1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

સાબરમતી આશ્રમના પુનઃવિકાસને પડકારતી અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

નવી દિલ્હીઃ અમદાવાદમાં સાબરમતી આશ્રમના પુનર્વિકાસ સામેની અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કહ્યું કે આનાથી સાબરમતી આશ્રમની પવિત્રતા અને સરળતા પર અસર પડી શકે છે. સુપ્રીમ કોર્ટે 2022ના હાઇકોર્ટના નિર્ણયને આટલા મોડા પડકારવા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટે એમ પણ કહ્યું કે ગુજરાત સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું […]

વૈશ્વિક સાઈબર સુરક્ષા ઈન્ડેક્સમાં ભારત ટોપ 10માં પહોંચ્યું

ભારત સરકારે દેશમાં વધી રહેલા સાયબર હુમલાઓનો સામનો કરવા માટે વ્યાપક તકનીકી અને કાનૂની પગલાં અમલમાં મૂક્યા છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર આ પડકારનો સામનો કરવા માટે નક્કર પગલાં લઈ રહી છે અને જનતાને પણ જાગૃત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ભારતની સાયબર સુરક્ષા નીતિ […]

EPFO યોગદાન એકત્રિત કરવા માટે 15 વધારાની બેંકોને પેનલમાં સામેલ કર્યા

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ ઇપીએફઓએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા તથા કેન્દ્રીય શ્રમ અને રોજગાર, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગ રાજ્યમંત્રી સુશ્રી શોભા કરંદલાજેની ઉપસ્થિતિમાં 15 વધારાની જાહેર/ખાનગી ક્ષેત્રની બેંકો સાથે સમજૂતી કરી હતી. નવી પેનલમાં સામેલ 15 બેંકો વાર્ષિક કલેક્શનમાં આશરે રૂ. 12,000 કરોડનાં […]

ભારતને ડિજિટલ ચૂકવણીમાં વૈશ્વિક નેતા બનાવવામાં RBI એ મુખ્ય ભૂમિકા ભજવી છે: રાષ્ટ્રપતિ મુર્મુ

મુંબઈઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે ​​મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંકના 90માં વર્ષના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, કેન્દ્રીય બેંક તરીકે RBI ભારતની અવિશ્વસનીય વિકાસગાથાના કેન્દ્રમાં છે. તે દેશની અત્યાર સુધીની સમગ્ર યાત્રાના સાક્ષી બની છે, સ્વતંત્રતા પહેલાના સમયથી જ્યારે દેશ વ્યાપક ગરીબીથી પીડાઈ રહ્યો હતો ત્યારથી લઈને આજે […]

સંસદમાં વકફ બિલને લઈને 2 એપ્રિલે તમામ સાંસદોને હાજર રહેવા ભાજપનું વ્હીપ

નવી દિલ્હીઃ સંસદની સંયુક્ત સમિતિના અહેવાલ બાદ સુધારેલ વકફ બિલ, બુધવાર (2 એપ્રિલ, 2025) ના રોજ લોકસભામાં વિચારણા અને પસાર માટે રજૂ કરવામાં આવે તેવી શકયતા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ તેના તમામ લોકસભા સાંસદોને વ્હીપ જારી કરીને 2 એપ્રિલ, 2025 ના રોજ સંસદમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યાનું જાણવા મળે છે. કોંગ્રેસે વક્ફ સુધારા […]

નક્સલવાદથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યામાં ઘટાડો થયોઃ અમિત શાહ

નવી દિલ્હીઃ નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 12 થી ઘટીને છ થઈ હોવાનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર નક્સલવાદ પ્રત્યે નિર્દય અભિગમ અપનાવીને અને સર્વાંગી વિકાસ માટે અથાક મહેનત કરીને “મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ ભારત”નું નિર્માણ કરી રહી છે. તેમણે કહ્યું […]

મ્યાનમારમાં ભૂકંપથી ચારેય તરફ તબાહી, ઈસરોએ જાહેર કર્યો સેટેલાઈટ ફોટો

બેંગલુરુ: ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ 28 માર્ચે મ્યાનમારમાં આવેલા ભૂકંપથી થયેલા નુકસાનની તેના ‘કાર્ટોસેટ-૩’ દ્વારા લેવામાં આવેલી છબીઓ પ્રકાશિત કરી છે. ઇસરોએ જણાવ્યું હતું કે, તેણે આપત્તિ પછી 29 માર્ચે મ્યાનમારના મંડલે અને સાગાઇંગ શહેરો પર કાર્ટોસેટ-૩ દ્વારા લેવામાં આવેલી છબીઓ મેળવી છે. આ ઉપરાંત, 18 માર્ચે કાર્ટોસેટ-3 તરફથી પ્રાપ્ત થયેલા પૂર્વ-આપત્તિ ડેટાને […]

મુંબઈ બ્લાસ્ટના કાવતરાખોર ટાઈગર મેમણની મિલકતો જપ્ત કરવા કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો

મુંબઈઃ મુંબઈ બોમ્બ વિસ્ફોટના કાવતરાખોર ટાઈગર મેમણની 14 મિલકતો કેન્દ્રને સોંપવાનો આદેશ એક ખાસ કોર્ટે આપ્યો છે. આ મિલકતો હાલમાં બોમ્બે હાઈકોર્ટના રીસીવર પાસે છે, જેને કોર્ટે 1994માં ટાડા કાયદા હેઠળ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. ટાઇગર મેમણ 12 માર્ચ 1993ના મુંબઈ બ્લાસ્ટનો કાવતરાખોર છે. તે દિવસે 13 અલગ અલગ વિસ્ફોટોમાં 257 લોકો માર્યા ગયા […]

રાષ્ટ્રપતિ-વડાપ્રધાન સહિતના નેતાઓએ ઓડિશા દિવસની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાએ આજે મંગળવારે (1 એપ્રિલ, 2025) ઓડિશા દિવસ નિમિત્તે ઓડિશાના લોકોને શુભેચ્છા પાઠવી અને રાજ્યની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, ‘ઓડિશા દિવસ પર લોકોને હાર્દિક શુભેચ્છાઓ! આ ઓડિશાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વિવિધ ક્ષેત્રોમાં […]

શેરબજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ: યુએસ ટેરિફ અંગે અનિશ્ચિતતા વચ્ચે આઇટી શેરોમાં ઘટાડો થતાં મંગળવારે શરૂઆતના કારોબારમાં સ્થાનિક બજારો નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 639.13 પોઈન્ટ ઘટીને 76,775.79 પર પહોંચ્યો હતો. NSE નિફ્ટી 180.25 પોઈન્ટ ઘટીને 23339.10 પર ટ્રેડ થયો હતો. સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં, ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code