સંસાધનો શાંતિ અને વિકાસ માટે વપરાશમાં લાવો, UNના મહાસચિવ ગૂટેરેશની અપીલ
                    નવી દિલ્હી: યુનાઇટેડ નેશન્સમાં લાંબા સમયથી સુરક્ષા પરિષદમાં સુધારાના માટેની માંગ ચાલી રહી છે. આ વચ્ચે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગૂટેરેશે સુરક્ષા પરિષદને એક મહત્વપૂર્ણ અપીલ કરી છે કે, વિશ્વમાં શાંતિ અને વિકાસ માટે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ થવો જોઈએ. ગૂટેરેશે યુએન સુરક્ષા પરિષદની ભવિષ્ય પર ખુલ્લી ચર્ચામાં હનોઇથી વિડિયો કનેક્શન મારફતે પોતાના સંબોધનની શરૂઆત કરી છે. […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

