1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં 100%નો વધારાને કેન્દ્રની મંજુરી

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટેની નાણાકીય સહાયમાં 100% વધારો કરવાની મંજૂરી આપી છે. મુખ્ય વધારામાં લગ્ન અનુદાન રૂ.50,000 થી વધારીને રૂ.1,00,000,ગરીબી અનુદાન રૂ.4,000 થી વધારીને રૂ.8,000,અને શિક્ષણ અનુદાન પ્રતિ માસ રૂ.1,000 થી વધારીને રૂ.2,000 કરવામાં આવ્યું છે. આ સુધારેલા દરો આગામી 1લી નવેમ્બરથી લાગુ થશે, જેનો વાર્ષિક બોજ […]

ધનતેરસ પહેલા સોના-ચાંદીમાં તેજી યથાવત : 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ. 772નો વધારો

નવી દિલ્હીઃ કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી, જ્યારે ધનતેરસના તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો નોંધાયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સમાં 300 પોઈન્ટનો વધારો થયો છે અને તે 82,350ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 100 પોઈન્ટ વધીને 25,250ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો […]

સંભલમાં બુલડોઝર એક્શન: કલ્કિ ધામની બાજુમાં ગેરકાયદે બનેલી મસ્જિદ તોડી પાડાઈ

લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં તંત્ર દ્વારા ગેરકાયદે કબજો દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત બુધવારે બુલડોઝર એક્શન હાથ ધરવામાં આવ્યું હતું. એચૌડા કંબોહ વિસ્તારમાં, વિશાળ કલ્કિ ધામની બાજુમાં જાહેર પાર્કની જમીન પર બનેલી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ કાર્યવાહી નાયબ મામલતદાર દીપક ઝુરૈલ અને સીઓ કુલદીપ સિંહના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, […]

પાકિસ્તાન-અફગાનિસ્તાન વચ્ચે ફરી સરહદી અથડામણ, સરહદ પર ભારે ગોળીબારી

પાકિસ્તાન અને અફગાનિસ્તાન વચ્ચે ફરીથી તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ છે. સાંજે બંને દેશોની સેનાઓ વચ્ચે તીવ્ર ગોળીબારી થયો હતો, તેમજ વિસ્ફોટકોથી હુમલો કર્યો હતો. પાકિસ્તાને તાજેતરમાં જ એક અફઘાન તાલિબાન ચૌકી પર હુમલાના થર્મલ ફૂટેજ જાહેર કર્યાં છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખોસ્ટ-મિરાનશાહ સરહદ વિસ્તારમાં પણ અથડામણ ચાલી રહી છે. ખોસ્ટ પ્રાંતના ગવર્નરના પ્રવક્તા મુસ્તગફર […]

ઢાકામાં ગાર્મેન્ટ ફેક્ટરી અને કેમિકલ વેરહાઉસમાં લાગી આગ, 16 શ્રમજીવીના મોત

ઢાકાઃ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં મંગળવારે ભીષણ આગ લાગવાની ઘટનામાં ઓછામાં ઓછા 16 શ્રમજીવીના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ આગ એક ચાર માળની ગારમેન્ટ ફેક્ટરી અને તેની બાજુમાં આવેલા કેમિકલ વેરહાઉસમાં લાગી હતી. ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના અધિકારી તલ્હા બિન જસીમના જણાવ્યા […]

બિહાર ચૂંટણીઃ નિતીશ કુમારની પાર્ટી JDU એ 51 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

પાટણા: બિહારના રાજકારણમાં ગરમાવા વચ્ચે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) માં બેઠક વહેંચણી બાદ ચાલુ તણાવ વચ્ચે આજે મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ (યુનાઇટેડ) એ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 51 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં મંત્રી શ્રવણ કુમાર, વિજય કુમાર ચૌધરી, મહેશ્વર હજારી જેવા દિગ્ગજ નેતાઓના નામો […]

‘મહાભારત’માં કર્ણનું પાત્ર ભજવનાર અભિનેતા પંકજ ધીરનું 68 વર્ષે કેન્સરથી નિધન

નવી દિલ્હી: ફિલ્મ ઉદ્યોગમાંથી હાલમાં ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. તેમણે 68 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા હતા, જેના કારણે તેઓ જીવનની લડાઈ હારી ગયા અને આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. […]

બિહારમાં રૂ. 33.97 કરોડની રોકડ અને દારૂનો જથ્થો ચૂંટણીપંચ દ્વારા જપ્ત કરાયો

તમામ બેઠકો ઉપર ઉમેદવારોના ખર્ચ ઉપર રખાશે નજર ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેવુ આયોજન કરાયું નવી દિલ્હીઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણી અને સાત રાજ્યમાં ખાલી પડેલી આઠ વિધાનસભાની યોજનારી ચૂંટણીમાં નાણાનો ગેરકાયદે રીતે ઉપયોગ અને મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસોને અટકાવવા માટે ચૂંટણીપંચ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા તમામ વિધાનસભા વિસ્તારમાં ખર્ચ ઉપર […]

સ્પેસએક્સની સ્ટારશીપ ફ્લાઇટ 11નું લોન્ચિંગ સફળ, આર્ટેમિસ અને મંગળ મિશન માટે માર્ગ મોકળો

નવી દિલ્હી: સ્પેસએક્સે દક્ષિણ ટેક્સાસમાં સ્ટારબેઝ લોન્ચ સાઇટ પરથી તેની સ્ટારશિપ ફ્લાઇટ 11 સફળતાપૂર્વક લોન્ચ કરી. કંપનીના પરીક્ષણ કાર્યક્રમમાં આ 12મી ફ્લાઇટ હતી અને વર્તમાન V2 ડિઝાઇનની છેલ્લી ફ્લાઇટ હતી. આ ઉડાણે મહત્વપૂર્ણ તબક્કાઓ જેવા કે રોકેટ અલગ કરવા, એન્જિન ફરીથી ચાલું કરવું, પેલોડ છોડવા અને સુરક્ષિત લૈંડિંગને કોઈપણ મોટા વિક્ષેપ વિના પૂર્ણ કર્યા. ફ્લાઇટ-11નો […]

મુંબઈ-અમદાવાદ હાઇવે પર ભારે ટ્રાફિક જામના કારણે 500 થી વધુ વિદ્યાર્થીઓ 12 કલાક સુધી ફસાયા

નવી દિલ્હી: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મંગળવારે સાંજે શરૂ થયેલા ભારે ટ્રાફિક જામના કારણે 500 થી વધુ વિદ્યાર્થીઓ અને મુસાફરો લગભગ 12 કલાક સુધી અટવાઈ ગયા હતા. વસઈ નજીક ઘણા કિલોમીટર સુધી ફેલાયેલા ટ્રાફિક જામને કારણે શાળાના પિકનિકથી પાછા ફરતા બાળકોને ભૂખ, તરસ અને થાકનો સામનો કરવો પડ્યો. 12 બસોમાં મુસાફરી કરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code