સંસદના શિયાળુસત્રને લઈને 30 નવેમ્બરે સર્વદળીય બેઠક યોજાશે
દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રને યોગ્ય ચલાવવા અને સતત થઈ રહેલા હંગામાને થાળે પાડવા કેન્દ્રે પ્રતિપક્ષોને સાથે લેવા પ્રયાસો શરૂ કર્યા છે. સૂત્રો અનુસાર સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ 30 નવેમ્બરના રોજ સર્વદલીય બેઠક બોલાવી છે. સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. શિયાળુ સત્રમાં સરકાર કુલ 10 નવા વિધાયકો (બિલ) રજૂ કરવાની […]


