1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

કોલકાતા લો કોલેજમાં વિદ્યાર્થીની સાથે ગેંગરેપ, ત્રણ આરોપીઓની ધરપકડ

દક્ષિણ કોલકાતાના કસ્બા વિસ્તારમાં આવેલી દક્ષિણ કોલકાતા લો કોલેજમાં એક વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 25 જૂનના રોજ સાંજે 7:30 થી 10:50 વાગ્યાની વચ્ચે કોલેજ કેમ્પસમાં બની હતી. પીડિતાની ફરિયાદના આધારે, કસ્બા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં ત્રણ […]

પંજાબના લુધિયાણાના શેરપુરમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વાદળી ડ્રમમાંથી મળી આવ્યો

પંજાબના લુધિયાણામાં વાદળી ડ્રમમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. લુધિયાણાના શેરપુર વિસ્તારમાં આ ડ્રમમાંથી મળેલ મૃતદેહના પગ અને ગળામાં દોરડા બાંધેલા હતા. લાશ પ્લાસ્ટિકની થેલીમાં લપેટાયેલી હતી. વિસ્તારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. થાણા ડિવિઝન નંબર-6 ના SHO કુલવંત કૌરના જણાવ્યા અનુસાર, મૃતક સ્થળાંતર કરનાર હોઈ શકે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ […]

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં AI ડ્રોનથી પોલીસ દ્વારા રખાઈ રહી છે નજર

અમદાવાદઃ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાના પ્રસ્થાન પહેલા પ્રથમ વખત ભગવાન જગન્નાથને અપાયું ગાર્ડ ઑફ ઓનર અપાયું હતું. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સવારે 4 વાગ્યે મંગળા આરતી કરી હતી. રથયાત્રા દરમિયાન 18 શણગારેલા ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટેબ્લો, 30 અખાડા, 18 […]

રથયાત્રાઃ ઓપરેશન સિંદૂરની થીમ પર બનેલા ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યો

અમદાવાદઃ રથાયાત્રાની આગેવાની કરતા ગજરાજો રથાયત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ રથયત્રામાં 18 ગજરાજોએ રથયાત્રાની આગેવાની કરી હતી. ગજરાજને ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. નિર્વિઘ્ન રથયાત્રા પૂર્ણ થાય તે માટે ગજરાજોને રથયાત્રામાં આગળ રાખવામાં આવે છે. ભગવાન જગન્નાથની 148મી રથાત્રામાં ભજન મંડળીઓ જોડાઈ.  કુષ્ણ મંડળની મહિલાઓએ રથની મૂર્તિ માથે રાખી કર્યા ભજન. અમદાવાદમાં યોજાયેલી રથયાત્રામાં […]

મણિપુર: સુરક્ષા દળોએ એક મહિલા સહિત ત્રણ ઉગ્રવાદીઓની ધરપકડ કરી

ઇમ્ફાલઃ સુરક્ષા દળોએ મણિપુરમાં વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા ત્રણ ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રતિબંધિત પીપલ્સ લિબરેશન આર્મીની એક મહિલા સભ્યને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના હાઓબામ માર્ક વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે તે કથિત રીતે ખંડણી પ્રવૃત્તિઓમાં સામેલ હતી અને ઇમ્ફાલ વિસ્તારમાં અધિકારીઓ અને કુરિયર […]

પંજાબઃ ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાની માતા અને સંબંધીની ગોળી મારીને હત્યા કરાઈ

બટાલાઃ પંજાબના બટાલામાં કુખ્યાત ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાની માતા હરજીત કૌર અને તેના બોડીગાર્ડ કરણવીરની બે અજાણ્યા બાઇક સવાર હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના મોડી રાત્રે બટાલાના કાદિયન ટોલ બેરિયર પાસે બની હતી. મળતી માહિતી મુજબ, કરણદીપ સિંહ અને હરજીત કૌર સ્કોર્પિયોમાં જઈ રહ્યા હતા. દરમિયાન બાઇક પર આવેલા હુમલાખોરોએ તેમની કાર પર […]

ઉત્તરપ્રદેશમાં હથિયાર બનાવવાનું કારખાનુ ઝડપાયું, મોટી સંખ્યામાં ગન અને કારતુસ જપ્ત કરાયાં

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના મલીહાબાદના મિર્ઝાગંજમાં પોલીસે હાકીમ નામના શખ્સના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી મોટી માત્રામાં હથિયારો, કારતૂસ, ગનપાઉડર જપ્ત કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે સલાઉદ્દીન ઉર્ફે લાલાને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને પૂછપરછ ચાલી રહી છે. પોલીસે ગઈકાલે રાત્રે ઘરમાં હાજર પરિવારના 3 અન્ય લોકોની પણ પૂછપરછ કરી હતી. […]

ઉધમપુરમાં 3 આતંકીઓને સુરક્ષાદળોએ ઘેરી લીધા, સર્ચ ઓપરેશન શરૂ કરાયું

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર પછી, આતંકવાદીઓ ફરી એકવાર સક્રિય થઈ રહ્યાં છે. ગુરુવારે, સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીને ઠાર માર્યો હતો. તેમજ, ત્રણ અન્ય આતંકવાદીઓ હજુ પણ ઘેરાયેલા છે. એક અહેવાલ મુજબ, છેલ્લા એક વર્ષથી આ ચાર આતંકવાદીઓની શોધ ચાલી રહી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલગામ આતંકવાદી […]

વિશ્વ પ્રસિદ્ધ પુરી જગન્નાથ રથયાત્રા શરૂ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથની રથયાત્રાના શુભ અવસર પર શુભેચ્છાઓ પાઠવી. તેમણે દેશવાસીઓને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રાના રોજ X પર કહ્યું, “ભગવાન જગન્નાથની રથયાત્રાના શુભ અવસર પર તમામ દેશવાસીઓને મારી શુભકામનાઓ. શ્રદ્ધા અને ભક્તિનો આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સારું સ્વાસ્થ્ય લાવે, એ મારી કામના છે. […]

‘ઈરાન સાથે પરમાણુ વાટાઘાટો આવતા અઠવાડિયે થશે’: ટ્રમ્પ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આશ્ચર્યજનક યુદ્ધવિરામની જાહેરાતને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે, જ્યાં યુદ્ધવિરામ ઉલ્લંઘનના આરોપો પછી પણ શાંતિ જળવાઈ રહી છે. ઈરાન-ઈઝરાયલમાં યુદ્ધવિરામ પછી પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના પરમાણુ મથકોને ઘણું નુકસાન થયું છે. તો આગળ શું થશે, શું ઈરાનનું પરમાણુ શસ્ત્રો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code