1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ગૂગલે લોન્ચ કર્યું સૌથી પાવરફૂલ નવું AI મોડલ Gemini, ChatGPT-4 કરતા બેસ્ટ પર્ફોમન્સ

દિલ્હી – ગૂગલ સતત કાઈને કઈક નવું કરતું રહે છે જેને લઈને ગૂગલ ચર્ચામાં રહે છે ત્યારે ફરી એક વખત ગૂગલ ચર્ચામાં આવ્યું છે વાત જાણે એમ છે કે મહિનાઓની અટકળો અને કેટલાક વિલંબ પછી, ગૂગલે આખરે જેમિની નામની તેની નેક્સ્ટ જનરેશન AI સિસ્ટમ લોન્ચ કરી છે. જો કે   કંપની પાસે પહેલેથી જ બાર્ડ છે, […]

BJPની સંસદીય દળની બેઠકમાં સાંસદોએ PM મોદીનું તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરાયું

નવી દિલ્હીઃ ભાજપની સંસદીય દળની બેઠકમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની બમ્પર જીત પર પાર્ટીના સાંસદોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને અન્ય કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના સાંસદોએ ભાજપના સંસદીય દળની બેઠકમાં હાજરી આપી હતી. આ દરમિયાન જ્યારે પીએમ મોદી બેઠક માટે […]

કોંગ્રેસના રેવંત રેડ્ડી બન્યા તેલંગાણાના નવા મુખ્યમંત્રી, શપથવિધિ સમારોહ યોજાયો

બેંગ્લોરઃ કોંગ્રેસના નેતા રેવંત રેડ્ડી તેલંગાણાના નવા મુખ્યમંત્રી બન્યાં છે. હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં આયોજીત ભવ્ય કાર્યક્રમમાં તેલંગાણાના રાજ્યપાલ ટી સૌંદરરાજનને તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં હતા. આ શપથવિધી સમાહોરમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના સીએમ સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડી શિવકુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. એલબી સ્ટેડિયમમાં આયોજીત […]

NIA આતંકવાદી પન્નુની હત્યાના કાવતરાને કરશે ઉજાગર, FBI ડિરેક્ટર ભારત આવશે

  દિલ્હી – ખાલિસ્તાન સમર્થક આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાની તપાસ માટે અમેરિકન અધિકારીઓ ભારત આવવાના છે. અમેરિકાએ દાવો કર્યો હતો કે એક ભારતીય નાગરિકે આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તે જ સમયે, ભારત સરકારના કેટલાક અજાણ્યા અધિકારીની સંડોવણીના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટર ક્રિસ્ટોફર રે […]

દિલ્હી સરકારનું એલાન – શાળાઓમાં શિયાળાની રજાઓ ઘટાડીને માત્ર 6 દિવસની કારાઈ

દિલ્હી – દેશની રાજધાનીમાં વધતી રંડીને લઈને શિયાળુ વેકેશન આપવામાં આવ્યું હતું જો કે હવે આ વેકેશન ઘટાડી દેવાયું છે  રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શાળાઓમાં શિયાળાના વેકેશનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. જાણકારી પ્રમાણે આ વખતે શાળાઓમાં શિયાળુ વેકેશન માત્ર 6 દિવસ જ રહેશે. જો કે, અગાઉની શાળાઓ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી બંધ રહી હતી. […]

રામ મંદિરમાં અભિષેક માટે સચિન તેંડુલકર, વિરાટ કોહલી અંબાણી-અદાણી, અમિતાભ બચ્ચન જેવી હસ્તીઓને આમંત્રણ મળ્યું

અયોધ્યા – અયોધ્યામાં બનનારું રામ મંદિર ની  ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જ્યારે હવે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે બધાને આમંત્રિત કરવાનું પણ શરૂ થઈ ગયું છે ,  શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર, વિરાટ કોહલી, ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત લગભગ 7 હજાર લોકોને રામ […]

ચક્રવાત મિચોંગની તબાહી બાદ ચેન્નઇમાં આજે પણ શાળા કોલેજો બંધ ,પરીક્ષાઓ પણ રદ 

ચેન્નઈ – ચક્રવાત મિચોંગનસ લઈને તમિલનાડુમાં તબહિના દ્રશ્યો સર્જાય હતા ત્યારે હવે છે  ચેન્નઈમાં ઊભી થયેલી સ્થિતિ બાદ હવે આજરોજ ગુરુવારે પણ અહી શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે સાથે પરીક્ષાઓ પણ રદ કરાઇ છે . જૉ કે ચક્રવાતી તોફાન મિચોંગ હવે નબળું પડી ગયું છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે આંધ્ર પ્રદેશના નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચેના […]

 તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે  રેવંત રેડ્ડી આજે શપથ ગ્રહણ કરશે , સોનિયા અને રાહુલ ગાંધી પણ રહશે હજાર 

હૈદરાબાદ – તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અનુમુલા રેવંત રેડ્ડી આજે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા જય રહ્યા છે . તેઓ શપથ લેવાના એક દિવસ પહેલા બુધવારે પાર્ટીના ટોચના નેતાઓને મળ્યા હતા. આ સાથે જ આ શપથ ગ્રહણ સમારોહમાં આજરોજ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ  ભાગ લેશે. વિતેલા દિવસને  બુધવારે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ […]

મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ 14.37 કરોડ સક્રિય લાભાર્થી: ગિરિરાજ સિંહ

ગત વર્ષની સંખ્યામાં લાભાર્થીઓ અને દિવસોમાં વધારો નવેમ્બરમાં 221.60 કરોડ વ્યક્તિ/દિવસનું નિર્માણ રોજગારીની તકો ઉભા કરવા સરકારના પગલા નવી દિલ્હીઃ મહાત્મા ગાંધી NREGA યોજના હેઠળ દેશમાં કુલ 14.37 કરોડ સક્રિય લાભાર્થીઓ છે, અને ગયા વર્ષની સરખામણીમાં યોજના હેઠળ વ્યક્તિ-દિવસોની સંખ્યામાં વધારો થયો છે. લોકસભામાં એક લેખિત જવાબમાં ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે મહાત્મા […]

મહિલાઓ સામેના અપરાધના ગુનામાં 4 ટકાનો વધારો, એક વર્ષમાં 58.25 લાખ કેસ નોંધાયાં

નવી દિલ્હીઃ નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓ વિરૂદ્ધ ગુનાના નોંધાયેલા કેસોમાં દિલ્હી બાદ મુંબઈ બીજા ક્રમે છે. NCRBએ 2022માં દેશભરમાં બનેલી ગુનાહિત ઘટનાઓના આધારે ડેટા જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે દેશમાં કુલ 58.25 લાખ ગુના નોંધાયા હતા, જેમાં IPC હેઠળના 35.61 લાખ અને રાજ્યના વિશેષ કાયદા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code