1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પ્રધાનમંત્રીએ ગાંધી જયંતિ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધી જયંતિ નિમિત્તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીના સત્ય, અહિંસા અને નૈતિક હિંમતના કાયમી વારસા પર ભાર મૂક્યો, જે વિશ્વભરની પેઢીઓને પ્રેરણા આપે છે. તેમણે વિકસિત અને સમાવેશી ભારત તરફની સામૂહિક યાત્રામાં માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ગાંધીજીના આદર્શો પ્રત્યે રાષ્ટ્રની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. ટ્વિટર […]

ફિલિપાઇન્સમાં 6.9ની તીવ્રતાના ભૂકંપથી ભારે તબાહી, નરેન્દ્ર મોદીએ શોક કર્યો વ્યક્ત

નવી દિલ્હીઃ ફિલિપાઇન્સના મધ્ય ભાગમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. મંગળવારે મોડી રાત્રે સેબુ ટાપુના દરિયાકાંઠે આવેલા આ ભૂકંપની તીવ્રતા 6.9 નોંધાઈ છે અને તેની ઊંડાઈ લગભગ 10 કિલોમીટર હતી. બુધવાર સવાર સુધીમાં મૃત્યુઆંક વધીને 69 થયો છે, જ્યારે અનેક ઈમારતો ધ્વસ્ત થઈ છે અને વીજળી પુરવઠો ખોરવાયો છે. ફિલિપાઇન્સના પ્રાદેશિક સિવિલ […]

વિજયાદશમી નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશવાસીઓને વિજયાદશમી (દશેરા) પર્વની શુભેચ્છાઓ પાઠવી. તેમણે આ તહેવારને બુરાઈ પર સારપ અને અસત્ય પર સત્યની જીતનું પ્રતીક ગણાવ્યો અને સમાજમાં સત્ય, ધર્મ, ન્યાય અને સદભાવને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું, “વિજયાદશમીના પાવન […]

ગાઝામાં શાંતિ સેનાની મદદ માટે પાકિસ્તાન સૈનિક મોકલે તેવી શકયતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝામાં યુદ્ધવિરામ માટે રજૂ કરાયેલા નવા પ્રસ્તાવને ભારત, ચીન, રશિયા સહિતના આઠથી વધુ અરબ અને મુસ્લિમ બહુલ દેશોએ સમર્થન આપ્યું છે. આ વચ્ચે પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે જણાવ્યું કે ગાઝામાં “શાંતિ સેનાની મદદ માટે પાકિસ્તાન સૈનિક મોકલશે કે નહીં, તેનો નિર્ણય દેશનું ટોચનું નેતૃત્વ કરશે.” ઇશાક ડારે ગયા અઠવાડિયે […]

ભારતમાં સાયબર ક્રાઇમમાં 31 ટકાનો ઉછાળો : NCRBના ચોંકાવનારા આંકડા

નવી દિલ્હી : દેશમાં સાયબર ક્રાઇમનો ખતરો સતત વધી રહ્યો છે. નેશનલ ક્રાઇમ રિપોર્ટ્સ બ્યુરો (NCRB) દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડાઓ મુજબ, વર્ષ 2023 દરમિયાન ભારતમાં સાયબર ક્રાઇમના કેસોમાં 31.2 ટકાનો વધારો નોંધાયો છે. 2022માં 65,893 કેસ નોંધાયા હતા, જે 2023માં વધીને 86,420 સુધી પહોંચ્યા છે. રિપોર્ટ મુજબ, સાયબર ક્રાઇમમાં સૌથી વધુ છેતરપિંડીના કેસ નોંધાયા […]

ઓસ્ટ્રેલિયા સામેની ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડના ખેલાડી રોબિનસનેનએ બનાવ્યો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયાની સામે પ્રથમ T20 મેચમાં ન્યૂઝીલેન્ડના 23 વર્ષના યુવા બેટ્સમેન ટિમ રોબિનસનેનએ ઇતિહાસ સર્જ્યો છે. રાબિનસનેનએ માત્ર 66 બોલમાં 106 રનનો શાનદાર સદી બનાવીને બાબર આઝમનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે એટલું જ નહીં ભારતીય દિગ્ગજ રોહીત શર્માને પણ પાછળ મુક્યા છે. રોબિનસનેનની આ પારીની મદદથી ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 181 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડની ટીમ એક […]

છિંદવાડામાં કિડની ફેલ થવાથી 6 બાળકોના મોત; કફ સિરપ પીવાથી મોત!

મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ્યોરને કારણે છ બાળકોના મૃત્યુથી વ્યાપક ચિંતા ફેલાઈ છે. મૃતક બાળકોના કિડની બાયોપ્સી રિપોર્ટમાં ઝેરી પદાર્થોના કારણે કિડની ફેલ્યોર હોવાનું બહાર આવ્યું છે. પરિણામે, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે બાળકોના મૃત્યુમાં કફ સિરપનો ફાળો હોઈ શકે છે. દરમિયાન, કિડની ફેલ્યોરને કારણે છ બાળકોના મૃત્યુના કિસ્સામાં, નિષ્ણાત ડૉક્ટરે જણાવ્યું કે મૃતક […]

મધ્ય ફિલિપાઇન્સમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 69 ઉપર પહોંચ્યો

મધ્ય ફિલિપાઇન્સમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 69 થયો છે. ફિલિપાઇન્સના નાગરિક સંરક્ષણ કાર્યાલયના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્ર દ્વારા ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે , અને તેમને એવા અહેવાલો મળી રહ્યા છે કે હજુ પણ લોકો કાટમાળમાં ફસાયેલા છે. ગઈકાલે રાત્રે ફિલિપાઇન્સના મધ્ય વિસાયાસ ક્ષેત્રમાં આવેલા દરિયાકાંઠાના શહેર સેબુમાં 6.9 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપને […]

ડૉ. મનસુખ માંડવિયાએ MY Bharat મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી

નવી દિલ્હીઃ યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ આજે ​​નવી દિલ્હીમાં MY Bharat મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી. MY Bharat પ્લેટફોર્મની આ મોબાઇલ એપ્લિકેશન, જે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના યુવા બાબતો વિભાગ (DoYA) હેઠળ એક ઓનલાઈન યુવા નેતૃત્વ અને સામાજિક જોડાણ પ્લેટફોર્મ છે, તેને ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશન (DIC), […]

આસામમાં NH-715ના કાલિબોર-નુમાલીગઢ વિભાગના હાલના હાઇવેને 4 લેન સુધી પહોળો કરાશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)એ NH-715ના કાલિબોર-નુમાલીગઢ વિભાગના હાલના કેરેજવેને 4 લેન સુધી પહોળો કરવા અને સુધારવા માટે મંજૂરી આપી છે, જેમાં આસામમાં કાઝિરંગા રાષ્ટ્રીય ઉદ્યાન (KNP) સ્ટ્રેચ પર પ્રસ્તાવિત વન્યજીવન મૈત્રીપૂર્ણ પગલાંનો અમલ સામેલ છે. આ પ્રોજેક્ટ એન્જિનિયરિંગ, પ્રાપ્તિ અને બાંધકામ (EPC) મોડ પર વિકસાવવામાં આવશે જેની કુલ લંબાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code