હાથ મિલાવવો નિયમ નહીં પરંતુ માત્ર પરંપરા, BCCIની સ્પષ્ટતા
નવી દિલ્હીઃ એશિયા કપ 2025માં ભારતે પાકિસ્તાન સામે સાત વિકેટથી શાનદાર જીત મેળવી હતી, પરંતુ મેચ પૂર્ણ થયા બાદ બનેલો દ્રશ્ય હવે ચર્ચાનો વિષય બની ગયો છે. ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન ક્રિકેટરો સાથે હાથ નથી મિલાવ્યો, કપ્તાન સુર્યકુમાર યાદવે પણ પાકિસ્તાનના કપ્તાન સલમાન અલી આગાને અભિવાદન આપ્યું નહોતું. આ ઘટનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) નારાજ વ્યક્ત […]


