1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ફ્રાન્સમાં કવિ તિરુવલ્લુવરની પ્રતિમા સ્થાપિત કરાઇ PM મોદીએ કહ્યું- સાંસ્કૃતિક સંબંધોનો સુંદર પુરાવો છે

દિલ્હી – ભારતનો સાંસ્કૃતિક વારસો હવે વોડેશમાં પણ સચવાઈ  રહ્યો છે જેનું તાજેતરમાં ફ્રાંસ માં ઉદાહરણ જોવા મળ્યું છે , ફ્રાન્સના સેર્ગી શહેરમાં વિતેલા દિવસને  રવિવારે દક્ષિણ ભારતના મહાન સંત તિરુવલ્લુવરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઉત્તર ભારતમાં તુલસીદાસ, સુરદાસ, કબીર અને રસખાનનું સ્થાન એ જ દક્ષિણ ભારતમાં સંત અને પ્રખ્યાત કવિ તિરુવલ્લુવરનું સ્થાન છે. […]

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો,કહી આ મોટી વાત

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આ અરજીઓ પર સતત કેટલાય દિવસો સુધી સુનાવણી કરી હતી. હવે કોર્ટે આ અંગે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બેન્ચે ત્રણ ચુકાદાઓ આપ્યા હતા, પરંતુ તમામ ચુકાદા સમાન છે. […]

આજે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની જન્મજયંતિ,  PM મોદી શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં  તેઓને યાદ  કર્યા 

દિલ્હી – આજરોજ ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની જન્મ જયંતી છે  તેમની જન્મજયંતિ પર  પીએમ મોડીએ તેઓને શ્રધ્ધાંજલિ પાઠવીઉ હતી તેઓને યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટો  શેર કર્યો  છે. પીએમ મોદી એ ફહઓટો શેર કરી ને  કેપ્શન પણ લખ્યા છે. પોતાના કેપ્શનમાં પીએમ મોદીએ પ્રણવ મુખર્જીની સૂઝ અને નેતૃત્વને અમૂલ્ય […]

આજથી શરૂ થશે યોગી સરકારનો ‘રોજગાર મેળો’,જાણો ક્યાં થઈ રહ્યો છે કાર્યક્રમ

લખનઉ:ઉત્તર પ્રદેશની યોગી સરકાર મિશન એમ્પ્લોયમેન્ટ દ્વારા રાજ્યના બેરોજગાર યુવાનોને રોજગાર આપવા માટે કામ કરી રહી છે. આ માટે સરકાર દ્વારા આજે 11મી ડિસેમ્બરના રોજ સરકારી ITIમાં રોજગાર દિવસનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં દેશભરમાંથી 54 કંપનીઓ ભાગ લઈ રહી છે. આ કંપનીઓમાં યુવાનોને 6000થી વધુ પોસ્ટ આપવામાં આવશે. આ રોજગાર મેળામાં સમગ્ર રાજ્યના […]

જેવિયર માઈલીએ આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

દિલ્હી: દક્ષિણ અમેરિકન દેશ આર્જેન્ટિનાને તેના નવા રાષ્ટ્રપતિ મળ્યા છે. ઝેવિયર માઈલીએ રવિવારે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. ઇલી એક અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ રાજકીય વિવેચક છે જેમણે તેમના ચૂંટણી ઝુંબેશ દરમિયાન ખર્ચ ઘટાડવાના તેમના ઇરાદા વિશે વાત કરી હતી.બ્યુનસ આયર્સમાં આર્જેન્ટિનાની કોંગ્રેસ સમક્ષ શપથ ગ્રહણ સમારોહની અધ્યક્ષતા જેવિયર મિલીના પુરોગામી આલ્બર્ટો ફર્નાન્ડીઝે કરી હતી. મિલીએ પ્રમુખ […]

રાષ્ટ્રપતિ મુર્મુ આજથી બે દિવસ ઉત્તર પ્રદેશની મુલાકાતે ,અનેક કાર્યક્રમમાં લેશે ભાગ

લખનૌ – દેશના  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજરોજ આટલે કે  સોમવારથી ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે જશે. રાષ્ટ્રપતિ 11 ડિસેમ્બરે વારાણસીમાં મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના 45માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.આ બાદ આજે સાંજે લખનૌમાં ડિવાઈન હાર્ટ ફાઉન્ડેશન (ઈન્ડિયા)ના 27 વર્ષની ઉજવણીમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિની આ મુલાકાતને લઈને ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે આ સંદર્ભે ટ્રાફિક પોલીસે ટ્રાફિક […]

સરકારે અક્ષય કુમાર,શાહરૂખ ખાન અને અજય દેવગણને મોકલી નોટિસ,જાણો શું છે સમગ્ર મામલો

દિલ્હી: કેન્દ્ર સરકારે તિરસ્કારની અરજીના જવાબમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચને માહિતી આપી હતી કે ગુટખા કંપનીઓની જાહેરાતના મામલે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગણને નોટિસ પાઠવવામાં આવી છે. કેન્દ્ર સરકારના વકીલે એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટ પણ આ જ મુદ્દા પર સુનાવણી કરી રહી છે, તેથી આ અરજીને ફગાવી દેવી જોઈએ. […]

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવા પર આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય, સોશિયલ મીડિયા પર પોલીસની ચાંપતી નજર

શ્રીનગર – જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર બંધારણની કલમ 370 નાબૂદ કરાઇ છે ત્યારે આજે આ નિર્ણય પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવવા  જય રહી છે  કોર્ટ 23 અરજીઓ પર પોતાનો ચુકાદો આપશે.આ સાથે જ  બંને પક્ષોની દલીલો બાદ 5 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 16 દિવસની મેરેથોન સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો […]

પીએમ મોદી આવતીકાલે ‘વિકસીત ભારત @2047: યુવાનોનો અવાજ’ લોન્ચ કરશે

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી ડિસેમ્બર, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકસીત ભારત @2047: યુવાનોનો અવાજ’ લોન્ચ કરશે. વડાપ્રધાન મોદી દેશભરના રાજભવન ખાતે આયોજિત વર્કશોપમાં યુનિવર્સિટીઓના કુલપતિઓ, સંસ્થાઓના વડાઓ અને ફેકલ્ટી સભ્યોને પણ સંબોધન કરશે, જે પહેલની શરૂઆતનું પ્રતીક હશે. વડાપ્રધાનનું વિઝન દેશની રાષ્ટ્રીય યોજનાઓ, પ્રાથમિકતાઓ અને ધ્યેયોની રચનામાં દેશના યુવાનોને સક્રિયપણે […]

છત્તીસગઢના સીએમ બન્યા બાદ વિષ્ણુ દેવ સાયનું પહેલું નિવેદન આવ્યું સામે,સૌથી પહેલા કરશે આ કામ

રાઈપુર:છત્તીસગઢના સીએમ બન્યા બાદ વિષ્ણુ દેવ સાયનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ પીએમ મોદીની ગેરંટી પૂરી કરશે અને ચૂંટણી ઢંઢેરામાં આપેલા તમામ વચનો પૂરા કરશે. તેમણે કહ્યું કે હું દરેકના ભરોસા માટે પૂરી ઈમાનદારી સાથે કામ કરીશ અને ‘મોદીની ગેરંટી’ હેઠળ છત્તીસગઢની જનતાને આપેલા વચનો પૂરા કરીશ. તેમણે કહ્યું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code