1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ઝારખંડના સીએમ હેમંત સોરેનની મુશ્કેલીઓ વધી , મની લોન્ડરીગ કેસમાં ED આવતીકાલે પૂછપરછ માટે હાજાર થવા જણાવ્યું

રાંચી – ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મંગળવારે કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે નવેસરથી સમન્સ જારી કર્યું હતું. આવતીકાલે હાજર થવું આ 6ઠ્ઠી વખત છે કે તેઓને ઇડી એ તેઓને પૂછપરછ માટે બોલાવ્યા હોય સોરેનને ફેડરલ એજન્સીની ઓફિસમાં હાજર થવા અને પ્રિવેન્શન […]

ઓસ્ટ્રેલિયા જવું બન્યું મુશ્કેલ,માઈગ્રેટ પોલિસી કડક કરવાના આદેશ,સ્ટુડન્ટ વિઝા નિયમોને લઈને પણ આપવામાં આવ્યું આ મોટું અપડેટ

દિલ્હી:વિદેશમાં ભણવા અને ત્યાં સ્થાયી થયેલા વિદ્યાર્થીઓ માટે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ કેનેડાએ GIC ફી 10 હજારથી વધારીને 20635 ડોલર કરી છે. હવે ઓસ્ટ્રેલિયાએ પણ સ્ટુડન્ટ વિઝા નિયમોમાં કડકાઈનો આદેશ આપ્યો છે. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયા હવે પોતાની માઈગ્રેટ પોલિસીને વધુ કડક બનાવવા જઈ રહ્યું છે. ઑસ્ટ્રેલિયાએ સોમવારે કહ્યું હતું કે, તે […]

આર્ટીકલ 370 દૂર થયા બાદ ખીણમાં વિકાસ અને પ્રગતિએ માનવ જીવનને નવી દિશા મળીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટ્વીટ કર્યું અને લખ્યું, ‘હું કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, પીએમ મોદીએ દૂરંદેશી નિર્ણય લીધો અને કલમ 370 હટાવવાનો નિર્ણય કર્યો. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ પાછી આવી છે. વિકાસ અને પ્રગતિએ ખીણમાં માનવ જીવનને […]

PM મોદી એ ‘Developed India@2047: Voice of Youth’ કાર્યક્રમની શરૂઆત કરાવી

દિલ્હી – પીએમ મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘વિકસિત ભારત @2047: વોઈસ ઑફ યુથ’નો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ આ પહેલની શરૂઆત કરવા માટે દેશભરમાં રાજભવનોમાં આયોજિત કાર્યશાળાઓમાં વિશ્વવિદ્યાલયોના ઉપકુલપતિઓ, સંસ્થાઓના વડાઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનની શરૂઆત વિક્સિત ભારતના વિકાસ માટે આજની કાર્યશાળાના આયોજન માટે તમામ રાજ્યપાલોનો ખૂબ-ખૂબ […]

આર્ટીકલ 370 અંગેનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ ઐતિહાસિકઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરવાના મોદી સરકારના નિર્ણયને દેશની સર્વોચ્ચ અદાલતે યોગ્ય ઠરાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશને આવકારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરની જનતાને કલમ 370ને પગલે ઘણુ સહન કરવું પડ્યું છે. પરંતુ સુપ્રીમ કોર્ટનો નિર્દેશ માત્ર કાયદાકીય નિર્ણય નથી પરંતુ આશાનું કિરણ છે. અદાલતે આપણી એકતાના મૂળના સારને મજબુત બનાવ્યો […]

કાશી વિશ્વનાથ ધામમાં બન્યો રેકોર્ડ,2 વર્ષમાં 13 કરોડ ભક્તોએ લીધી મુલાકાત

કાશી વિશ્વનાથ ધામમાં બન્યો રેકોર્ડ 2 વર્ષમાં 13 કરોડ ભક્તોએ લીધી મુલાકાત 16,000 આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓનો સમાવેશ વારાણસી: છેલ્લા બે વર્ષમાં રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાશી વિશ્વનાથ ધામ પહોંચ્યા છે. કાશી વિશ્વનાથ ધામમાં ભક્તો માટે સુલભતા અને સુવિધાઓ વધારવા માટે યોગી સરકારની અતૂટ પ્રતિબદ્ધતાને પરિણામે છેલ્લા બે વર્ષમાં પવિત્ર સ્થળની મુલાકાત લેતા ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો […]

સિયાચીન ગ્લેશિયર પર તૈનાત થનારી પ્રથમ મેડિકલ ઓફિસર બની ફાતિમા વસીમ

દિલ્હી  – દેશભરમાં મહિલાઓ દરેક ક્ષેત્ર માં આગળ આવી રહી  હે હવે અનેક પોસ્ટ પરે પણ મહિલાઓનો દબદબો જોવા મળે છે ત્યારે હવે  કેપ્ટન ફાતિમા વસીમે સિયાચીન ગ્લેશિયર પર ઓપરેશનલ પોસ્ટ પર તૈનાત થનારી પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર બનીને ઈતિહાસ રચ્યો છે. સિયાચીન બેટલ સ્કૂલમાં કડક  તાલીમ મેળવ્યા પછી, તેમને 15200 ફૂટની ઉંચાઈ પર સ્થિત ઓપરેશનલ […]

જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે તેની કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દુર કરવાના મામલે મોદી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાત મળી છે. આર્ટીકલ 370 હટાવવાના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે તેની કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી. 5મી ઓગસ્ટ 2019ના રોજ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370ના પ્રભાવને ખત્મ કર્યો હતો, […]

દિલ્હીમાં હજુ પણ કડકડતી શિયાળાની રાહ,જાણો ક્યારે શરૂ થશે કડકડતી ઠંડી

દિલ્હી: ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે પરંતુ દિલ્હીના લોકો હજુ પણ કડકડતી ઠંડીની રાહ જોઈ રહ્યા છે. દિલ્હીમાં હજુ શિયાળો શરૂ થયો નથી. જોકે તાપમાન ધીમે ધીમે ઘટી રહ્યું છે, પરંતુ હજુ સુધી તાપમાન એટલું ઓછું નથી થયું કે કહી શકાય કે દિલ્હીમાં શિયાળો આવી ગયો છે. ભારતીય હવામાન કેન્દ્ર (IMD) અનુસાર, રવિવારે દિલ્હીમાં […]

ફ્રાન્સમાં કવિ તિરુવલ્લુવરની પ્રતિમા સ્થાપિત કરાઇ PM મોદીએ કહ્યું- સાંસ્કૃતિક સંબંધોનો સુંદર પુરાવો છે

દિલ્હી – ભારતનો સાંસ્કૃતિક વારસો હવે વોડેશમાં પણ સચવાઈ  રહ્યો છે જેનું તાજેતરમાં ફ્રાંસ માં ઉદાહરણ જોવા મળ્યું છે , ફ્રાન્સના સેર્ગી શહેરમાં વિતેલા દિવસને  રવિવારે દક્ષિણ ભારતના મહાન સંત તિરુવલ્લુવરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઉત્તર ભારતમાં તુલસીદાસ, સુરદાસ, કબીર અને રસખાનનું સ્થાન એ જ દક્ષિણ ભારતમાં સંત અને પ્રખ્યાત કવિ તિરુવલ્લુવરનું સ્થાન છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code