1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

નહેરુની ભૂલના કારણે પીઓકે બન્યુંઃ અમિત શાહ

નવી દિલ્હીઃ લોકસભામાં જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સંશોધન) વિધેયક 2023 તથા જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન વિધેયક 2023 ઉપર ચર્ચા દરમિયાન ગૃહની અંદર જ અમિત શાહે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમજ કહ્યું હતું કે, નહેરુની ભૂલના કારણે પીઓકે બન્યું છે. પંડિત નહેરુ વડાપ્રધાન પદે હતા ત્યારે બે મોટી ભૂલ કરી હતી, જેના કારણે વર્ષો સુધી કાશ્મીરને […]

વર્ષ 2030 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે – SPGR રિપોર્ટ

દિલ્હી –S&P ગ્લોબલ રેટિંગ્સ એ  ભારતીય અર્થવ્યવસ્થા પર એક રિપોર્ટ જાહેર કર્યો છે આ રિપોર્ટ મંગળવારના રોજ જારી કરાયો હતો જે પ્રમાણે  ભારત 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે. તેવું રેપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે .  S&P ગ્લોબલ રેટિંગ્સ અપેક્ષા રાખે છે કે ભારત, હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, આ […]

CPR તાલીમના રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં 20 લાખથી વધુ લોકો જોડાયાં

નવી દિલ્હીઃ “હૃદયરોગના હુમલાથી પીડાતા દર્દીને તાત્કાલિક સારવાર આપવામાં આવે તે જરૂરી છે, તેથી સીપીઆર માટે જાગૃતિ અને પર્યાપ્ત તાલીમ સર્વોચ્ચ છે.” કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (એનબીઇએમએસ) દ્વારા શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી જનજાગૃતિ કાર્યક્રમ સીપીઆર (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) તાલીમ કાર્યક્રમ લોન્ચ કરતા જણાવ્યું હતું, જેમાં કેન્દ્રીય […]

ગાંધીનગર: ભારત સરકાર, ગુજરાત સરકાર, માઇક્રોન તથા ICICI બેંક વચ્ચે ટ્રસ્ટ એન્‍ડ રિટેન્‍શન એગ્રીમેન્‍ટ

અમદાવાદઃ સેમિકન્‍ડક્ટર સેક્ટરની મોટી અને અગ્રગણ્ય માઇક્રોન કંપનીના સાણંદ સેમિકન્‍ડક્ટર પ્લાન્ટની ગતિવિધિઓને વધુ ઝડપી બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે TRA (ટ્રસ્ટ એન્‍ડ રિટેન્‍શન એગ્રીમેન્‍ટ) કરવામાં આવ્યા હતા. આ એગ્રીમેન્ટ અંતર્ગત માઇક્રોનને પ્લાન્ટ કાર્યરત કરવા જરૂરી સહયોગ તેમજ નાણાં સહાય અને કેન્દ્ર-રાજ્ય સરકાર સાથેના વિભાગોની પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરવામાં ગુજરાત સરકારનો સાયન્સ એન્‍ડ ટેકનોલોજી વિભાગ, […]

સરકાર સબસિડી અને રોજગાર કાર્યક્રમો પર રૂ.1.29 લાખ કરોડ ખર્ચ કરશે,સંસદ પાસે માંગી મંજૂરી

દિલ્હી: ભારત સરકારે બુધવારે સંસદ પાસે વર્તમાન નાણાકીય વર્ષ માટે વધારાના રૂ. 1.29 લાખ કરોડ ખર્ચવા માટે પરવાનગી માંગી છે. આ રકમનો ઉપયોગ ખેડૂતોને વધુ સબસિડી આપવા અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર સર્જન કાર્યક્રમો ચલાવવા માટે કરવામાં આવશે.   અહેવાલમાં જણાવાયું છે કે 31 માર્ચે પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષ માટે ચોખ્ખો વધારાનો ખર્ચ રૂ. 583.78 અબજ […]

પાર્ટ ટાઈમ નોકરીના નામ પર ફ્રોડ કરતી 100 જેટલી વેબસાઇટ ને સરકારે કરી બ્લોક

દિલ્હી – દેશભરમાં નોકરી આપવાની લાલચમાં અનેક લોકો છેતરપિંડી નો ભોગ બની રહ્યા છે ત્યારે આ પ્રકારની વેબ સાઇટ કે જે પાર્ટ ટાઈમ નોકરીના નામે લોકો સાથે ફ્રોડ કરે છે તેના સામે સરકાર એક્શન મોડમાં આવી છે . પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્રએ સંગઠિત રોકાણ અથવા કાર્ય-આધારિત આર્થિક છેતરપિંડી અને અપરાધની આવકને ભારતમાંથી બહાર કાઢવામાં સામેલ […]

બેન્કોની આ કામગીરી પર CBI આવ્યું એક્શનમાં,જાણો સમગ્ર માહિતી

દિલ્હી: સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (CBI)એ આ વર્ષે નવેમ્બર મહિનામાં UCO બેન્કમાં 820 કરોડ રૂપિયાના શંકાસ્પદ IMPS લેવડદેવડ મામલે FIR દાખલ કરી છે અને અનેક શહેરોમાં 13 સ્થળોએ દરોડા પાડયા છે. તેમણે જણાવ્યું છે કે સર્ચ ઓપરેશન સોમવારે મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું અને તેમાં કોલકાતા અને મેંગ્લોર પણ સામેલ હતા. યુકો બેંકની ફરિયાદ પર […]

કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યા કેસમાં રાજસ્થાન સરકારે કરી SITની રચના

જયપુર – વિતેલા દિવસને મંગળવારના રોજ રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની પોતાના જ ઘરમાં ગોરો મારીને હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ રાજપૂત સેનાના સમર્થકો દ્વારા હત્યારાઓને પકડવા માટે આંદોલન શરૂ કર્યું અને બને તેટલી વહલી ટેક હત્યારાઓને પકડવાં જણાવ્યું  ત્યાર બાદ આજરો બુધવારે રાજસ્થાનના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ઉમેશ મિશ્રાએ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી […]

પાકિસ્તાની આર્મી ઓફિસરનો મજાક કે પાગલપન? પીએમ મોદી વિશે કહી મોટી વાત

દિલ્હી:પાકિસ્તાન અને તેની આર્મી હવે પાગલ અથવા ગાંડા થઈ ગયા હોય તેવું લાગે છે. આ વાત જાણીને તમને પણ શોક લાગશે કે પાકિસ્તાનના આર્મી ઓફિસર એવું બોલી રહ્યા છે કે તેઓ ભારતના પીએમ મોદીને કેદ કરશે. જો કે આ વાત એકદમ હાસ્યસ્પદ છે અને તેમાં કોઈ શંકા પણ નથી. પાકિસ્તાનની હાલતથી અત્યારે વિશ્વના તમામ દેશો […]

વિધાનસભા ચૂંટણીમાં જીતેલા ભાજપના સાંસદ નરેન્દ્ર સિંહ તોમર સહિત 10 સાંસદો એ આપ્યું રાજીનામું

દિલ્હી –ચાર રાજ્યોમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવનારા તમામ ભાજપના સાંસદોએ રાજીનામું આપી દીધું છે. પાર્ટીએ આ સાંસદો અને મંત્રીઓને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપી હતી. ભાજપે કુલ 21 સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા. જાણકારી અનુસાર ભાજપે વિધાનસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશમાંથી સાત સાંસદોને ટિકિટ આપી હતી, જેમાંથી પાંચ સાંસદો પોતાની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code