1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભારત પાસે પરમાણુ શસ્ત્રોની સંખ્યા વધી 180 ઉપર પહોંચી, પરમાણુ શસ્ત્રો વહન કરતી મિસાઈલોની સંખ્યામાં વધારો

નવી દિલ્હીઃ વારંવાર પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાની ધમકી આપતા પાકિસ્તાનને એ જાણીને મોટો ઝટકો લાગશે કે ભારતે પોતાના પરમાણુ શસ્ત્રોનો ભંડાર વધાર્યો છે. આ વર્ષે ભારતના પરમાણુ શસ્ત્રોની સંખ્યા 180 પર પહોંચી ગઈ છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) ના નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત પરમાણુ શસ્ત્રોની બાબતમાં પાકિસ્તાન કરતાં આગળ છે, […]

આતંકવાદ મુદ્દે સમર્થન બદલ નરેન્દ્ર મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિનો આભાર માન્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે સંયુક્ત રીતે મીડિયાને સંબોધિત કર્યું. પીએમ મોદીએ સરહદ પાર આતંકવાદ સામે ભારતની લડાઈમાં સાયપ્રસના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. આ સાથે, બન્ને નેતાઓએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. પીએમ મોદીએ કહ્યું કે હું રાષ્ટ્રપતિનો ભવ્ય સ્વાગત અને આતિથ્ય માટે હૃદયપૂર્વક આભાર […]

કોસ્ટ ગાર્ડ માટે સ્વદેશી રીતે ડિઝાઈન કરાયેલ જહાજ ‘અચલ’ લોન્ચ કરાયું

મુંબઈઃ ભારતીય કોસ્ટ ગાર્ડ માટે 60 ટકા સ્વદેશી સામગ્રીથી બનેલ જહાજ ‘અચલ’ સોમવારે ગોવા શિપયાર્ડ લિમિટેડ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ કિનારાના કોસ્ટ ગાર્ડ કમાન્ડર અનિલ કુમાર હરબોલાના પત્ની કવિતા હરબોલાએ ‘અથર્વવેદ’ ના મંત્ર સાથે જહાજનું નામકરણ કર્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડે આત્મનિર્ભર ભારત તરફ વધુ એક પગલું ભરીને આ સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે. લોન્ચિંગ […]

ભારત આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનવા તરફ આગળ વધી રહ્યું છે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાહત કમિશનરો અને આપત્તિ પ્રતિભાવ દળોના વાર્ષિક પરિષદને મુખ્ય અતિથિ તરીકે સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે, બે વર્ષથી અમે […]

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ :‘મેક ઈન ઇન્ડિયા’ લોખંડનો પુલ લોન્ચ કરવામાં આવ્યો

અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સતત પ્રગતિના ભાગ રૂપે, ગુજરાતના ભરૂચ નજીક DFCC ટ્રેક પર 100 મીટર લાંબો સ્ટીલ બ્રિજ પૂર્ણ થયો. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં બાંધવામાં આવનાર આઠમો સ્ટીલ બ્રિજ છે અને સમગ્ર કોરિડોર માટે 17 સ્ટીલ બ્રિજ અને 28 સ્ટીલ બ્રિજ છે. લગભગ 1400 મેટ્રિક ટન વજનવાળો આ પુલ 14.6 મીટર ઊંચો અને […]

ઈઝરાયલ-ઈરાન યુદ્ધઃ અનેક વિદ્યાર્થીઓ ઈરાનમાં ફસાયા, મદદ માટે મોદી સરકારને કરી અપીલ

નવી દિલ્હીઃ ઈરાનમાં વધી રહેલા ઈઝરાયલી હવાઈ હુમલાઓ વચ્ચે મોટી સંખ્યામાં ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે પોતાના એપાર્ટમેન્ટના ભોંયરામાં છુપાઈ ગયા છે. ગોળીબારના અવાજો, બોમ્બ વિસ્ફોટોના પડઘા અને ધીમી ઈન્ટરનેટ ગતિ વચ્ચે વિદ્યાર્થીઓ ભયના માહોલ વચ્ચે સમય પસાર કરી રહ્યાં છે. આ ભયાનક પરિસ્થિતિમાં, ભારતીય વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકારને મદદ માટે અપીલ કરી છે. […]

અમદાવાદઃ AACA એજીએમ અને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો

ગાંધીનગરઃ અમદાવાદ એડવર્ટાઇઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન (AACA) દ્વારા વાર્ષિક સામાન્ય સભા (AGM) અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ રવિવારના રોજ આયોજિત થયો હતો. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને AACA એન્થમથી થઈ હતી. ત્યારબાદ તાજેતરમાં અમદાવાદમાં થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં પ્રભાવિત તમામ લોકો માટે સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં AACA ના વિવિધ આયોજનોનો અહેવાલ રજૂ થયો. અત્રે […]

નરેન્દ્ર મોદીને સાયપ્રસનો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરાયો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાયપ્રસનો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યો છે. સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે તેમને ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III’ થી સન્માનિત કર્યા, જે દેશનો સર્વોચ્ચ સન્માન છે. આ સન્માન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને વૈશ્વિક નેતૃત્વમાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યું છે. સાયપ્રસ દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ નાગરિક […]

અદાણી ફાઉ. દ્વારા અત્યાધુનિક પશુ આરોગ્ય વાનનું અર્પણ

મુન્દ્રા : અદાણી ફાઉન્ડેશન દ્વારા સુવિધા ગૌ સેવા કેન્દ્રને અત્યાધુનિક પશુ આરોગ્ય વાનનું અર્પણ કરવામાં આવ્યું, જે અબોલ જીવોની તાત્કાલિક સારવાર માટે મહત્વનું પગલું છે. આ કેન્દ્ર રતનભાઈ ગઢવીના નેતૃત્વ હેઠળ મુંદ્રા ખાતે છેલ્લા 7-8 વર્ષથી કાર્યરત છે, જ્યાં અકસ્માતમાં ઘાયલ અથવા બીમારીથી ત્યજાયેલા પશુઓની દિલથી સેવા અને સારવાર કરવામાં આવે છે. રતનભાઈ અને તેમની […]

ઈરાન ટ્રમ્પને નંબર વન દુશ્મન માને છે અને તેમને મારવા માંગે છેઃ ઈઝરાયલી PM નેતન્યાહૂ

ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ દાવો કર્યો છે કે ઈરાની સરકાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મારવા માંગતી હતી. નેતન્યાહૂએ કહ્યું કે, ઈરાની સરકાર ડોનાલ્ડ ટ્રમ્પને તેના પરમાણુ કાર્યક્રમ માટે ખતરો માને છે અને સક્રિયપણે ટ્રમ્પને ખતમ કરવા માંગે છે. એક અમેરિકન ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં નેતન્યાહૂએ કહ્યું કે ઈરાન સરકાર ટ્રમ્પને મારવા માંગે છે. તેઓ તેમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code