1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ઓડિશામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 4 માઓવાદીઓ ઠાર મરાયાં

ભુવનેશ્વર 25 ડિસેમ્બર 2025: Clash between police and Maoists ઓડિશાના કંધમાલ જિલ્લાના બેલઘર પોલીસ સ્ટેશન નજીક ગુમ્મા જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું, જેમાં બે મહિલા સહિત ચાર માઓવાદીઓ માર્યા ગયા. માર્યા ગયેલા બે નક્સલીઓના માથા પર કુલ 1.1 કરોડ રૂપિયાનું ઈનામ હતું. બેલઘર પોલીસ સ્ટેશન હદ હેઠળના ગુમ્મા જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે […]

બાંગ્લાદેશઃ શેખ હસીનાની અવામી લીગ પર 2026ની ચૂંટણીમાં ભાગ લેવા પર પ્રતિબંધ

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025: Bangladesh violence બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે અંતરિમ સરકારે એક અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લીધો છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ ફેબ્રુઆરી 2026માં યોજાનારી રાષ્ટ્રીય સંસદીય ચૂંટણીમાં હિસ્સો લઈ શકશે નહીં. અંતરિમ સરકારના આ નિર્ણયથી બાંગ્લાદેશના રાજકારણમાં મોટા ફેરફારો આવવાની શક્યતા છે. અંતરિમ સરકારના મુખ્ય સલાહકારના […]

ભારતીય સેનાનો મોટો નિર્ણય: જવાનો સોશિયલ મીડિયાથી રહેશે દૂર

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025 : Indian Army ડિજિટલ યુગમાં સુરક્ષા અને ગુપ્ત માહિતીની જાળવણી માટે ભારતીય સેનાએ પોતાની સોશિયલ મીડિયા નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. નવા આદેશ મુજબ, હવે સેનાના જવાનો અને અધિકારીઓ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી શકશે, પરંતુ તે માત્ર ‘મોનિટરિંગ’ (જોવા) પૂરતું જ સીમિત રહેશે. કોઈ પણ ફોટો-વીડિયો પોસ્ટ કરવા, લાઈક કરવા કે […]

ઓડિશાઃ 1.10 કરોડનું ઈનામ ધરાવતો ટોપ માઓવાદી કમાન્ડર ગણેશ ઠાર મરાયો

ભુવનેશ્વર, 25 ડિસેમ્બર 2025: OdishaEncounter દેશમાં નક્સલવાદને નાથવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન શરૂ કર્યું છે. સુરક્ષાદળોની કાર્યવાહીને પગલે અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. દરમિયાન ઓડિશા પોલીસને આજે મોટી સફળતા મળી છે. ટોચના માઓવાદી નેતા ગણેશ ઉઈકેને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર  ઓડિશાના કંધમાલ જિલ્લામાં ગુરુવારે સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે […]

ભારતે 3500 કિમીની સ્ટ્રાઈક રેન્જ ધરાવતી K-4 બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ

નવી દિલ્હી 25 ડિસેમ્બર 2025: Successful test of K-4 ballistic missile ભારતે સ્ટીલ્થી સબમરીન-લોન્ચ બેલિસ્ટિક મિસાઇલ (SLBM) નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ પરીક્ષણ બંગાળની ખાડીમાં થયું હોવાનું કહેવાય છે. ભારતે 3,500 કિલોમીટરની રેન્જ ધરાવતી 17 ટનની K-4 બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે, જેનાથી તેના દુશ્મનોમાં ચિંતાનો માહોલ છે. આ મિસાઇલ ભારતની લશ્કરી શક્તિને વધુ મજબૂત […]

હત્યાના ગણતરીના કલાકો પહેલા હમાસ ચીફ હાનિયાની જ નીતિન ગડકરી સાથે થઈ હતી મુલાકાત

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025: Hamas-Israel war કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, ગત વર્ષે ઈરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા થઈ તેના ગણતરીના કલાકો પહેલા જ તેમની સાથે મુલાકાત હતી. એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ આ રહસ્યમય ઘટનાક્રમ વિશે વિગતવાર […]

તમિલનાડુના કુડ્ડલોરમાં સરકારી બસ અકસ્માતમાં 9 ના મોતની આશંકા

નવી દિલ્હી 25 ડિસેમ્બર 2025: Bus accident in Tamil Nadu તમિલનાડુના કુડ્ડલોરમાં, એક સરકારી બસનું ટાયર ફાટવાથી તે બે વાહનો સાથે અથડાઈ ગઈ, જેમાં 9 લોકોના મોતની આશંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બસ તિરુચિરાપલ્લીથી ચેન્નાઈ જઈ રહી હતી ત્યારે નેશનલ હાઈવે પર ટાયર ફાટ્યું હતું. તમિલનાડુના કુડ્ડલોરમાં એક સરકારી બસ રસ્તા પરથી ઉતરી ગઈ અને […]

અમિત શાહનું નવું મિશન, 2029 સુધીમાં ડ્રગ કાર્ટેલને જડમૂળથી ઉખેડી ફેંકવાનો સંકલ્પ

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025: ViksitBharat કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશની સુરક્ષા અને યુવાધનને બચાવવા માટે વધુ એક મોટા અભિયાનની જાહેરાત કરી છે. નક્સલવાદ વિરુદ્ધ નિર્ણાયક લડાઈ લડ્યા બાદ, હવે તેમનો આગામી ટાર્ગેટ ભારતને ‘ડ્રગ્સ ફ્રી’ બનાવવાનો છે. હરિયાણાના પંચકુલામાં આયોજિત એક કાર્યક્રમમાં શાહે સ્પષ્ટ કર્યું હતું કે વર્ષ 2029 સુધીમાં દેશમાંથી ડ્રગ્સના નેટવર્કને સંપૂર્ણપણે […]

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત

નવી દિલ્હી 25 ડિસેમ્બર 2025: Road accident કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં નેશનલ હાઇવે 48 પર બેંગલુરુથી શિવમોગા જતી સ્લીપર બસમાં એક લોરી સાથે અથડાયા બાદ આગ લાગી ગઈ. આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પીએમ મોદીએ ચિત્રદુર્ગ બસ અકસ્માતના પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં […]

મોદીએ દિલ્હીના ચર્ચમાં નાતાલની પ્રાર્થનામાં લીધો ભાગ, શાંતિ અને સદભાવનો આપ્યો સંદેશ

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025: Christmas વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નાતાલના પર્વ નિમિત્તે દિલ્હીના પ્રતિષ્ઠિત ‘કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન’ ખાતે આયોજિત વિશેષ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજમાં શાંતિ, પ્રેમ અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાની અપીલ કરી હતી. નાતાલની સવારની આ પ્રાર્થના સભામાં દિલ્હી અને ઉત્તર ભારતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code