દિલ્હી રમખાણ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને ન મળી રાહત
નવી દિલ્હી, 5 જાન્યુઆરી 2026 : વર્ષ 2020ના દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એન.વી. અંજારીયાની બેન્ચે સાત આરોપીઓમાંથી પાંચને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જોકે, આ કેસના મુખ્ય આરોપી ગણાતા ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. સોમવારે […]


