1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પન્નુ હત્યા કેસ પર PM મોદીનું પહેલીવાર નિવેદન આવ્યું સામે

દિલ્હી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક ઇન્ટરવ્યુ આપ્યો. આ દરમિયાન પીએમ મોદીએ અમેરિકામાં એક ભારતીયની હત્યાના ષડયંત્રના આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “જો અમને કોઈ માહિતી આપશે તો અમે ચોક્કસપણે તેની તપાસ કરીશું.” વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જો આપણા નાગરિકોમાંથી કોઈએ કંઈ સારું કે ખરાબ કર્યું હોય તો અમે તેની તપાસ કરવા […]

સસ્પેન્શન અંગે વિપક્ષી સાંસદોનું સંસદ પરિસરમાં ગાંધીજીની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન

સંસદ ભવનના મકર દ્વાર પર પણ કર્યો વિરોધ દેખાવો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર સામે કર્યા સુત્રોચ્ચાર જગદીપ ધનખડની મિમિક્રી મામલે રાહુલ ગાંધીએ કંઈ બોલવાનો કર્યો ઈન્કાર નવી દિલ્હીઃ સંસદમાં સુરક્ષા ચૂક મામલે રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષના સાંસદોએ હંગામો મચાવ્યો હતો. દરમિયાન વિપક્ષના 141 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેના પગલે વિપક્ષમાં નારાજગી ફેલાઈ છે. […]

પીએમ મોદીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે કરી વાતચીત,મિમિક્રીના મુદ્દે દુઃખ વ્યક્ત કર્યું

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે ફોન પર વાત કરી અને મિમિક્રીના મુદ્દે દુઃખ વ્યક્ત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે તેઓ પણ છેલ્લા 20 વર્ષથી આ પ્રકારનું અપમાન સહન કરી રહ્યા છે, પરંતુ પોતાની ફરજ નિભાવતા રહ્યા. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષનું વર્તન દુર્ભાગ્યપૂર્ણ છે. વાસ્તવમાં ગઈકાલે સંસદસભ્યો સંસદની બહાર એકઠા થયા હતા […]

વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલના પીએમ નેતન્યાહુ સાથે ફોન પર કરી વાતચીત,આ મુદ્દાઑ પર થઈ ચર્ચા

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમના ઇઝરાયેલના સમકક્ષ બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી અને માનવતાવાદી સહાયતા અને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષના ઉકેલની જરૂરિયાતને વાતચીત અને મુત્સદ્દીગીરી દ્વારા પુનરાવર્તિત કરી. વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર નેતન્યાહૂએ વડા પ્રધાન સાથે ટેલિફોન પર વાત કરી અને તેમને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષમાં તાજેતરના વિકાસ વિશે માહિતી આપી.આ વાતચીત […]

તેલંગાણામાં કોવિડના ચાર કેસ નોંધાયા,સરકારે લોકોને સતર્ક રહેવાની કરી અપીલ

દિલ્હી: દેશમાં કોવિડની નવી લહેર દસ્તક આપી રહી છે. તેલંગાણામાં મંગળવારે કોવિડના ચાર કેસ નોંધાયા હતા. આ પછી રાજ્ય સરકારે લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. તેલંગાણામાં મંગળવારે ચાર કોવિડ કેસ નોંધાયા હતા. રાજ્યના જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ નિયામકએ એક નિવેદનમાં જણાવ્યું હતું.ડાયરેક્ટરે પાડોશી રાજ્યોમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવા […]

ટ્રમ્પને મોટો ઝટકો,યુએસ કોર્ટે તેમને રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કર્યા

દિલ્હી:વ્હાઇટ હાઉસની રેસ માટે પ્રચાર કરી રહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. કોલોરાડો રાજ્યની મુખ્ય અદાલતે મંગળવારે યુએસ કેપિટોલ હિંસા કેસમાં ટ્રમ્પને યુએસ બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કર્યા છે. કોર્ટે રિપબ્લિકન પાર્ટી તરફથી વ્હાઇટ હાઉસ રેસના મુખ્ય દાવેદાર ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ માટેના રાજ્યના પ્રાથમિક મતદાનમાંથી હટાવી દીધા છે. […]

ઘણા દિવસો બાદ દિલ્હીવાસીઓને ઝેરી હવામાંથી મળી રાહત,AQIમાં જબરદસ્ત સુધારો જોવા મળ્યો

દિલ્હી:પવનની અસરને કારણે 20 દિવસ બાદ મંગળવારે પ્રદૂષણમાં સુધારો જોવા મળ્યો હતો. બુધવારે દિલ્હીના AQIમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. લાંબા સમય બાદ દિલ્હીના AQIને 300 કેટેગરીમાં રેટિંગ આપવામાં આવ્યું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, બુધવારે સવારે દિલ્હીમાં AQI 300 નોંધાયો હતો. ઘણા વિસ્તારોમાં તે 220 થી 280 ની વચ્ચે નોંધાયું હતું. AQI […]

WHO એ કોરોના JN.1 ના નવા સબ વેરિયન્ટને ‘વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’માં સામેલ કર્યા,ખતરાને લઈને આપી આ માહિતી

દિલ્હી: કોરોનાના નવા સબ-વેરિયન્ટ JN.1ના સંક્રમણએ ભારતમાં પણ દસ્તક આપી છે. ખાસ કરીને કેરળમાં તેના કેસ વધ્યા બાદ કેન્દ્ર દ્વારા પણ રાજ્યોને એડવાઈઝરી જારી કરવામાં આવી છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોરોનાના આ નવા સબ-વેરિયન્ટને ‘વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ તરીકે વર્ગીકૃત કર્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા તેના ખતરાને લઈને આપવામાં આવેલી નવી […]

કાશી તમિલ સંગમમઃ તમિલનાડુના શ્રદ્ધાળુઓએ શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યાં

નવી દિલ્હીઃ કાશી તમિલ સંગમમનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેના પરિણામે તમિલનાડુથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાશી આવ્યાં છે. દરમિયાન તમિલનાડુથી કાશી આવેલા શ્રદ્ધાળુઓએ વિવિધ મંદિરોમાં દર્શન કર્યાં હતા. ગઈ વર્ષે યોજાયેલા કાશી તમિલ સંગમમમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી. તમિલ પ્રતિનિધિમંડળની બીજી બેચ, જેમાં શિક્ષકો (જેનું નામ પવિત્ર યમુના નદીના નામ […]

ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 6.3% વધવાની ધારણા

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ, IMF એ વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની આર્થિક સ્થિતિસ્થાપકતા અને વૃદ્ધિની પ્રશંસા કરી છે. ફંડે તેના વાર્ષિક આર્ટિકલ IV પરામર્શ અહેવાલમાં જણાવ્યું છે કે ભારત એક સ્ટાર પરફોર્મર તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક વૃદ્ધિમાં 16 ટકાથી વધુ યોગદાન આપવાનો અંદાજ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વિવેકપૂર્ણ મેક્રો ઇકોનોમિક નીતિઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code