સાબરમતી આશ્રમના પુનઃવિકાસને પડકારતી અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર
નવી દિલ્હીઃ અમદાવાદમાં સાબરમતી આશ્રમના પુનર્વિકાસ સામેની અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કહ્યું કે આનાથી સાબરમતી આશ્રમની પવિત્રતા અને સરળતા પર અસર પડી શકે છે. સુપ્રીમ કોર્ટે 2022ના હાઇકોર્ટના નિર્ણયને આટલા મોડા પડકારવા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટે એમ પણ કહ્યું કે ગુજરાત સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું […]