1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

દેશમાં એક જ વર્ષમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં 32 હજાર રાહદારીઓના મોત

નવી દિલ્હીઃ માર્ગ અકસ્માતમાં રાહદારીઓ સૌથી વધુ સંવેદનશીલ હોય છે. ભારતમાં લગભગ 32 હજાર રાહદારીઓ માર્ગ અકસ્માતમાં માર્યા ગયા છે. રાજ્યસભાના સાંસદ રાકેશ સિન્હાએ ગુરુવારે ગૃહમાં આ માહિતી રજૂ કરતી વખતે રસ્તા પર ચાલતા રાહદારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી. રાજ્યસભાના સાંસદે ગૃહમાં જણાવ્યું કે 58 ટકા માર્ગ અકસ્માતોમાં રાહદારીઓ સામેલ છે. ભારતમાં અકસ્માતોના […]

કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 પૂર્વ જવાનોને ભારતીય રાજદૂત મળ્યા

નવી દિલ્હીઃ કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભૂતપૂર્વ મરીનના મુદ્દે વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત સરકાર સમગ્ર મામલા ઉપર નજર રાખી રહ્યું છે. ભારતીય રાજદૂત તમામ 8 પૂર્વ જવાનોને મળ્યા છે. બીજી તરફ મોતની સજાના આદેશ સામે અપીલ બાદ આ મામલે કોર્ટમાં અત્યાર સુધીમાં બે સુનાવણી થઈ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું […]

યમુના એક્સપ્રેસ વે પર ગતિની મર્યાદામાં કરાયો ઘટાડો

નવી દિલ્હીઃ દિલ્હી એનસીઆરના લોકો આગ્રા અને લખનૌ જવા માટે યમુના એક્સપ્રેસ વેનો ઉપયોગ કરે છે. પરંતુ હવે આ એક્સપ્રેસ વે ઓથોરિટીએ વાહનોની ગતિની મર્યાદામાં ઘટાડો કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર પ્રશાસને સ્પીડ લિમિટ ઘટાડીને 60 અને 75 કિલોમીટર પ્રતિ કલાક કરી દીધી છે. યમુના એક્સપ્રેસ વે પર હળવા વાહનોને મહત્તમ 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની […]

ઈટલીએ ચીનને આપ્યો આંચકો, BRI પ્રોજેક્ટમાંથી બહાર નીકળવાનો કર્યો નિર્ણય

ઇટાલીએ ચીનની મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)માંથી બહાર નીકળવાની પુષ્ટિ કરી છે. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીના વહીવટીતંત્રે બેઇજિંગને જાણ કરી હતી કે તે વર્ષના અંત પહેલા પ્રોજેક્ટમાંથી ખસી જશે. 2019માં ચીનના સૌથી મહત્વાકાંક્ષી વેપાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, BRI પર હસ્તાક્ષર કરનાર ઇટાલી એકમાત્ર મોટો પશ્ચિમી દેશ હતો. ત્યારે ઈટાલીના આ પગલાની અમેરિકા સહિત […]

શ્રીલંકાની નેવ એ ગેર કાયદેસર સીમા પાર કરવાનો આરોપ લગાવતા 21 ભારતીય માછીમારોની કરી ધરપકડ

દિલ્હી- શ્રીલંકાના જળસીમામાં ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવા બદલ 21 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે શ્રીલંકાની કસ્ટડીમાં રહેલા ભારતીય માછીમારોની સંખ્યા  ગઈ છે. વિતેલા દિવસને બુધવારે મન્નાર અને કોવિલાનના ઉત્તર-પૂર્વીય જળસીમામાં ભારતીય માછીમારોને તેમના ચાર ટ્રોલર સાથે જપ્ત કરવામાં આવ્યા હતા.આ બાબત ને લઈને નેવીએ કહ્યું કે 2023માં તેમણે શ્રીલંકાના જળસીમામાં ગેરકાયદે […]

