ફ્રાન્સમાં કવિ તિરુવલ્લુવરની પ્રતિમા સ્થાપિત કરાઇ PM મોદીએ કહ્યું- સાંસ્કૃતિક સંબંધોનો સુંદર પુરાવો છે
દિલ્હી – ભારતનો સાંસ્કૃતિક વારસો હવે વોડેશમાં પણ સચવાઈ રહ્યો છે જેનું તાજેતરમાં ફ્રાંસ માં ઉદાહરણ જોવા મળ્યું છે , ફ્રાન્સના સેર્ગી શહેરમાં વિતેલા દિવસને રવિવારે દક્ષિણ ભારતના મહાન સંત તિરુવલ્લુવરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઉત્તર ભારતમાં તુલસીદાસ, સુરદાસ, કબીર અને રસખાનનું સ્થાન એ જ દક્ષિણ ભારતમાં સંત અને પ્રખ્યાત કવિ તિરુવલ્લુવરનું સ્થાન છે. […]