1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

તેલંગાણાઃ વેંકટ રેડ્ડીએ લોકસભાના સભ્યપદેથી આપ્યું રાજીનામું,સ્પીકર ઓમ બિરલાએ આપી માહિતી

હૈદરાબાદ:તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્ય કોમતી વેંકટ રેડ્ડીએ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે ગૃહને માહિતી આપી હતી કે તેલંગાણાના ભોંગિર મતવિસ્તારના સાંસદ કોમાટી રેડ્ડી વેંકટા રેડ્ડીએ તેમના લોકસભા સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે મેં 11 ડિસેમ્બરથી તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. રેડ્ડી તાજેતરમાં યોજાયેલી તેલંગાણા વિધાનસભામાં […]

રોહિત-વિરાટ નહીં,વર્ષ 2023માં આ ખેલાડીને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો

વર્ષ 2023માં ક્રિકેટની દુનિયામાં ઘણી મોટી ટૂર્નામેન્ટ રમાઈ હતી. તે જ સમયે, ઘણા યુવા ખેલાડીઓએ ચાહકોના દિલ પર પોતાની છાપ છોડી. વર્ષ 2023 પૂરું થવામાં છે.આ દરમિયાન દર વર્ષની જેમ ગૂગલે આ વર્ષનો ગૂગલ ટ્રેન્ડ એટલે કે 2023માં સૌથી વધુ સર્ચ થયેલી વસ્તુઓની યાદી જાહેર કરી છે. આશ્ચર્યની વાત એ છે કે આ વર્ષે ભારતમાં […]

ભારતના વિકાસની સફરમાં માંગ, ડેમોગ્રાફી, ડેમોક્રેસી, ડિઝાયર અને ડ્રીમ ખૂબ જ ફાયદાકારક સાબિત થશેઃ રાષ્ટ્રપતિજી

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (IIIT), લખનૌના બીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે ભારત પાસે 5 Ds છે – માંગ, ડેમોગ્રાફી, ડેમોક્રેસી, ડિઝાયર અને ડ્રીમ. આ 5D આપણા વિકાસની સફરમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આપણી અર્થવ્યવસ્થા, જે એક દાયકા પહેલા 11મા […]

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો,6 થી વધુ લોકોના મોતના સમાચાર

દિલ્હી –પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આજરોજ  મંગળવારે આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હોવાની માહિતી મળી અહી છે આ હુમલામાં  કરતાં ઓછામાં ઓછા છ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને 16 લોકો  ઘાયલ થયા હોઇવન સમાચાર સામે આવ્યા છે .  જાણકારી અનુસાર આતંકવાદીઓએ દક્ષિણ વઝિરિસ્તાન આદિવાસી જિલ્લાની સરહદે અશાંત ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં દરબન પોલીસ સ્ટેશન […]

કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહની હત્યામાં નવું પાસુ ખૂલ્યું ,શૂટરની પ્રેમિકા હતી હત્યાનું કારણ

જયપુર – રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા બાદ આ કેસ સમગ્ર દેશમાં ચાચાનો વિષે બન્યો છે ત્યારે હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે હત્યા  કેસમાં તેમની કથિત સંડોવણી માટે સોમવારે જયપુર પોલીસે જે ત્રણ વ્યક્તિઓને પકડ્યા છે તેમાં બે શૂટર્સનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે શૂટર્સ નીતિન ફૌજી અને રોહિત […]

જમ્મુ-કાશ્મીરની જનતા વિકાસ ઈચ્છે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટીકલ 370 અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતા બ્લોગમાં લખ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લાં ચાર વર્ષ પાયાની લોકશાહીમાં નવેસરથી વિશ્વાસનું પ્રતીક છે અને વિકાસ, લોકશાહી અને ગૌરવ દ્વારા નિરાશા, નિરાશા અને હતાશાનું સ્થાન લીધું છે. આ મુદ્દે કેટલાક દસકોથી ભાજપાના સભ્યના રૂપથી હું જોડાયેલો છું અને તેમાં જોડાયેલી […]

પટનાને મળી બીજી વંદે ભારત એક્સપ્રેસ,અંહી જાણો સ્ટોપેજથી લઈને ટાઈમિંગ સુધી બધું જ

દિલ્હી: બિહારના લોકો માટે એક મોટી ખુશખબરી છે. હવે રેલ્વે રાજધાની પટનાથી ન્યુ જલપાઈગુડીને નવી ભેટ આપવા જઈ રહી છે. રેલ્વેએ જાહેરાત કરી છે કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવી જલપાઈગુડીથી કિશનગંજ, કટિહાર થઈને રાજધાની પટના સુધી શરૂ થવા જઈ રહી છે, જે 17 ડિસેમ્બરથી શરૂ થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ ટ્રેનનું […]

હવે અધિકારીની પૂર્વ મંજૂરી વિના સરકારી કર્મીઓ ખાનગી સંસ્થાઓ પાસેથી નહીં લઈ શકે પુરસ્કાર -કેન્દ્રનો આદેશ

દિલ્હી – ઘણી વખત ખાનગી સંસ્થાઓ દ્વારા સરકારી કર્મચારીઓને પુરસ્કારની નવાઝવામાં આવતા હોય છે અને કર્મીઓ પણ આ ખાનગી સંસ્થાના પુરસ્કાર સ્વીકારી લે છે જો કે હવે આવું શક્ય બનશે નહાઈ સાકર દ્વારા આ મામલે એક માર્ગ દર્શિકા જારી કરવામાં આવી છે . કેન્દ્રએ ખાનગી સંસ્થાઓ પાસેથી પુરસ્કારો મેળવતા સરકારી કર્મચારીઓ પર નવી માર્ગદર્શિકા બહાર […]

રાજસ્થાનમાં મહિલાને મળી શકે છે સીએમ પદની કમાન,અનિતા ભદેલ રેસમાં આગળ-સૂત્રો

દિલ્હી:મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બાદ હવે ભાજપ આજે રાજસ્થાનમાં મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા જઈ રહી છે. સાંજે 4 વાગ્યાથી જયપુરમાં બીજેપી વિધાયક દળની બેઠક યોજાશે. આ પહેલા વસુંધરા રાજે, બાબા બાલકનાથ સહિત અનેક નામોને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભાજપ કોઈ મહિલાને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવી શકે છે. આ ક્રમમાં અનિતા […]

અયોધ્યા બનશે સંરક્ષણનું સૌથી મોટું કેન્દ્ર , કરોડોનું આ ક્ષેત્રમાં થશે રોકાણ

અયોધ્યા – રામ મંદિરને લઈને કરોડો ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જાન્યુઆરી મહિનામાં પ્રાણપ્રતિષ્ઠા યોજવા જય રહી છે ત્યારે અયોધ્યા રક્ષા ક્ષેત્ર માં પણ મોટું હબ બનવા જય રહ્યું  છે  યુપીનું સૌથી મોટું રોકાણ અયોધ્યા બનશે  જાણકારી મુજબ મોટી બ્રિટિશ કંપની ટ્રફાલ્ગર સ્ક્વેર કેપિટલ અયોધ્યામાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપશે. આ માટે કંપનીએ પાંચ એમઓયુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code