1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

હવે લૅપટોપ અને પીસી પર પણ ચાલશે એન્ડ્રોઈડ, રજૂ કરાયો નવો ઓપરેટિંગ સિસ્ટમ પ્રોજેક્ટ

નવી દિલ્હીઃ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમના ફેન્સ માટે ખુશખબર છે. ગૂગલે જાહેરાત કરી છે કે તે એન્ડ્રોઈડ પર ચાલતું પીસી તૈયાર કરી રહ્યું છે. આનો અર્થ એ કે મોબાઈલનો અનુભવ હવે સીધો તમારા લૅપટોપ અને ડેસ્કટોપ પર મળશે. ગૂગલમાં પ્લેટફોર્મ અને ડિવાઇસના પ્રમુખ રિક ઓસ્ટરલોહે Qualcommના CEO ક્રિસ્ટિયાનો અમોન સાથે ચર્ચા દરમિયાન આ પ્રોજેક્ટ અંગે જાણકારી […]

દિલ્હીમાં વાહનોની સંખ્યા ઘટી, મેટ્રોમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વાહનોની સંખ્યા અને લોકોના ટ્રાન્સપોર્ટ પેટર્નમાં નોંધપાત્ર બદલાવ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સરકારે જાહેર કરેલા સતત વિકાસ લક્ષ્યોની સ્થિતિ પર દિલ્હી સ્ટેટ ફ્રેમવર્ક ઈન્ડિકેટર રિપોર્ટ અનુસાર, વર્ષ 2015-16માં દરેક 1,000 લોકો પર 530 વાહનો નોંધાયા હતા, જે 2023-24માં ઘટીને 373 પર પહોંચી ગયા છે. રાજ્યના ડીટીસી અને ક્લસ્ટર બસ […]

10 વર્ષમાં દેશમાં દૂધનું ઉત્પાદન 63 ટકા વધ્યું, ભારત વૈશ્વિક સ્તરે પ્રથમ સ્થાન પર

નવી દિલ્હી : દેશમાં દૂધનું ઉત્પાદન છેલ્લા દસ વર્ષમાં નોંધપાત્ર રીતે વધ્યું છે. વર્ષ 2013-14માં 146 મિલિયન ટન રહેલું દૂધનું ઉત્પાદન હવે 63 ટકા વધીને 239 મિલિયન ટનથી વધુ થઈ ગયું છે. આ વૃદ્ધિ સાથે ભારત વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને વિશ્વના કુલ પુરવઠામાં લગભગ એક ચોથો હિસ્સો આપે છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન […]

સુરક્ષા પડકારો સામે વાસ્તવિક સમયની તૈયારી જરૂરી : રાજનાથ સિંહ

નવી દિલ્હી : સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આંતરિક તેમજ બાહ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે દળોને વાસ્તવિક સમયની તૈયારી રાખવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં આજે નવી દિલ્હીમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે સુરક્ષા દળોએ બહુપરીમાણીય જોખમો માટે હંમેશા સજ્જ રહેવું જોઈએ. રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું કે આજના સમયમાં પડકારો વધુ […]

દુનિયામાં આ સ્થળ ઉપર પડે છે સૌથી વધારે વીજળી, રાત્રે 160થી વધારે વખત થાય છે વીજળીના કડાકા

પ્રકૃતિની અનોખી શક્તિ અને રહસ્યો આપણને ત્યારે સમજાય છે જ્યારે તે અજાયબીભર્યો નજારો આપણા સામે આવે છે.. આવા જ એક અદ્ભુત દૃશ્યનું સ્થાન છે વેનિઝ્યુએલાના છે. જેને દુનિયા “લાઇટનિંગ કેપિટલ ઓફ ધ વર્લ્ડ” તરીકે ઓળખે છે. કેટાટુંબો લાઇટનિંગ વેનિઝ્યુએલાના ઝુલિયા રાજ્યમાં આવેલું છે. અહીં કેટાટુંબો નદીનું સંમેલન મારાકાઈબો સરોવર સાથે થાય છે. આ વિસ્તારની ભૌગોલિક […]

ઈરાનમાં જાસૂસીના આરોપસરમાં એક વ્યક્તિને ફાંસી, ઈઝરાઇલ સાથેના સંઘર્ષ બાદ ફાંસીઓમાં વધારો

તેહરાનઃ ઈરાનના તહેરાનમાં, ઈઝરાઇલ માટે જાસૂસી કરવાનો આરોપ લાગતાં એક વ્યક્તિને ફાંસી આપવામાં આવી છે. આ વ્યક્તિની ઓળખ બેહમન ચૂબિયાસલ તરીકે થઈ છે. ઈરાનમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી વધુ ફાંસીઓ આપવામાં આવી રહી છે. ચૂબિયાસલ સંવેદનશીલ પ્રોજેક્ટ પર કામ કરતો હતો અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોના આયાત માર્ગ વિશે માહિતી ઈઝરાઇલની જાસૂસી એજન્સી મોસાદને આપતો હતો. આ […]

અભિનેતા રાઘવ જુયાલએ ભારત-પાકિસ્તાન મેચ નિહાળવાનો અનુભવ શેર કર્યો

એશિયા કપ 2025ના ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ખિતાબ જીત્યો, અને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. દરેક લોકોએ વિવિધ રીતે ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા અને જીતનો આનંદ માણ્યો હતો. અભિનેતા રાઘવ જુયાલએ આ જીતને દુબઇમાં લાઈવ જોઈ હતી અને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ફાઈનલ જીત્યા પછી રાઘવએ કહ્યું, “આજ ખુબ જ આનંદ થયો. હું […]

અદાણી વિદ્યામંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા

ગાંધીનગરઃ અમદાવાદમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી વિદ્યામંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે રાજ્યપાલએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, જે બાળકો નાની ઉંમરથી જ પરિશ્રમને પ્રાધાન્ય આપે છે એ જરૂરથી પોતાના જીવનકાળમાં સફળ થાય છે. એવા અનેક મહાપુરુષોના ઉદાહરણો છે જેઓને આજે દેશ જ નહીં પણ સમગ્ર […]

પ્રતિબંધોની વચ્ચે ઈરાને જર્મની, ફ્રાન્સ અને બ્રિટનમાંથી રાજદૂતોને પરત બોલાવ્યા

તેહરાન : ઈરાને જર્મની, ફ્રાન્સ અને બ્રિટનમાંથી પોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 15 સભ્યોની બેઠકમાં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો પુનઃસ્થાપિત કરવા માટેના પ્રસ્તાવને રશિયા અને ચીન અટકાવવામાં નિષ્ફળ રહ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂતે પશ્ચિમી દેશો પર રાજદ્વારી પ્રક્રિયાને નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ […]

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ બિહાર માટે 7 નવી ટ્રેનોને લીલી ઝંડી આપી

પટણા : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આજે બિહાર માટે ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ સહિત કુલ સાત નવી ટ્રેનોને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો મુઝફ્ફરપુરથી ચારલાપલ્લી, દરભંગાથી મદાર જંકશન અને છાપરાથી આનંદ વિહાર ટર્મિનલને જોડશે. આ કાર્યક્રમમાં રેલવે મંત્રી નવી દિલ્હીની વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા, જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code