1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભારત-ચીન વચ્ચેના સંબંધ સુધારવાનો આ યોગ્ય સમયઃ ચીનના વિદેશ મંત્રી

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ સાથેની મુલાકાત દરમિયાન, ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું કે અમને ખુશી છે કે હવે સરહદો પર સ્થિરતા પુનઃસ્થાપિત થઈ ગઈ છે. તેમણે કહ્યું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધારવાનો આ યોગ્ય સમય છે. આ બંને દેશોના વિકાસને વેગ આપશે. વાસ્તવમાં, વાંગ યી ભારતની મુલાકાતે છે […]

મુંબઈમાં વરસાદને કારણે 12 લોકોના મોત, થાણે-પાલઘરમાં રેડ એલર્ટ! શાળા-કોલેજો બંધ

મુંબઈ અને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં સતત ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. મુંબઈ, થાણે, પાલઘર અને નવી મુંબઈના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે પરિસ્થિતિ ખરાબ છે. IMD એ થાણે અને પાલઘર જિલ્લામાં બે દિવસ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતુ. આ કારણે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી […]

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીઃ NDA ના ઉમેદવાર રાધાકૃષ્ણન બુધવારે ઉમેદવારી ફોર્મ ભરશે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રીય લોકશાહી જોડાણના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન દ્વારા જાહેર જીવનમાં કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરી અને વિપક્ષ સહિત તમામ પક્ષોને તેમને સર્વાનુમતે ચૂંટવા અપીલ કરી હતી. શાસક ગઠબંધનના સાંસદોની બેઠકમાં વડા પ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના અનેક સાથી પક્ષો સહિત ટોચના નેતાઓ દ્વારા રાધાકૃષ્ણનનું […]

યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે મીટીંગ યોજાશે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે રૂબરૂ મુલાકાતનું આયોજન કરશે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું કે, તેમણે ગઈકાલે રાત્રે વ્હાઇટ હાઉસ ખાતે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકી અને અન્ય યુરોપિયન નેતાઓ સાથે બેઠક બાદ રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. ટ્રમ્પે […]

મુંબઈમાં ભારે વરસાદને કારણે હવાઈ સેવાઓને અસર, જનજીવન ખોરવાયું

મુંબઈઃ મુંબઈમાં ભારે વરસાદથી સામાન્ય જનજીવન તેમજ હવાઈ સેવાઓ પર અસર પડી છે. દરમિયાન, દેશની અગ્રણી એરલાઈન ઈન્ડિગોએ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. ઈન્ડિગોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મુંબઈમાં ભારે વરસાદને કારણે એરપોર્ટ તરફ જતા ઘણા રૂટ પર પાણી ભરાઈ ગયું છે અને ટ્રાફિક જામની […]

શુભાંશુ શુક્લાની સિદ્ધિઓ ઉપર ભારતને ગર્વઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવકાશયાત્રી અને વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને મળ્યા હતા. આ મુલાકાત આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) થી સફળ વાપસી બાદ થઈ હતી. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ શુક્લાને તેમની ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના અવકાશ અનુભવ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતની પ્રગતિ અને મહત્વાકાંક્ષી ‘ગગનયાન’ મિશન વિશે ચર્ચા કરી હતી. […]

વર્તમાન પરિસ્થિતિમાં, વૈશ્વિક અર્થતંત્રની સ્થિરતા જાળવી રાખવી જરૂરી: એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે ભારત-ચીન સંબંધોમાં કોઈપણ સકારાત્મક પ્રગતિનો આધાર સરહદ પર શાંતિ અને સ્થિરતા છે. તેમણે ભાર મૂક્યો હતો કે બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયાને આગળ વધારવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જયશંકરે નવી દિલ્હીમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની મુલાકાત દરમિયાન આ વાત […]

ભારતના ભાવિ ઘડવૈયાઓને ‘ચેન્જ મેકર્સ’ બનવા ગૌતમ અદાણીનું આહ્વાન

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અદાણી-IIT પ્લેટિનમ જ્યુબિલી ચેન્જ મેકર્સ ફેલોશિપ શરૂ કરવાની જાહેરાત કરી છે. દેશની તમામ IITs માં આ એક ગ્રાઉન્ડબ્રેકિંગ પહેલ છે, જેનો ઉદ્દેશ્ય દેશના સૌથી મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવા ટોચની ભારતીય પ્રતિભાઓને એકત્રિત કરવાનો છે. સોમવારે IIT ખડગપુરના પ્લેટિનમ જ્યુબિલી સમારોહના પ્રેરક ભાષણમાં ગૌતમ અદાણીએ ભારતની યુવા પેઢીને “બીજી પેઢીના સ્વતંત્રતા […]

NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર થિરુ સીપી રાધાકૃષ્ણનજી પ્રધાનમંત્રીને મળ્યા

નવી દિલ્હીઃ NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર થિરુ સીપી રાધાકૃષ્ણનજી આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. X પર એક પોસ્ટમાં, PM મોદીએ લખ્યું હતું કે, “થિરુ સીપી રાધાકૃષ્ણનજીને મળ્યા. NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા બદલ મારી શુભેચ્છાઓ પાઠવી. તેમની લાંબા વર્ષોની જાહેર સેવા અને વિવિધ ક્ષેત્રોમાં અનુભવ આપણા રાષ્ટ્રને ખૂબ સમૃદ્ધ બનાવશે. તેઓ હંમેશા જે સમર્પણ […]

લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ સુત્રોચ્ચાર કરતા સભ્યોને સરકારી સંપત્તિને નુકશાન ન પહોંચાડવાની ચેતવણી આપી

નવી દિલ્હી: બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સહિત કેટલાક મુદ્દાઓ પર સોમવારે લોકસભામાં વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. હોબાળાને કારણે, કાર્યવાહી શરૂ થયાના લગભગ 15 મિનિટ પછી સ્થગિત કરવામાં આવી અને સ્પીકર ઓમ બિરલાએ સૂત્રોચ્ચાર કરતા સભ્યોને સરકારી સંપત્તિને નુકસાન ન પહોંચાડવાની ચેતવણી આપી હતી. જ્યારે ગૃહની બેઠક શરૂ થઈ, ત્યારે લોકસભા સ્પીકર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code