1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

અંતરિક્ષમાં ઈતિહાસ રચનાર ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કરાયાં

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: 77માં પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે ભારતનું મસ્તક ગર્વથી વધુ ઊંચું થયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય વાયુસેનાના જાંબાઝ ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાને દેશના સર્વોચ્ચ શાંતિકાળ વીરતા પુરસ્કાર ‘અશોક ચક્ર’થી સન્માનિત કર્યા છે. રાજધાનીના કર્તવ્ય પથ પર આયોજિત ભવ્ય સમારોહમાં તેમને આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ […]

ફિલિપાઈન્સ: 300 મુસાફરો ભરેલી ફેરી દરિયામાં ડૂબી, 13ના મોત

દક્ષિણ ફિલિપાઈન્સમાં સોમવારે વહેલી સવારે એક મોટી દરિયાઈ દુર્ઘટના સર્જાઈ છે. બાસિલાન પ્રાંત નજીક દરિયામાં એક ઈન્ટર-આઈલેન્ડ ફેરી ડૂબી જતા દોડધામ મચી ગઈ હતી. આ ફેરીમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત 300થી વધુ લોકો સવાર હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં દરિયામાંથી 13 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે તટરક્ષક […]

77 પ્રજાસત્તાક પર્વે નારી શક્તિ અને હિમ યોદ્ધાઓનો દબદબો, યુરોપિયન મહેમાનો બન્યા સાક્ષી

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: ભારતે આજે પોતાનો 77મો ગણતંત્ર દિવસ પૂરી આન, બાન અને શાન સાથે ઉજવ્યો હતો. રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલા ભવ્ય સમારોહમાં દેશની સૈન્ય તાકાત, સાંસ્કૃતિક વિવિધતા અને વધતા જતા વૈશ્વિક પ્રભાવનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તિરંગો ફરકાવ્યો હતો, ત્યારબાદ રાષ્ટ્રગીત અને 21 તોપોની સલામી સાથે […]

કઠુઆમાં પાકિસ્તાની ડ્રોન દેખાયું, પ્રજાસત્તાક દિવસે હાઈ એલર્ટ

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: આજે જ્યારે સમગ્ર દેશ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ડૂબેલો છે, ત્યારે સરહદ પારથી પાકિસ્તાને ફરી એકવાર પોતાની નાપાક હરકત કરવાનો પ્રયાસ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ સેક્ટરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોવા મળતા સુરક્ષા એજન્સીઓ સાબદી બની ગઈ છે. પ્રજાસત્તાક દિવસના સંવેદનશીલ અવસરને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળો પહેલાથી […]

નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બધા દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સંદેશ પોસ્ટ કર્યો. તેમણે કહ્યું કે આ ભવ્ય તહેવાર ભારતના ગૌરવ અને ગૌરવનું પ્રતીક છે. તે દરેકના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે. પ્રજાસત્તાક દિવસ સ્વતંત્રતા, બંધારણ અને લોકશાહી મૂલ્યોનું શક્તિશાળી પ્રતીક છે. પ્રધાનમંત્રી મોદીએ […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

દૈનિક પંચાંગ તારીખ: ૨૬ જાન્યુઆરી ૨૦૨૬, સોમવાર (ચંદ્ર અને ભગવાન શિવને સમર્પિત) સ્થળ: અમદાવાદ, ગુજરાત તિથિ અને સમય તિથિ: માઘ શુક્લ અષ્ટમી (બપોરે ૩:૪૮ વાગ્યા સુધી), પછી નવમી સૂર્યોદય: સવારે ૦૬:૫૧ | સૂર્યાસ્ત: સાંજે ૦૫:૫૧ સૂર્ય રાશિ: મકર સૂર્ય નક્ષત્ર: શ્રાવણ ચંદ્ર ઉદય: સવારે ૦૬:૩૦ | ચંદ્ર અસ્ત: સાંજે ૭:૦૩ ચંદ્ર રાશિ: મેષ નક્ષત્ર: અશ્વિની […]

રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા ( રિવાઈ)નો સાતમા વર્ષમાં આજે મંગળ પ્રવેશ

અમદાવાદ, 25 જાન્યુઆરી 2026:  સ્ટાર્ટઅપ ટ્રીમ મીડિયા લિમિટેડનું ડિજિટલ પ્લેટફોર્મ રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા (રિવોઈ) 6 વર્ષ પૂર્ણ કરીને આજે સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. વેબ પોર્ટલ તરીકે રિવોઈએ 6 વર્ષમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. જે રિવોઈ ટીમના તમામ સભ્યો, કર્મચારીઓને આભારી છે. રિવોઈ વેબના માધ્યમથી લોકોને ઝડપી અને તટસ્થ સમાચારો મળી […]

મતદાન લોકશાહીમાં સૌથી મોટું સૌભાગ્ય અને જવાબદારી: PM મોદી

નવી દિલ્હી, 25 જાન્યુઆરી 2026: આજે 25 જાન્યુઆરીના રોજ ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનો અને ‘માય ભારત’ (MY-Bharat) સ્વયંસેવકોને એક વિશેષ પત્ર લખીને લોકશાહીના પર્વમાં સહભાગી થવા આહવાન કર્યું છે. પ્રધાનમંત્રીએ મતદાનને લોકશાહી રાષ્ટ્રમાં “સૌથી મોટું સૌભાગ્ય અને જવાબદારી” ગણાવી છે અને શૈક્ષણિક સંસ્થાઓને અપીલ કરી છે કે જ્યારે તેમના વિદ્યાર્થીઓ […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો….

દૈનિક પંચાંગ: 25જાન્યુઆરી 2026, રવિવાર સ્થળ: અમદાવાદ, ગુજરાત | વિશેષ પર્વ: રથ સપ્તમી (સૂર્ય જયંતી) તિથિ: મહા સુદ સાતમ (રાત્રે 11.10 સુધી), ત્યારબાદ આઠમ. સૂર્યોદય: 0.7:22 AM | સૂર્યાસ્ત: 06:25 PM સૂર્ય રાશિ: મકર | સૂર્ય નક્ષત્ર: શ્રવણ ચંદ્ર રાશિ: મીન (બપોરે 01:35 સુધી), ત્યારબાદ મેષ રાશિમાં પ્રવેશ. નક્ષત્ર: રેવતી (બપોરે 01:35 સુધી), ત્યારબાદ અશ્વિની. […]

ભારત પર લાદેલો ટેરિફ ઘટાડી શકે છે ટ્રમ્પ, અમેરિકી મંત્રીએ આપ્યો સંકેત

વૉશિંગ્ટન ડીસી, 24 જાન્યુઆરી, 2026 – Trump may reduce tariffs અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફને ઘટાડવા અંગે મોટું નિવેદન આપ્યું છે. નાણામંત્રીએ સંકેત આપ્યો છે કે અમેરિકી સરકાર ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફમાંથી અડધા ટેરિફ (25 ટકા) પાછા ખેંચવા પર વિચાર કરી શકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code