1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

કોલકાતામાં દર લાખની વસ્તી દીઠ કોગ્નિઝેબલ ગુનાઓની સંખ્યા ઘટી

દિલ્હી – ભારતના અનેક શહેરો સુરક્ષિત સાહેરોની યાદીમાં આવે છે જો કે દિલ્હી અને મુંબઇને પછાડીને 3 વર્ષમાં સતત ત્રીજી વખાણ વેસ્ટ બેનગીલનઉઈ શહેર કોલકલ સૌથી સુરક્ષિત શહેર સાબિત થયું છે . આ બાબત  નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રેપોરમાં રજૂ કરવામાં આવી છે .  આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોલકાતા સતત ત્રીજા વર્ષે ભારતમાં […]

ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ફરી આપી ધમકી , વીડિયો જાહેર કર્યો અને સંસદ પર હુમલો કરવાની ચીમકી ઉચ્ચારી

દિલ્હી – ખલિસ્ટની આતંકી પન્નું અવાર નવાર ભારતને ધમકી આપતો જોવા મળે છે આ પેહલા પણ અનેક ધમકી વિડિયો શેર કરીને તેને આપી છે ત્યારે ફરી એક વખત તેને ભારત ને ધમકી અપી હોવાનો વિડિયો સામે આવ્યો છે . પ્રાપ્ત માહિતી મુજબ ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુએ ભારત પર હુમલો કરવાની ધમકી આપતો વધુ એક […]

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ ભક્તોને 22 જાન્યુઆરી પછી જ અયોધ્યા આવવાની કરી અપીલ

દિલ્હી: રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનું સપનું જોતા ભક્તોએ વધુ રાહ જોવી પડશે. પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ ભક્તોને 22 જાન્યુઆરી પછી જ અયોધ્યા આવવાની અપીલ કરી છે. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે લોકોએ […]

બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ, પીએમ મોદી એ પાઠવી શ્રદ્ધાંજલિ

દિલ્હી – ભારતનું બંધારણ લખનાર ડૉ. ભીમરાવ આંબેડકરની આજ રોજ 6 ડિસેમ્બરના  દિવસે પુણ્યતિથિ છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. બાબા સાહેબનું નિધન 6 ડિસેમ્બર 1956ના રોજ થયું હતું. ઉલ્લેખનીય છે કે  બાબાસાહેબ એક મહાન અર્થશાસ્ત્રી, ન્યાયશાસ્ત્રી, રાજકારણી તેમજ સમાજ સુધારક હતા. તેમણે જીવનભર દલિત જાતિના કલ્યાણ અને […]

PM નેતન્યાહુની જાહેરાત:’ઈઝરાયેલી સેના યુદ્ધ પછી પણ ગાઝામાં સુરક્ષા નિયંત્રણ જાળવી રાખશે’

દિલ્હી : હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે મંગળવારે એ વિચારને નકારી કાઢ્યો હતો કે યુદ્ધ પછી ગાઝા પટ્ટીમાં સુરક્ષાની જવાબદારી આંતરરાષ્ટ્રીય દળને આપવામાં આવે. ઇઝરાયેલના પીએમએ કહ્યું કે ઇઝરાયેલની સેનાને યુદ્ધ બાદ ગાઝામાં સુરક્ષા નિયંત્રણ જાળવી રાખવાનો અધિકાર છે. સીએનએન અનુસાર, આ પહેલીવાર નથી જ્યારે […]

રાજપૂત નેતા સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા બાદ આજે જયપુર બંધનું એલાન , સમર્થકો એ  યોગ્ય પગલાં ન  આપી લેવાઈ તો રાજ્યવ્યાપી બંધની ચીમકી 

  જયપુર – વિતેલા દિવસને મંગળવારના રોજ રાજપૂત કરણી  સેનાના નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ત્યારે આજ રો જયપુર બંધનું એલાન કરવામાં આવ્યું છે અગ્રણી રાજપૂત નેતા સુખદેવ સિંહ ગોગામેડીનું તેમના ઘરમાં જ  ગોળીબારમાં મોત થયા બાદ તેમના સમર્થકોએ આજે ​​’જયપુર બંધ’નું એલાન આપ્યું છે.  આ સહિત ગોગામેડીના સમર્થકોએ જો પગલાં લેવામાં નહીં […]

દિલ્હીની હવા એક અઠવાડિયા પછી ખરાબ શ્રેણીમાં,લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી

દિલ્હી: હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી બે દિવસમાં દિલ્હી-એનસીઆરમાં હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં જઈ શકે છે. મંગળવારે 12 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા હળવા પવન અને તેજસ્વી સૂર્યપ્રકાશ સાથે હવામાં સુધારો થયો હતો.સોમવારની સરખામણીએ મંગળવારે પ્રદૂષણનું સ્તર 13 પોઈન્ટ ઘટીને 297 ઈન્ડેક્સ થઈ ગયું છે, જે ખરાબ શ્રેણી છે. એક સપ્તાહ બાદ દિલ્હીનો […]

ભારતમાં 35 વર્ષથી ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલા એકથી જેલના સળિયા પાછળ ધકેલાઈ

લખનૌઃ બાંગ્લાદેશની એક મહિલા બરેલીના દેવર્નિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉદયપુર ગામમાં 35 વર્ષથી પોતાની ઓળખ છુપાવીને રહેતી હતી. જો કે, મહિલાએ પાસપોર્ટ માટે અરજી કરતા તેની હકીકત સામે આવી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને મહિલાની અટકાયત કરી હતી. તેમજ કોર્ટમાં રજુ કરી હતી. અદાલતે મહિલાને જેલમાં મોકલી આપવા આદેશ કર્યો હતો. ધરપકડ કરાયેલ મહિલા […]

દેશમાં સૌથી સુરક્ષિત શહેર બન્યું કોલકાતા, પૂણે અને હૈદરાબાદ બીજા તથા ત્રીજા નંબર ઉપર

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ જાહેર કર્યો રિપોર્ટ સતત ત્રણ વર્ષથી કોલકાતા પ્રથમ નંબર ઉપર કોલકાતામાં મહિલા વિરોધી અત્યારચારના બનાવો વધ્યાં નવી દિલ્હીઃ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર કોલકાતા ભારતનું સૌથી સુરક્ષિત શહેર છે. આ સાથે, કોલકત્તાને સતત ત્રીજા વર્ષે સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પ્રતિ લાખ વસ્તીમાં […]

રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પેહલા પીએમ મોદીની અયોધ્યાની મુલાકાત શક્ય ,એરપોર્ટનું કરી શકે છે ઉદ્ઘાટન 

અયોધ્યા – અયોધ્યામાં બની રહેલું રામ મંદિર દેશના કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા જાન્યુઆરીમાં યોજાનાર છે જેને લઈને મંદિરના ટ્રસ્ટ દ્વારા અનેક તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે જો કે પ્રાણ પ્રતિષ્ઠામાં પીએમ મોડી પણ હાજર રહવાના છે પરંતુ આ પેહલા પણ પીએમ  મોદી આયોધ્યાની મુલાકાત લે તેવી શક્યતાઓ દરશાઈ રહી છે . […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code