દેશ ટૂંક સમયમાં નક્સલવાદ અને માઓવાદી હિંસાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે: PM મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ ટૂંક સમયમાં નક્સલવાદ અને માઓવાદી હિંસાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે. તેમણે કહ્યું કે, છેલ્લા 11 વર્ષમાં માઓવાદી આતંકવાદનો સામનો કરવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં એક ટીવી ચેનલ દ્વારા આયોજિત વિશ્વ સમિટમાં બોલતા આ વાત કહી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, માઓવાદી આતંકવાદ એ […]