1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

મિઝોરમને મળ્યાં નવા મુખ્યમંત્રી , લાલદુહોમા રાજ્યના છઠ્ઠા સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા

 દેશના 5 રાજ્યો માં વિધાનસભ્યની  ચુંટણીમાં જેતે પાર્ટીની જીત બાદ મુખ્યમંત્રી બંવવાને લઈને ચર્ચાઓ તેજ બની હતી ત્યારે જો મીજઓરમની વાત કરવામાં આવે તો આજરોજ રાજ્યને નવા મુખ્યમંત્રી મળી ચૂક્યા છે.  ZPM નેતા લાલદુહોમા મિઝોરમના નવા સીએમ બન્યા છે. લાલડુહોમા પૂર્વ આઈપીએસ અધિકારી છે. જેમણે ઈન્દિરા ગાંધીની સુરક્ષા સંભાળી છે. લાલદુહોમાએ 1984માં કોંગ્રેસની ટિકિટ પર […]

રાજધાની દિલ્હીને હવામાં હાલ પણ સુધારો નહીં, અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 350 ને પાર

દિલ્હી – દેશની રાજધાની દિલ્હીમાં દિવાળી પેહલા થી જ વાતાવરણ પ્રદૂષિત બન્યું છે હાલ પણ દિલ્હીની હવામાં ભારે પ્રદૂષણ જોવા મળી રહ્યું છે દિવાળી વીતી ગયા બાદ એન અહી એર ક્વોલિટી ઈન્ડેક્ષ 300 ને પાર પોહકહ્યો છે . થોડા દિવસ અગાઉ વાતાવરણ માં વરસાદને લઈને થોડી રાહત થઈ હતી જો કે હવામાં પ્રદૂષણનું લેવલ એટલું […]

ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023 – PM મોદીનું દેહરાદૂન FRI પહોંચતા ભવ્ય સ્વાગત, રોડ શો યોજી જનતાનું અભિવાદન ઝીલ્યું

દહેરાદૂન – પ્રધાનમંત્રી મોદી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023 ના ઉદ્ઘાટન માટે આજે ઉત્તરાખંડની મુલાકાતે પહોંચ્યા  છે ઉત્તરાખંડમાં બે દિવસીય વૈશ્વિક રોકાણકારો પરિષદમાં દેશ અને વિશ્વના 5000 થી વધુ રોકાણકારો અને પ્રતિનિધિઓ ભાગ લેશે. પીએમ મોડી આજે સવારે  એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા દેહરાદૂન જવા રવાના થયા હતા , રોકાણકાર પરિષદ માટે FRI કેમ્પસનો દેખાવ બદલાઈ ગયો છે. રોકાણકાર […]

લાલદુહોમા આજે મિઝોરમના સીએમ તરીકે શપથ લેશે,સવારે 11 વાગ્યે યોજાશે સમારોહ

આઈજોલ :મિઝોરમ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરનાર જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM)ના નેતા લાલદુહોમા શુક્રવારે સવારે 11 વાગ્યે સીએમ તરીકે શપથ લેશે. તેઓ બુધવારે જ રાજ્યપાલને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. ZPM એ રાજ્યમાં 40 માંથી 27 બેઠકો જીતીને MNF અને કોંગ્રેસને હરાવી હતી. ભૂતપૂર્વ IPS લાલદુહોમાએ ઝોરામ નેશનાલિસ્ટ પાર્ટી નામથી એક દળ બનાવ્યું, […]

નવા વર્ષ પેહલા સરકાર જનતા પર મહેરબાન , ડુંગળી અને ખાંડની કિંમતોમાં ઘટાડો કરવા લેશે આ પગલું

દિલ્હી – દેશભરમાં દિવાળીના આરંભથી જ ડુંગળીના  ભાવ વધ્યા હતા ત્યારે હવે કેન્દ્રની સરકાર ડુંગળી અને ખાંડના ભાવ ઘટાડવા માટેના પ્રયત્નમાં જોપત્રે છે એટલેકે દેશની જનતાને હવે ઓછા દરોમાં ખાંડ અને ડુંગળી સરકાર ઉપલબબદ્ધ કરાવશે . આ બાબતને લઈને પ્રાપ્ત જાણકારી અનુસાર ખાદ્યપદાર્થોના ભાવને અંકુશમાં લેવા અને સ્થાનિક બજારમાં તેમની ઉપલબ્ધતાને વધારવા માટે વધુ પગલાં […]

કર્ણાટક અને તમિલનાડુમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

કર્ણાટક અને તમિલનાડુમાં ભૂકંપના આંચકા  વહેલી સવારે આવ્યો ભૂકંપનો આંચકો  3.1 અને 3.2ની નોંધાઈ તીવ્રતા  બેંગલુરુ:કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં આજે સવારે ભૂકંપની માહિતી સામે આવી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, શુક્રવારે સવારે […]

તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ હોસ્પિટલમાં દાખલ

તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી હોસ્પિટલમાં દાખલ  કે. ચંદ્રશેખર રાવ હોસ્પિટલમાં દાખલ લપસીને પડી જવાથી હોસ્પિટલમાં દાખલ  હૈદરાબાદ: તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેસીઆર ગઈકાલે રાત્રે લપસીને પડી ગયા હતા. મળતી માહિતી મુજબ, કેસીઆર ગઈકાલે રાત્રે લપસીને પડી ગયા હતા. આ પછી તેને લગભગ 2 વાગે હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા […]

ભાજપના સાંસદ રમેશ બિધુરીએ દાનિશ અલી પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી માંગી

નવી દિલ્હીઃ બીજેપી સાંસદ રમેશ બિધુરીએ BSP સાંસદ દાનિશ અલી પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી માંગી છે. બીજેપી સાંસદે કહ્યું કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહે દાનિશ અલી વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.. બિધુરીએ સંસદીય સમિતિને કહ્યું કે તેમને પણ આનો અફસોસ છે. લોકસભામાં બોલતી વખતે રમેશ બિધુરીએ બીએસપી સાંસદ દાનિશ અલી […]

દેશમાં એક જ વર્ષમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં 32 હજાર રાહદારીઓના મોત

નવી દિલ્હીઃ માર્ગ અકસ્માતમાં રાહદારીઓ સૌથી વધુ સંવેદનશીલ હોય છે. ભારતમાં લગભગ 32 હજાર રાહદારીઓ માર્ગ અકસ્માતમાં માર્યા ગયા છે. રાજ્યસભાના સાંસદ રાકેશ સિન્હાએ ગુરુવારે ગૃહમાં આ માહિતી રજૂ કરતી વખતે રસ્તા પર ચાલતા રાહદારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી. રાજ્યસભાના સાંસદે ગૃહમાં જણાવ્યું કે 58 ટકા માર્ગ અકસ્માતોમાં રાહદારીઓ સામેલ છે. ભારતમાં અકસ્માતોના […]

કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 પૂર્વ જવાનોને ભારતીય રાજદૂત મળ્યા

નવી દિલ્હીઃ કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભૂતપૂર્વ મરીનના મુદ્દે વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત સરકાર સમગ્ર મામલા ઉપર નજર રાખી રહ્યું છે. ભારતીય રાજદૂત તમામ 8 પૂર્વ જવાનોને મળ્યા છે. બીજી તરફ મોતની સજાના આદેશ સામે અપીલ બાદ આ મામલે કોર્ટમાં અત્યાર સુધીમાં બે સુનાવણી થઈ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code