પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન હુમલાના અહેવાલથી નરેન્દ્ર મોદી ચિંતિત
નવી દિલ્હી, 30 ડિસેમ્બર 2025: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાનને નિશાન બનાવીને કરવામાં આવેલા કથિત ડ્રોન હુમલાના અહેવાલો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું હતું કે, યુદ્ધ અને દુશ્મનાવટ ખતમ કરવા માટે માત્ર રાજદ્વારી વાટાઘાટો અને શાંતિપૂર્ણ પ્રયાસો જ શ્રેષ્ઠ માર્ગ છે. પીએમ મોદીની વૈશ્વિક […]


