1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ઇલોન મસ્કની ટાટા કંપની સાથે ડિલ, ટેસ્લા કંપની માટે ખરીદશે સેમિ કન્ડકટર ચિપ્સ

નવી દિલ્હીઃ એલન મસ્કની કંપની ટેસ્લા ભારતમાં ફેક્ટરી સ્થાપવાની કવાયતમાં છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રતન ટાટાની કંપની અને એલન મસ્કની ટેસ્લા વચ્ચે એક મોટો કરાર થયો હોવાનું સામે આવ્યું છે. ટેસ્લાએ પોતાની કાર માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પાસેથી સેમિકન્ડક્ટર ચિપ્સ ખરીદવા માટે આ મોટો સોદો કર્યો […]

લીકર પોલીસી કેસમાં તિહાડ જેલમાં બંધ કેજરિવાલની મુલાકાત બાદ પંજાબના CM માન થયા ભાવુક

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ હાલ તિહાડ જેલમાં બંધ છે. દરમિયાન પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સિનિયર નેતા ભગવંત માનએ તિહાડ જેલમાં કેજરિવાલની મુલાકાત કરી હતી. કેજરિવાલ સાથે મુલાકાત બાદ સીએમ માને જણાવ્યું હતું કે, તેમને યોગ્ય સુવિધા નથી મળતી, આ જોઈને દુખ થયું છે. તેમની ભૂલ શું છે, જેથી તેમની […]

એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં અંજુ અને હર્ષિતાએ સિલ્વર મેડલ જીત્યા

નવી દિલ્હીઃ કિર્ગિસ્તાનના બિશ્કેકમાં આયોજિત 2024 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજો અંજુ અને હર્ષિતાએ સિલ્વર મેડલ જીત્યા હતા. અંજુએ મહિલાઓની 53 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે હર્ષિતાએ મહિલાઓની 72 કિગ્રા વર્ગમાં બીજા સ્થાને રહી હતી. મનીષા અને આનંદ પંઘાલે પણ અનુક્રમે મહિલાઓની 62 કિગ્રા અને 65 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.  ફિલિપાઈન્સની […]

ભારત સરકારે નેપાળને 35 એમ્બ્યુલન્સ અને 66 સ્કૂલ બસો ભેટમાં આપી

નવી દિલ્હીઃ ભારત સરકારે નેપાળના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલી અને આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં કામ કરતી વિવિધ સંસ્થાઓને અનુક્રમે 35 એમ્બ્યુલન્સ અને 66 સ્કૂલ બસો ભેટમાં આપી. નેપાળમાં ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવ દ્વારા નેપાળ સરકારના નાણામંત્રી વર્ષા માન પુનની હાજરીમાં વાહનોની ચાવીઓ સોંપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓની નગરપાલિકાઓ અને ગ્રામીણ નગરપાલિકાઓના મેયર અને અધ્યક્ષો […]

ભારતના આર્મી ચીફ જનરલ મનોજ પાંડે રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાનના પ્રવાસે

નવી દિલ્હીઃ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે સોમવારે રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાનની ચાર દિવસીય મુલાકાતે રવાના થયા છે. તેઓ આજે જ રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાનના ટોચના સંરક્ષણ નેતૃત્વ સાથે વાતચીત કરશે. તેમની આ મુલાકાતને ભારત અને રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાન વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. જનરલ મનોજ પાંડેની સાથે ઉઝબેકિસ્તાનના સંરક્ષણ […]

ન્યાયતંત્રને નબળું બનાવવાના પ્રયાસો અંગે નિવૃત્ત ન્યાયમૂર્તિઓએ સીજેઆઈને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના 21 નિવૃત્ત ન્યાયાધીશોએ “ચોક્કસ જૂથો દ્વારા ઇરાદાપૂર્વકના દબાણ, ખોટી માહિતી અને જાહેર અપમાન દ્વારા ન્યાયતંત્રને નબળા કરવાના વધતા પ્રયાસો”ના આક્ષેપ સાથે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ને એક પત્ર લખ્યો છે, તેમણે કહ્યું કે આ ટીકાકારો સંકુચિત રાજકીય હિતો અને વ્યક્તિગત લાભોથી પ્રેરિત છે અને ન્યાયિક પ્રણાલીમાં લોકોના વિશ્વાસને ઠેસ […]

પાકિસ્તાનમાં ભારતીય સરબજીત સિંહની હત્યા કરનારો અમીર સરફરાઝને ગોળીમારીને ઠાર કરાયો

નવી દિલ્હીઃ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય સરબજીત સિંહની હત્યાના આરોપી અમીર સરફરાઝ તાંબાની લાહોરમાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદના નજીકના સહયોગી તંબા પર લાહોરના ઈસ્લામપુરા વિસ્તારમાં મોટરસાઈકલ સવાર હુમલાખોરોએ હુમલો કર્યો હતો. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. સરબજીત સિંહ ભારત-પાકિસ્તાન […]

અફઘાનિસ્તાનમાં આવેલા ભારે પૂરમાં 33 લોકોના મોત, 27 અન્ય ઘાયલ

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. અફઘાનિસ્તાનમાં આવેલા પૂરમાં કાબુલ તથા અને વિસ્તારમાં ભારે નુકશાન થયું છે. જેમાં 33થી વધારે વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે અનેક મકાન ધરાશાયી થયાં છે. પૂરની પરિસ્થિતિને પગલે તાલીબાન સરકારે બચાવ કામગીરી આરંભી છે. સુત્રોના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં ભારે વરસાદના કારણે […]

માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર વધીને 0.5 ટકા ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર (WPI) નજીવો વધીને 0.5 ટકા થયો છે, જે અગાઉના મહિનામાં 0.2 ટકા હતો. સરકાર દ્વારા સોમવારે આ સંબંધિત ડેટા જાહેર કરવામાં આવ્યા હતા. વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર, માર્ચમાં વાર્ષિક ધોરણે જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો વધીને 0.53 ટકા થયો હતો, જે ફેબ્રુઆરીમાં 0.20 ટકા હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, […]

ઈઝરાયલ ઈરાન ટેન્શન વચ્ચે ભારતીય શેર બજારમાં મોટુ ગાબડું

મુંબઈઃ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર BSE-NSE પર જોવા મળી રહી છે. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 929 પોઈન્ટના ઘટાડા સાથે 73 હજાર 315 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 180 આંકના ઘટાડા સાથે 22 હજાર 339 ના સ્તરે ખુલ્યો હતો. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેર લાલ નિશાનમાં ખુલ્યા હતા. આઈટી, ફાર્મા સહિત તમામ કાઉન્ટર્સમાં ઘટાડો જોવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code