તેલંગાણાના નવા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પીએમ મોદીએ પાઠવી શુભકામનાઓ

પીએમ મોદીએ રાજ્યના વિકાસમાં સહકારનું આપ્યું આશ્વાસન રેવંત રેડ્ડીના શપથવિધિ સમાહોરમાં મોટી સંખ્યામાં મહાનુભાવો રહ્યાં હાજર નવી દિલ્હીઃ તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા રેવંત રેડ્ડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામનાઓ પાઠવી છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના વિકાસ માટે તમામ પ્રકારની સહાયનું આશ્વાસન આપ્યું છે. માઈક્રો બ્લોગિંગ સાઈટ એક્સ પર પીએમ મોદીએ પોસ્ટ કર્યું હતું […]

પીએમ મોદી આવતીકાલે પ્રથમ ભારતીય કલા, આર્કિટેક્ચર અને ડિઝાઇન બિએનાલેનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી – આવતીકાલે  8મી ડિસેમ્બરને સુકરવર્ણ રોજ   બપોરે લગભગ 4 વાગ્યે પીએમ મોદી  લાલ કિલ્લા ખાતે આયોજિત પ્રથમ ભારતીય કલા, આર્કિટેક્ચર અને ડિઝાઇન બિએનનેલ 2023નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી  લાલ કિલ્લા ખાતે આત્મનિર્ભર ભારત સેન્ટર ફોર ડિઝાઈન અને વિદ્યાર્થી બિએનાલે-સમુન્નતીનું પણ ઉદ્ઘાટન કરશે. દેશમાં વેનિસ, સાઓ પાઉલો, સિંગાપોર, સિડની અને શારજાહ જેવા […]

રામ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રાણપ્રતિષ્ઠામાં ભક્તોને આમંત્રણ વિના ન આવવાની અપીલ, આ છે તેનું કારણ

અયોધ્યા – અયોધ્યામાં બની રહેલું  ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ભગવાન રામલલાના ગર્ભગૃહનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે. 22 જાન્યુઆરી 2024 ના રોજ 12:20 મિનિટે ભગવાન રામલલાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક મહાનુભાવો હાજર રહેશે. રામલલાના જીવનના અભિષેકને લગતા […]

તેલંગાણામાં આપખુદશાહીનો અંત અને જનતાની સરકાર બની છેઃ સીએમ રેડ્ડી

બેંગ્લોરઃ તેલંગાણાના નવા મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ શપથ લીધા બાદ કહ્યું હતું કે, રાજ્યની રચના બલિદાન દ્વારા કરવામાં આવી છે. લોકોએ ભૂતપૂર્વ સીએમ કેસીઆરની દાયકા જૂની આપખુદશાહીનો અંત લાવ્યો છે. આવી સ્થિતિમાં જનતાની સરકાર બની છે. એ રેવન્ત રેડ્ડીએ કહ્યું, “રાજ્યના સીએમ તરીકે હું વચન આપું છું કે લોકો અમારી સરકારમાં ભાગીદાર હશે. અમે શાસક નથી […]

ઓડિશા-ઝારખંડમાં ITના દરોડોમાં કરોડોની રોકડ મળી, નોટોની ગણતરી વખતે મશીનો પણ ખોટકાયાં

અત્યાર સુધીમાં રૂ. 50 કરોડની નોટોની ગણતરી પૂર્ણ ITની તપાસના અંતે કરોડોની કરચોરી ખુલવાની આશા મહત્વના દસ્તાવેજોની તપાસ અધિકારીઓએ શરુ કરી રોકડ રકમની ગણતરી હજુ ચાલુ નવી દિલ્હીઃ ઓડિશા અને ઝારખંડમાં જાણીતી કંપનીના માલિક અને તેની સાથે જોડાયેલી વ્યક્તિઓ ઉપર આવકવેરા વિભાગે વ્યાપક દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન કરોડની રોકડ મળી આવતા આવકવેરા વિભાગના અધિકારીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code