1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન હુમલાના અહેવાલથી નરેન્દ્ર મોદી ચિંતિત

નવી દિલ્હી, 30 ડિસેમ્બર 2025: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાનને નિશાન બનાવીને કરવામાં આવેલા કથિત ડ્રોન હુમલાના અહેવાલો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું હતું કે, યુદ્ધ અને દુશ્મનાવટ ખતમ કરવા માટે માત્ર રાજદ્વારી વાટાઘાટો અને શાંતિપૂર્ણ પ્રયાસો જ શ્રેષ્ઠ માર્ગ છે. પીએમ મોદીની વૈશ્વિક […]

આધુનિક ધ્રુવ NG હેલિકોપ્ટરની સફળ ઉડાન: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ બતાવી લીલી ઝંડી

બેંગલુરુ, 30 ડિસેમ્બર 2025: ભારતના સ્વદેશી સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્રે આજે એક નવો ઈતિહાસ રચાયો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ મંગળવારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ના અત્યાધુનિક સિવિલ હેલિકોપ્ટર ‘ધ્રુવ NG’ની પ્રથમ ઉડાનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. કૉકપિટમાં મંત્રીએ લીધી જાણકારી ઉડાન પૂર્વે મંત્રી રામ મોહન નાયડુ પોતે હેલિકોપ્ટરના કૉકપિટમાં […]

નવા વર્ષ પર જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનું પાકિસ્તાનનું કાવતરુ

જમ્મુ, 30 ડિસેમ્બર 2025: નવા વર્ષના આગમન પૂર્વે જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે પાકિસ્તાન દ્વારા એક કાવતરુ રચવામાં આવ્યાના ગુપ્તચર અહેવાલો પ્રાપ્ત થયા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓને મળેલી આ બાતમી બાદ આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. ઘૂસણખોરી રોકવા વધારાના જવાનો તૈનાત પાકિસ્તાન તરફથી થતી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને તાત્કાલિક ડામી દેવા […]

નવા વર્ષ પૂર્વે વૈષ્ણો દેવીમાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું

કટરા, 30 ડિસેમ્બર: વર્ષ 2025ના વિદાય અને નવા વર્ષ 2026ના આગમન પૂર્વે માતા વૈષ્ણો દેવીના દરબારમાં આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું છે. દેશના ખૂણેખૂણેથી હજારો શ્રદ્ધાળુઓ માતા રાણીના આશીર્વાદ લેવા કટરા પહોંચી રહ્યા છે. કટરા સ્થિત દર્શની ડ્યોઢી પર ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. ભક્તોની અતૂટ શ્રદ્ધા અને […]

મુંબઈના ભાંડુપમાં BEST બસ અકસ્માતમાં 4 લોકોના મોત

નવી દિલ્હી 30 ડિસેમ્બર 2025: Mumbai Bus Accident મુંબઈના ભાંડુપ રેલ્વે સ્ટેશન નજીક એક BEST બસ નિયંત્રણ ગુમાવીને ફૂટપાથ પર અથડાઈ ગઈ, જેમાં ચાર લોકોના મોત થયા અને 14 લોકો ઘાયલ થયા. બસ ડ્રાઇવરની બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અને ઝડપ બદલ ધરપકડ કરવામાં આવી છે. યુ-ટર્ન લેવાનો પ્રયાસ કરતી વખતે આ અકસ્માત થયો હતો. બેસ્ટે તપાસના આદેશ […]

યોગીનો નશાના સોદાગરો પર પ્રહાર: નશાકારક સિરપની બોટલોનું કૌભાંડ ઝડપાયું

લખનૌ, 30 ડિસેમ્બર: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં ગેરકાયદે નશાના કારોબાર વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર ખાદ્ય સુરક્ષા અને ઔષધિ વહીવટીતંત્રએ કોડીનયુક્ત કફ સિરપ અને NDPS શ્રેણીની દવાઓના ગેરકાયદે વેચાણ અને સંગ્રહખોરી પર દેશનો સૌથી મોટો ક્રેકડાઉન કર્યો છે. ત્રણ […]

બંગાળમાં ભાજપની સરકાર બનતા જ ઘૂસણખોરી પર લાગશે બ્રેક: અમિત શાહ

કોલકાતા, 30 ડિસેમ્બર 2025 : પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાલ બંગાળના પ્રવાસે છે, જ્યાં તેમણે એક પત્રકાર પરિષદ સંબોધતા મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. શાહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, બંગાળમાં ભાજપની સરકાર બનતા જ ઘૂસણખોરી નાબૂદ કરવામાં આવશે અને […]

બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદા જિયાનું નિધન, 3 દિવસનો રાજકીય શોક

ઢાંકા, 30 ડિસેમ્બર 2025: Former Bangladesh PM Khaleda Zia passes away બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા જીયાનું નિશન થતા સમગ્ર દેશમાં શોકનો માહોલ સર્જાયો છે. બાંગ્લાદેશના રાજકારણમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને વચગાળાની સરકારે 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. મોહમદ યુનુસે જણાવ્યું હતું કે, ખાલિદા જિયાના પાર્થિવ દેહ કાલે સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. સાથે સમગ્ર દેશમાં 3 […]

ભીકિયાસૈનના સૈલાપાણી નજીક એક બસ ખીણમાં પડી જતાં સાત લોકોના મોત

નવી દિલ્હી 30 ડિસેમ્બર 2025: Bus falls into a valley near Sailapani in Bhikiasain તહસીલ વિસ્તાર હેઠળના વિનાયક નજીક શૈલાપાણી પાસે એક મોટો બસ અકસ્માત સર્જાયો. આ દુ:ખદ અકસ્માતમાં સાત મુસાફરોના મોતની પુષ્ટિ થઈ છે. અકસ્માતના સમાચાર ફેલાતા જ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો. આ દુર્ઘટનામાં હજુ મૃત્યુઆંક વધે તેવી શક્યાતા છે. રામનગર જતી બસ ખીણમાં […]

ભારતઃ 108 પ્રયોગશાળાઓને આયુર્વેદ, સિદ્ધ અને યુનાની દવાઓની ગુણવત્તા પરીક્ષણ કરવા માટે મંજૂરી

નવી દિલ્હી 30 ડિસેમ્બર 2025: Laboratories allowed to test quality of medicines આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે જાહેરાત કરી કે દેશભરમાં 108 પ્રયોગશાળાઓને આયુર્વેદ, સિદ્ધ અને યુનાની દવાઓની ગુણવત્તા પરીક્ષણ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ બધી પ્રયોગશાળાઓ ડ્રગ્સ રૂલ્સ, 1945 ની જોગવાઈઓ હેઠળ માન્ય અથવા લાઇસન્સ પ્રાપ્ત છે. મંત્રીએ માહિતી આપી કે 34 રાજ્ય-સ્તરીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code