1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અંગોલા અને બોત્સ્વાનાની મુલાકાતે જશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અંગોલા અને બોત્સ્વાનાની મુલાકાતે જશે. આ બે આફ્રિકન દેશોની ભારતીય રાષ્ટ્રપતિની આ પહેલી મુલાકાત હશે. 13મી નવેમ્બર સુધી ચાલનારી આ મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ મુર્મુ તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, તેમની સંબંધિત સંસદોને સંબોધિત કરશે અને ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે. શ્રીમતી મુર્મુ 11 નવેમ્બરે અંગોલાના પચાસમા સ્વતંત્રતા દિવસની […]

દિલ્હી એરપોર્ટ ઉપર સર્જાયેલી ટેકનિકલ સમસ્યાનું નિરાકરણ કરાયુંઃ નાગરિક ઉડ્ડયન મંત્રાલય

નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે ભારતીય હવાઈમથક સત્તામંડળે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ઓટોમેટેડ મેસેજ સ્વિચિંગ સિસ્ટમ સાથેની ટેકનિકલ સમસ્યાનું નિરાકરણ કર્યું છે. આ ખામીને કારણે ફ્લાઇટ પ્લાન સંદેશાઓની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો હતો. સિસ્ટમ હવે કાર્યરત છે. ટેકનિકલ સમસ્યાને કારણે હવાઈમથકે ઘણી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો. મંત્રાલયે […]

ભારત રત્ન લાલ કૃષ્ણ અડવાણીને PM મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ શનિવારે ભાજપના વરિષ્ઠ નેતા અને ભારત રત્ન લાલ કૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું, “લાલ કૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભકામનાઓ. મહાન દ્રષ્ટિ ધરાવતા રાજકારણી, અડવાણીનું જીવન ભારતની પ્રગતિને મજબૂત બનાવવા માટે સમર્પિત રહ્યું છે. તેમણે હંમેશા નિઃસ્વાર્થ ફરજ અને […]

વિશ્વ કલ્યાણ માટે બુદ્ધના પવિત્ર અવશેષો ભૂટાન લઈ જવામાં આવશે

નવી દિલ્હીઃ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ભાઈચારાની ગહન અભિવ્યક્તિમાં, ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને 8 થી 18 નવેમ્બર, 2025 દરમિયાન જાહેર પ્રદર્શન માટે ભારતથી ભૂટાન લઈ જવામાં આવશે. આ પવિત્ર અવશેષો નવી દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે. આ પ્રદર્શન થિમ્પુમાં યોજાતા વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવ (GPPF)નો એક ભાગ છે, જે વિશ્વ શાંતિ અને માનવતાના કલ્યાણ માટે […]

મુસ્લિમ દેશ કઝાકિસ્તાન, ઇઝરાયલની સાથે અબ્રાહમ કરારમાં જોડાશે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે મુસ્લિમ દેશ કઝાકિસ્તાન, ઇઝરાયલની સાથે અબ્રાહમ કરારમાં જોડાશે. ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન અબ્રાહમ કરારમાં જોડાનાર કઝાકિસ્તાન પહેલો દેશ છે. ચાલો જાણીએ કે અબ્રાહમ કરાર અને તે ક્યારે શરૂ થયા. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર આ જાહેરાત કરતા લખ્યું, “મેં ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને કઝાકિસ્તાનના […]

દક્ષિણ આફ્રિકામાં G-20 સમિટનો બહિષ્કાર કરવાની ટ્રમ્પની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે આ વર્ષે દક્ષિણ આફ્રિકામાં યોજાનારી G-20 સમિટમાં કોઈ પણ અમેરિકન સરકારી અધિકારી હાજરી આપશે નહીં. તેમણે યજમાન દેશ પર તેના લઘુમતી શ્વેત ખેડૂતો સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટ્રમ્પે લખ્યું કે દક્ષિણ આફ્રિકામાં G-20 સમિટનું આયોજન “શરમજનક” છે. તેમણે કહ્યું કે ઘણા આફ્રિકનો, […]

કુપવાડાના કેરન સેક્ટરમાં ‘ઓપરેશન પિમ્પલ’માં 2 આતંકવાદીઓ ઠાર મરાયાં

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક ભારતીય સેનાએ ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. ભારતીય સેનાના જવાનોએ ઓપરેશન પિમ્પલમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા. હવે આ વિસ્તારમાં શોધખોળ ચાલી રહી છે. ચિનાર કોર્પ્સના સત્તાવાર ‘X’ હેન્ડલે શનિવારે સવારે 7:10 વાગ્યે ‘ઓપરેશન પિમ્પલ’ વિશે માહિતી પોસ્ટ કરી. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, […]

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બ્રિસ્બેન ગાબા ખાતે અંતિમ T- 20 ક્રિકેટ મેચ રમાશે

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચોની T- 20 ક્રિકેટ શ્રેણીની અંતિમ મેચ આજે બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે પોણા બે વાગ્યે શરૂ થશે.ગુરુવારે ક્વીન્સલેન્ડમાં રમાયેલી ચોથી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવીને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. આજની મેચમાં માત્ર એક વિકેટ સાથે, ભારતીય ઝડપી બોલર જસપ્રીત […]

પાકિસ્તાન-અફઘાન તણાવ વચ્ચે તાલિબાન પાસે 10 લાખથી વધુ હથિયારોનો ભંડાર હોવાનો ખુલાસો

પાકિસ્તાન અને તાલિબાન શાસિત અફગાનિસ્તાન વચ્ચે વધતા તણાવને શમાવવા તુર્કીના ઇસ્તાનબુલ શહેરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં પાકિસ્તાન, તાલિબાન, તુર્કી અને કતરના પ્રતિનિધિઓ હાજર છે. આ દરમિયાન તાલિબાનના હથિયારોની વિગતવાર યાદી જાહેર થતાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. તાલિબાનના સુરક્ષા સૂત્રોના આધારે જાહેર કરાયેલી આ યાદી મુજબ, તાલિબાન પાસે આશરે 10 લાખથી વધુ હળવા […]

સરકારી હોદ્દો અને PCB ના ચેરમેનનું પદ એમ નકવીના બે હોદ્દા મામલે BCCI કરાશે કાર્યવાહી, ICC નિયમોના ઉલ્લંઘનનો દાવો

નવી દિલ્હીઃ એશિયા કપ 2025 પૂરો થયાને હવે લગભગ છ અઠવાડિયા વીતી ગયા છે, છતાંય ભારતીય ક્રિકેટ ટીમને હજુ સુધી ટ્રોફી હાથ લાગી નથી. 28 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાયેલા ફાઈનલ મુકાબલામાં સુર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને પોતાનો 9મો એશિયા કપ ખિતાબ જીત્યો હતો. પરંતુ મેચ બાદ જે પરિસ્થિતિ ઊભી થઈ, તેનાથી આખું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code