1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

રાજધાની દિલ્હીની હવામાં શ્વાસ લેવું બન્યું મુશ્કેલ, હાલ પણ એર ક્વોલિટી ખરાબ શ્રેણીમાં 

દિલ્હી – દેશની રાજધાની દિલ્હીમાં સતત પ્રદૂષણનું સ્તર વડતું જય રહ્યું છેવ દિવાળી બાદ પણ તેમ કોઈ ખાસ સુધાર હોવા મળ્યો નથી ત્યારે હાલ પણ દિલ્હી વાસીઓનું હવામાં શ્વાસ લેવું મુશ્કેલ બન્યું છે . કારણ કે હાલ પણ અહી હવાની ગુણવત્તા ખૂબ જ નબળી શ્રેણીમાં છે. આ સહિત દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ ખૂબ જ ખરાબ શ્રેણીમાં […]

રાજ્યસભાના સાંસદ અને તેમના પરિચીતો ઉપર ITના દરોડામાં 200 કરોડની રોકડ મળી

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુ અને તેમના નજીકના સહયોગીઓના ઘરો પર આવકવેરા વિભાગના દરોડામાં 200 કરોડ રૂપિયાની રોકડ મળી હતી. દરોડા દરમિયાન 9 તિજોરીઓ નોટોથી ભરેલી મળી આવી હતી અને નોટો ગણવા માટે મશીનો મંગાવવા પડ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, 200 કરોડ રૂપિયાની ગણતરી થઈ ગઈ છે અને નોટોની ગણતરી હજુ ચાલુ છે. રકમના […]

કેવું છે ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન, રેલવે મંત્રીએ શેર કર્યો વીડિયો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડશે. લાંબી રાહ જોયા બાદ આખરે ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર થઈ ગયું છે. અમદાવાદના સાબરમતીમાં બનેલા આ ભવ્ય રેલવે સ્ટેશનનો વિડિયો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માઇક્રો બ્લોગિંગ સાઇટ X પર શેર કર્યો […]

સતત વૃધ્ધિ કરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસને વધુ મજબૂતી આપવા સંચાલકીય નેતૃત્વમાં ફેરફારની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની જાહેરાત

અમદાવાદ : વૈશ્વિક સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમૂહના અદાણી પોર્ટફોલિયો ઓફ કંપનીએ  આજે કરેલી જાહેરાતમાં અનુસાર અદાણીના ટ્રાન્સમિશન વ્યવસાય અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડના મુખ્ય કારોબારી અધિકારી અને મુખ્ય સંચાલકીય અધિકારી શ્રી કે બિમલ દયાલને અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડિયા લિ.ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. . તેઓ  થર્મલ, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રમાં કંપની હસ્તકના […]

વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિવર્તનશીલ અભિયાન તરીકે ઉભરી આવી – – અત્યાર સુધી 1 કરોડ સહભાગીઓની સંખ્યા પાર કરી

દિલ્હી- પીએમ મોદી દ્વારા ઝારખંડના ખુંટી ખાતેથી 15 નવેમ્બરના રોજ  ઉદ્ઘાટન કરાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા, દેશભરમાં નાગરિકો સાથે જોડાણને પ્રોત્સાહન આપતી એક પરિવર્તનશીલ અભિયાન તરીકે ઉભરી આવી છે.MEITY દ્વારા વિકસિત કસ્ટમાઇઝ્ડ પોર્ટલ પર મેળવેલા ડેટા મુજબ, 7 ડિસેમ્બર, 2023 સુધીમાં, યાત્રા 36,000થી વધુ ગ્રામ પંચાયતો સુધી પહોંચી છે અને 1 કરોડથી વધુ નાગરિકોની ભાગીદારી જોવા મળી છે. આ સાથે જ ભારતનું […]

હોસ્પિટલ અને શિક્ષણ સંસ્થાઓમાં UPI પેમેન્ટની મર્યાદા વધારાઈ, હવે 5 લાખ સુધીની ચુકવણી કરી શકાશે

દિલ્હી – પીએમ મોદીના અથાગ પ્રયત્નથી દેશભરમાં હવે કેશ ને બદલે ઓનલાઈન પેમેન્ટ કફ્રનરાઓની સંખ્યા વધી છે ખાસ કરીને યુપીઆઈ પેમેન્ટ ની બોલબાલા જોવા મળી રહી છે જો કે યુપીઆઈ પેમેન્ટમાં કેટલીક રકમની મર્યાદાઓ હતી ત્યારે હવે આજ રોજ સુકફરબારે આરબીઆઇ દ્વારા આ મર્યાદાઓ હટાવીને પેમેન્ટ ચુકવણી ની મફયદ વધારી દેવામાં આવી છે . પ્રાપ્ત […]

મહુઆ મોઈત્રાની લોકસભાની સદસ્યાતા રદ કરાઈ

નવી દિલ્હીઃ લોકસભામાં નાણા લઈને પશ્ન પૂછવાના કેસમાં ટીએમસી નેતા મહુઆ મોઈત્રાની લોકસભાની સદસ્યતા રદ કરવા અંગેના એથિક્સ કમિટીના રિપોર્ટને લોકસભામાં સ્વીકારવામાં આવ્યો હતો. લોકસભામાં ચર્ચા બાદ સદસ્યતા રદ કરવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. ટીએમસીના નેતા મહુઆ મોઈત્રાની સદસ્યતા રદ થયા બાદ સોનિયા ગાંધી સહિતના વિપક્ષના નેતાઓ એક સાથે સંસદ ભવનની બહાર આવ્યા હતા. […]

તેલંગાણામાં કોંગ્રેસ અને ઓવૈસી વચ્ચે સમાધાનની ચર્ચા, અકબરુદ્દીનને મહત્વની જવાબદારી સોંપાઈ

બેંગ્લુરુઃ તેલંગાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM વચ્ચેનો વિવાદ હવે સમાપ્ત થતો દેખાઈ રહ્યો છે. કોંગ્રેસ સરકારે આવતીકાલે (9 ડિસેમ્બર) તેલંગાણા વિધાનસભાની કાર્યવાહી હાથ ધરવા માટે AIMIM ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે. તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યો આવતીકાલે શપથ લેશે. અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી હૈદરાબાદ લોકસભા બેઠક […]

યુક્રેન માટે અમેરિકા બનશે બીજુ વિયેતનામ: રશિયાની USને ચેતવણી

નવી દિલ્હીઃ યુક્રેન અમેરિકા માટે બીજુ વિયેતનામ બનશે. તેવી રશિયાની ફોરેન ઈન્ટેલિજન્સ સર્વિસ (SVR)ના પ્રમુખ સર્ગેઈ નારીશકિને આ ચેતવણી આપી હતી. સર્ગેઈએ કહ્યું કે, યુક્રેન માટે યુએસ અને પશ્ચિમી સમર્થન આગામી વર્ષો સુધી વોશિંગ્ટનને મુશ્કેલીમાં મૂકશે. ગયા વર્ષની શરૂઆતમાં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું હતું, જે હજુ પણ ચાલુ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા […]

આ વર્ષે નવેમ્બર સુધીમાં બે કરોડ પ્રવાસીઓએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી

દિલ્હી:કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જણાવ્યું કે આ વર્ષે નવેમ્બર સુધી બે કરોડ પ્રવાસીઓએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી, જે રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ પ્રવાસીઓ છે. પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ ઉપલા ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં આ માહિતી આપી હતી.તેમણે કહ્યું કે ભારત સરકારે ઉત્તર-પૂર્વ સહિત દેશના વિવિધ ભાગોમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ઘણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code