મોદી 3.0 સરકારને બે વર્ષ પૂર્ણ થતા પહેલા સંગઠન અને સરકાર એમ બંને સ્તરે જોરદાર ફેરફાર કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન આજે નીતિન નબીનએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code