1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

બિહાર ચૂંટણીઃ બીજા તબક્કામાં 122 બેઠકો ઉપર 67ટકાથી વધુ મતદાન, 14મીએ મતગણતરી

પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આજે 122 બેઠકો ઉપર બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. સમગ્ર બિહારમાં આજે બીજા તબક્કાની મતદાનની પ્રક્રિયા એકદંરે શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. સાંજે પાંચ વાગ્યા સુધીમાં લગભગ 76 ટકાથી વધારે જંગી મતદાન થયું હતું. બિહારમાં પ્રથમ તબક્કામાં 66 ટકા તથા બીજા તબક્કામાં 67 કરતા વધારે મતદાન થતા રાજકીય પંડિતો પણ મુઝવણમાં મુકાયાં છે […]

દિલ્હી બ્લાસ્ટના આરોપીઓને બક્ષવામાં નહીં આવેઃ અમિત શાહ

નવી દિલ્હી: લાલકિલ્લા નજીક થયેલા વિસ્ફોટ પછી રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે (મંગળવાર) બે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકનું અધ્યક્ષસ્થાન કરીને ઘટનાની વિગતવાર ચર્ચા કરી હતી. સવારે પ્રથમ બેઠક અને બપોરે બીજી બેઠકમાં તેમણે તપાસની પ્રગતિ અંગે માહિતી મેળવી અને દોષીઓને કાયદાના કટઘરામાં લાવવાના સ્પષ્ટ […]

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 : જ્ઞાન, કળા અને સંસ્કૃતિના મહાકુંભનો ગુરુવારથી પ્રારંભ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 13 થી 23 નવેમ્બર 2025 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025’ યોજાશે અમદાવાદ, 11 નવેમ્બર 2025: Ahmedabad International Book Festival 2025 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન […]

દિલ્હી બ્લાસ્ટ કેસના માસ્ટર માઈન્ડ મનાતા ડૉ. ઉમર નબી ચહેરો આવ્યો સામે

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ કોઈ સામાન્ય અકસ્માત નહોતો, પરંતુ એક આત્મઘાતી હુમલો હતો અને તેનો માસ્ટરમાઈન્ડ એક ડૉક્ટર હતો. પોલીસે આરોપી ડૉ. ઉમર નબીની તસ્વીર જાહેર કરી હોવાનું જાણવા મળે છે. દિલ્હી પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે, […]

દિલ્હી વિસ્ફોટ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક યોજાઈ

નવી દિલ્હી : દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. ઘટનાના બીજા જ દિવસે ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જે આશરે ડેઢ કલાક સુધી બંધ બારણે યોજાઈ હતી. દરમિયાન CRPFના IG રાજેશ અગ્રવાલે લાલ કિલ્લા વિસ્ફોટ સ્થળે પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને યોજાયેલી […]

દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને છોડવામાં નહીં આવેઃ PM મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ભૂટાનના દ્વિદિવસીય પ્રવાસ પર ગયેલા મોદીએ જણાવ્યું કે, “આ હુમલો એક પૂર્વયોજિત કાવતરુ છે અને જે લોકો તેના માટે જવાબદાર છે, તેમને કોઈ પણ રીતે છોડવામાં નહીં આવે.” મોદીએ વધુમાં જણાવ્યું કે તેઓ રાતભર તપાસ એજન્સીઓ સાથે સતત સંપર્કમાં રહ્યા […]

આતંકવાદીઓ ‘ઓપરેશન સિંદૂર’નો બદલો લેવા માંગે છેઃ કેન્દ્રીય મંત્રી માંઝી

ગયા : રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા ભયાનક કાર વિસ્ફોટ બાદ રાજકીય પ્રતિક્રિયાઓનો સિલસિલો ચાલુ છે. દરમિયાન કેન્દ્રિય મંત્રી જીતન રામ માંઝીએ આ હુમલા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “આ હુમલો એક મોટા કાવતરાનો ભાગ છે અને આતંકવાદીઓ ‘ઓપરેશન સિંદૂર’નો બદલો લેવા માંગે છે.” ગયા ખાતે પત્રકારો સાથે વાતચીત દરમિયાન માંઝીએ […]

દિલ્હી બ્લાસ્ટઃ એમોનિયમ નાઈટ્રેડ, ઈંધણ ઓઈલ અને ડિટોનેટરનો ઉપયોગ થયાનું ખુલ્યું

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આ વિસ્ફોટ IED બોમ્બનો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વિસ્ફોટમાં એમોનિયમ નાઈટ્રેટ, ઇંધણ તેલ અને ડિટોનેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે હજી સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે […]

દિલ્હી બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ખુલાસો : વિસ્ફોટ પહેલા કાર 3 કલાક મસ્જિદ પાસે ઉભી હતી

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં થયેલા ભયાનક કાર બ્લાસ્ટની તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી માહિતી હાથ લાગી છે. ઘટનાસ્થળ નજીકના CCTV ફૂટેજ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, જે હ્યુન્ડાઈ i20 કારમાં વિસ્ફોટ થયો હતો, તે કાર ઘટનાના પહેલા એક મસ્જિદ પાસેની પાર્કિંગમાં ત્રણ કલાકથી વધુ સમય સુધી ઉભી હતી. પોલીસ મુજબ, કારએ 10 નવેમ્બરના બપોરે […]

IPL 2026 માટે ખેલાડીઓની હરાજી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં અબુ ધાબીમાં યોજાવવાની શકયતા

નવી દિલ્હીઃ 2026 ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL માટે ખેલાડીઓની હરાજી 15થી 16 ડિસેમ્બર વચ્ચે અબુ ધાબીમાં યોજાઈ શકે છે. છેલ્લી બે IPL હરાજી વિદેશમાં જેદ્દાહ, સાઉદી અરેબિયા અને દુબઈ, સંયુક્ત આરબ અમીરાતમાં યોજાઈ હતી, પરંતુ આ વખતે, UAEની રાજધાની અબુ ધાબી 10 ફ્રેન્ચાઇઝીઓનું આયોજન થઈ શકે છે. અગાઉ, ભારતમાં હરાજી યોજવા અંગે ચર્ચા થઈ હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code