1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

આવકવેરા વિભાગના અધિકારી તરીકે ઓળખ આપીને દરોડો પાડી નાણા પડાવતી ગેંગ ઝડપાઈ

કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં નકલી અધિકારી બનીને ફિલ્મી શૈલીમાં દરોડા પાડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બોલિવૂડ ફિલ્મ ‘સ્પેશિયલ 26’ ની જેમ, કેટલાક લોકોએ નકલી આવકવેરા અધિકારી તરીકે પોતાની ઓળખ આપીને દરોડા પાડ્યાં હતા. તેમજ નાણા પડાવ્યાં હતા. પોલીસે આ કેસમાં સંડોવણીના આરોપસર પાંચ CISF કર્મચારીઓ અને ત્રણ અન્ય લોકોની ધરપકડ કરી છે. બાગુઆટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી […]

સોનાની દાણચોરી કેસમાં રાન્યા રાવના સાથે સંકળયેલા વેપારીની ધરપકડ

બેંગ્લોરઃ રાન્યા રાવ સાથે સંકળાયેલા સોનાની દાણચોરીના કેસમાં DRI એ ત્રીજા વ્યક્તિની ધરપકડ કરી છે. માહિતી અનુસાર, કન્નડ અભિનેત્રી હર્ષવર્ધી રાન્યા ઉર્ફે રાન્યા રાવને દાણચોરી કરેલા સોનાના નિકાલમાં મદદ કરવા બદલ એક વેપારીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસ સાથે સંકળાયેલા અધિકારીએ જણાવ્યું કે ડીલર સાહિલ જૈન બેલ્લારીનો રહેવાસી છે. તેમની પૂછપરછ કરવામાં આવી હતી, […]

ક્રિકેટના મેદાનમાં વારંવાર અપીલ કરવા મામલે પાકિસ્તાનના કેપ્ટન મુદ્દે શું કહ્યું ઈશાન કિશને જાણો…

મુંબઈઃ ભારતીય ક્રિકેટર ઈશાન કિશન અને ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય અમ્પાયર અનિલ ચૌધરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ખરેખર, ચૌધરીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ શેર કરી છે, જેમાં ઇશાન કિશન સાથેની તેમની વાતચીત ચર્ચાનો વિષય બની છે. કિશને IPL 2025 ની પોતાની પહેલી જ મેચમાં 106 રન બનાવીને જોરદાર સદી ફટકારી હતી. આ વાયરલ વીડિયોમાં, […]

રામલલાના સૂર્ય તિલકની વિધિ 6 એપ્રિલે બપોરે 12 વાગ્યે થશે, વૈજ્ઞાનિકોની ટીમ અયોધ્યા પહોંચી

અયોધ્યાઃ રામ જન્મોત્સવના દિવસે રામલલાના સૂર્ય તિલકની વ્યવસ્થા કાયમી બની ગઈ છે. આ રામ નવમીથી, સતત 20 વર્ષ સુધી, સૂર્યના કિરણો રામ જન્મોત્સવ પર રામલલાનો અભિષેક કરશે. મંદિરના શિખર પરથી સૂર્ય કિરણો ગર્ભગૃહમાં લાવવામાં આવશે. આ માટે, ખાસ પ્રકારના અરીસાઓ અને લેન્સ લગાવવામાં આવી રહ્યા છે. દરમિયાન વૈજ્ઞાનિકોની ટીમ અયોધ્યા પહોંચી ગઈ છે અને સૂર્ય […]

ઇઝરાયલ સેનાએ ગાઝામાં 430 થી વધુ સ્થળો પર હુમલા કર્યાં

ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે ગાઝામાં તેના ઘાતક હવાઈ અને જમીન અભિયાન ફરી શરૂ કર્યા પછી તેની વાયુસેનાએ 430 થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો છે.સેનાએ બુધવારે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે આ બધા ‘આતંકવાદીઓના ઠેકાણા’ હતા. ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર 18 માર્ચે ગાઝા પર હુમલા ફરી શરૂ થયા. જેના કારણે બે મહિનાના […]

યુપીના શાહજહાંપુરમાં એક પિતાએ ચાર બાળકોની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી

લખનૌઃ શાહજહાંપુર જિલ્લામાં, એક વ્યક્તિએ તેના ચાર બાળકોનું ગળું કાપીને હત્યા કર્યા પછી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળે છે. આ બનાવને પગલે સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘરના મોભીએ ચાર સંતાનોની હત્યા કરીને કેમ જીવન ટુંકાવ્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ આ ઘટનાને લઈને તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. […]

બંગાળ: ભાજપ નેતા અર્જુન સિંહના ઘરની બહાર અસમાજીકતત્વોએ બોમ્બ ફેંકી ગોળીબાર કર્યો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના ભાટપારામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેતા અને ભૂતપૂર્વ સાંસદ અર્જુન સિંહના નિવાસસ્થાન બહાર અજાણ્યા શખ્સોએ બોમ્બ ફેંકવાની સાથે ગોળીબાર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મોડી રાત્રે આ હુમલો થયો હતો જેમાં એક યુવાન ઘાયલ થયો હતો. સિંહ અને તેમના નજીકના સાથીઓએ હુમલાખોરોનો પીછો કર્યો હતો પરંતુ તેઓ ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ […]

ભારતીય શેરબજારમાં તેજી યથાવત, નિફ્ટી 23,500 ના સ્તરથી ઉપર

મુંબઈઃ આજે શરૂઆતના કારોબાર દરમિયાન સ્થાનિક શેરબજાર મજબૂત દેખાઈ રહ્યું છે. આજના કારોબારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી, પરંતુ બજાર ખુલતાની સાથે જ ખરીદદારોએ ખરીદી શરૂ કરી દીધી હતી. જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોની ચાલમાં વધારો થયો હતો. સવારે 10 વાગ્યા સુધીના ટ્રેડિંગ પછી સેન્સેક્સ 0.43 ટકાના વધારા સાથે અને નિફ્ટી 0.39 ટકાના વધારા […]

ભારત અને ચીન વચ્ચે ખરડાયેલા સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ થઈ રહ્યાં છેઃ ડો. એસ. જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકરે કહ્યું કે, ભારત અને ચીન 2020માં ગલવાન ખીણની અથડામણથી ખરડાયેલા સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, તણાવપૂર્ણ સંબંધોથી કોઈ પણ પક્ષને ફાયદો નહીં થાય, મતભેદો વિવાદ ન બનવા જોઈએ અને સ્પર્ધા સંઘર્ષ ન બનવી જોઈએ. નવી દિલ્હીમાં એશિયા સોસાયટીના પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર […]

દક્ષિણ કૉરિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ લાગેલી જંગલની આગમાં અંદાજે 24 લોકોના મોત

દક્ષિણ કૉરિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ લાગેલી જંગલની આગમાં અંદાજે 24 લોકોના મોત નીપજ્યા છે. અધિકારીઓએ જણાવ્યું, ઈજાગ્રસ્ત 26 લોકોમાંથી 12 લોકોના સ્થિતિ ગંભીર છે. જંગલમાં લાગેલી આગના કારણે 23 હજારથી વધુ લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે. સ્થાનિક માધ્યમોના જણાવ્યા મુજબ, પીડિતોમાં મોટા ભાગના 60થી 70 વર્ષની વયના લોકો છે. આ દુર્ઘટનામાં ઉઈસોન્ગ શહેરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code