સોનિયા ગાંધીએ વકફ સુધારા બિલને બંધારણ પર હુમલો ગણાવ્યો
નવી દિલ્હી: કોંગ્રેસ સંસદીય પક્ષ (CPP) ના વડા સોનિયા ગાંધીએ સરકાર પર લોકસભામાં વક્ફ સુધારા બિલ મનસ્વી રીતે પસાર કરવાનો આરોપ લગાવ્યો હતો, અને દાવો કર્યો કે આ બિલ બંધારણ પર સ્પષ્ટ હુમલો છે અને સમાજને કાયમી ધ્રુવીકરણની સ્થિતિમાં રાખવાની ભારતીય જનતા પાર્ટી (BJP) ની ઇરાદાપૂર્વકની વ્યૂહરચનાનો એક ભાગ છે. તેમણે સંસદ ભવનમાં યોજાયેલી સીપીપી […]