નરેન્દ્ર મોદીએ હિમાચલના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું, 1,500 કરોડની સહાયની જાહેરાત કરાઈ
નવી દિલ્હીઃ વાદળ ફાટવા, ભારે વરસાદ અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં થયેલા નુકસાન અને પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે રાહત અને પુનર્વસન કાર્યને ઝડપી બનાવવા સાથે અસરગ્રસ્ત લોકો માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. પ્રધાનમંત્રીએ પહેલા હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું. આ પછી, […]


