1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

વિશ્વ આરોગ્ય દિવસઃ વિશ્વની 30 ટકા વસ્તી પાસે મૂળભૂત આરોગ્ય સંભાળની ઍક્સેસનો અભાવ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા દર વર્ષે 07 એપ્રિલના રોજ ‘વિશ્વ આરોગ્ય દિવસ’ એક વિશેષ થીમ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના દરેક વ્યક્તિને રોગો અને સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવાનો છે. સમગ્ર વિશ્વ આ વર્ષે 74મો વિશ્વ આરોગ્ય દિવસ ‘માય હેલ્થ, માય રાઇટ્સ’ થીમ સાથે ઉજવી રહ્યું છે. વિશ્વ આરોગ્ય દિવસની […]

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સના ખરાબ પ્રદર્શન વચ્ચે કેપ્ટન હાર્દિક પંડ્યા સોમનાથ દાદાના શરણમાં

અમદાવાદઃ આઈપીએલ હવે રંગ જમાવી રહ્યું છે અને મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ આઈપીએલની મજા માણી રહ્યાં છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સની સતત ત્રણ મેચમાં હાર થઈ છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સની કમાન હાર્દિક પંડ્યાના સોંપવામાં આવતા પૂર્વ કેપ્ટન રોહિત શર્માના પ્રશંસકોમાં રોષ ફેલાયો છે. સ્ટેડિયમમાં રોહિતના પ્રશંસકો હાર્દિક પંડયાનો હૂરિયો બોલાવી રહ્યાં છે. તેમજ સોશિયલ મીડિયામાં […]

રામાયણના ગુણગાન કરવા લાગ્યા કન્હૈયા કુમાર, કહ્યુ- રામલહેર સારી વાત

નવી દિલ્હી: જેએનયૂની છાત્ર રાજનીતિ દરમિયાન સેક્યુલર રાજનીતિની વાત કરનારા કન્હૈયા કુમાર હવે રામાયણના ગુણગાન કરવા લાગ્યા છે. પહેલા ચર્ચા હતી કે તેઓ બિહારના બેગૂસરાયથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે. જો કે ગઠબંધનની ફોર્મ્યુલા હેટળ આ બેઠક લેફ્ટ પાસે ચાલી ગઈ. હવે ચર્ચા છે કે તેમને દિલ્હીમાં મનોજ તિવારી સામે કોંગ્રેસ ઉમેદવાર બનાવે તેવી શક્યતા […]

પંજાબમાં મહિલાને માર મારીને અર્ધનગ્ન કરવાનો વીડિયો વાયરલ, 4ની ધરપકડ

તરન તારન: મહિલાને અર્ધનગ્ન કરીને વીડિયો બનાવીને વાયરલ કરવાના મામલે પંજાબના તરન તારનની પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ છે કે તરન તારનના કસ્બા વલ્તોહાની વતની એક મહિલાને તેના પાડોશમાં રહેતા પરિવારે પહેલા મારી હતી, બાદમાં તેના કપડાં ઉતાર્યા. આ અર્ધનગ્ન મહિલાનો વીડિયો બનાવીને તેને વાયરલ પણ કરવામાં આવ્યો હતો. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે […]

લિવ ઈનમાં રહેનારી મહિલા ભરણ-પોષણ મેળવવાની હકદાર: હાઈકોર્ટ

ભોપાલ: મધ્યપ્રદેશ હાઈકોર્ટે લિવ ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારને માન્યતા આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ઉઠાવતો નિર્ણય આપ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે કહ્યું છે કે કોઈ પુરુષની સાથે ઘણો સમય વિતાનારી મહિલા અલગ થવા પર ભરણ-પોષણની હકદાર છે. ભલે તે કાયદાકીય રીતે વિવાહિત ન હોય. મધ્યપ્રદેશ હાઈકોર્ટનો આ ચુકાદો એક અરજદારની પ્રતિક્રિયા સ્વરૂપે આવ્યો, તેમાં ટ્રાયલ કોર્ટના […]

ચીન AIથી ભારતની ચૂંટણીઓને પ્રભાવિત કરવાની ફિરાકમાં, માઈક્રોસોફ્ટનો દાવો

નવી દિલ્હી: માઈક્રોસોફ્ટે ચેતવણી આપી છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જનરેટેડ કન્ટેટનો ઉપોયગ કરીને ભારત, અમેરિકા અને દક્ષિણ કોરિયાની ચૂંટણીઓ પર પ્રભાવ પાડી શકે છે. આ ચેતવણી ત્યારે આવી છે, જ્યારે ચીને તાઈવાનના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂટણી દરમિયાન પરિણામોને પ્રભાવિત કરવા માટે એઆઈનો ઉપયોગ કરીને પરીક્ષણ કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે દુનિયાભરના ઓછામાં ઓછા 64 દેશોમાં રાષ્ટ્રીય […]

યાદ રાખો હું કોઈ મરઘીનું બચ્ચું નથી, મુખ્તાર અંસારીના ઘરે જવાથી સવાલ ઉઠતા ભડક્યા ઓવૈસી

નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ ઉલ મુસ્લિમીનના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો છે કે તેમને જાનથી મારી નાખવાની ધમકી અપાય રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી જારી કરાયેલી વીડિયો ક્લિપમાં ઓવૈસી કહે છે કે હું ઉત્તરપ્રદેશમાં મુખ્તર અંસારીના ઘરે ગયો. તેને લને લોકો મને જાનથી મારવાની ધમકી આપવા લાગ્યા. હું […]

કૉંગ્રેસના ઘોષણાપત્રમાં મુસ્લિમ લીગની છાપ: સહારનપુરમાં પીએમ મોદીના ભાષણની 7 મોટી વાત

સહારનપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સહારનપુરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 19 એપ્રિલે સહારનપુરમાં મતદાન થશે. ભાજપે પૂર્વ સાંસદ રાઘવ લખનપાલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે માજિદ અલી બીએસપીના ઉમેદવાર છે. ઈમરાન મસૂદ સપા-કોંગ્રેસ ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરી પણ […]

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ને બહાલ કરવાની તૈયારીમાં કૉંગ્રેસ, સ્મૃતિ ઈરાનીએ લગાવ્યો આરોપ

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના ઘોષણાપત્રની ટીકા કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ સત્તામાં આવવા પર જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ને બહાલ કરવાની યોજના બનાવી રહી છે. લોકસભા ચૂંટણી માટે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં રેલીઓમાં ભાગ લઈ રહેલા સ્મ઼ૃતિ ઈરાનીએ શુક્રવારે મોડી સાંજે શહારના વેપારીઓની સાથે સંવાદ બેઠક કરી હતી. […]

કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબુક એકાઉન્ટ હેક, અશ્લિલ કન્ટેન્ટની લિંક કરાય પોસ્ટ

વારાણસી: વિશ્વપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબુક એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે. હેકરે અશ્લિલ કંટેન્ટની લિંક પોસ્ટ કરી છે. આની જાણકારી મળ્યા બાદ કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસને કન્ટેન્ટને હટાવવાની કામગીરી શરૂ કરી. મંદિર પ્રશાસન તરફથી ચોક પોલીસ સ્ટેશનને આને લઈને સૂચિત કરવામાં આવ્યું. ફરિયાદ બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code