1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભારતમાં રમાશે બિગ બેશ લીગની મેચ, ચેપોક સ્ટેડિયમ બનશે મેલબોર્ન રેનેગેડ્સનું હોમ ગ્રાઉન્ડ

બીબીએલની મેલબોર્ન રેનેગેડ્સ અને પર્થ સ્ક્રોચર્સ વચ્ચે ચેન્નાઈમાં રમાશે મેચ પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયા-ભારત માટે ક્રિકેટના મહત્વ પર વિશેષ ભાર મુક્યો નવી દિલ્હી, 10 જુલાઈ 2026: ભારતમાં દર વર્ષે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા આઈપીએલનું આયોજન કરવામાં આવે છે. આઈપીએલ માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશમાં ક્રિકેટ પ્રેમીઓ પસંદ કરે છે. હવે ભારતમાં […]

સ્માર્ટ બોર્ડરથી દેશ સુરક્ષિત બનશે, સરહદના અંતિમ ગામોમાંથી પલાયન અટકાવવા પ્રયાસો શરૂ કરાયાં

નવી દિલ્હી, 10 જુલાઈ 2026: દેશમાં આંતરિક સુરક્ષાની સાથે સાથે ઘુસણખોરીને અટકાવવા માટે કેન્દ્ર સરકારે કવાયત વધુ તેજ બનાવી છે. કેન્દ્ર સરકારે ભારત-મ્યાનમાર સરહદ ઉપર સંપૂર્ણ ફેન્સિંગની કવાયત તેજ બનાવી છે. આ ઉપરાંત સરહદ ઉપરના ગામોમાં સ્થાનિકોનું પલાયન અટકાવવા અને રોજગારની તકો વધારવાની દિશામાં પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા […]

મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાંથી વન્યજીવ તસ્કરી રેકેટનો પર્દાફાશ, 54 દુર્લભ જીવો બચાવાયા

સીબીઆઈ અને ડીઆરઆઈએ વિવિધ સ્થળોએ પાડ્યાં દરોડા આ રેકેટમાં છ આરોપીઓને મુંબઈ અને કોલકતાથી ઝડપાયાં મુંબઈ, 10 જુલાઈ 2026 : સીબીઆઈ અને ડીઆરઆઈએ મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળોએ દરોડા પાડીને વન્યજીવ તસ્કરી રેકેટોનો પર્દાફાશ કરીને છ આરોપીઓને ઝડપી લીધા છે. તેમની પાસેથી 54 જેટલા દૂર્લભ જીવને બચાવાયાં હતા. આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી […]

અયોધ્યા રામ મંદિર ચોરી કેસમાં આરોપીઓએ ચોરીના નાણાના કરેલા રોકાણ અંગે ચોંકાવનારા ખુલાસા

અયોધ્યા, 10 જુલાઈ 2026: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા પ્રસિદ્ધ રામ મંદિરમાં ચઢાવાની કથિત ચોરી મામલે પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, કથિત રીતે ચોરી કરવામાં આવેલી રકમનો એક મોટો હિસ્સો શેરબજારમાં રોકવામાં આવ્યો હતો અને કેટલાંક નાણાં વ્યાજે પણ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં સગા-સંબંધિઓ અને નજીકના સાથીદારોના બેંક ખાતાઓનો […]

શ્રીરામભૂમિ ફિલ્મમાં અનુપમ ખેર અશોક સિંઘલનું પાત્ર ભજવશે

મુંબઈ/અયોધ્યા, 10 જુલાઈ, 2026: અયોધ્યા શ્રીરામ મંદિર આંદોલનની પૃષ્ઠભૂમિ પર બની રહેલી આગામી ફિલ્મ ‘શ્રી રામભૂમિ’ ને લઈને સિનેમા જગત અને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તાજેતરમાં જ શૂટિંગ સેટ પરથી લીક થયેલી કેટલીક તસવીરો બાદ, આ ફિલ્મમાં રામ જન્મભૂમિ આંદોલનના પ્રણેતા અને વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ સ્વ. અશોક સિંઘલનું પાત્ર […]

રામ મંદિરઃ દાનની ગણતરીમાં રોકાયેલા 23 કર્મચારીઓએ આપ્યું સામૂહિક રાજીનામું

અયોધ્યા, 10 જુલાઈ, 2026: અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીના મામલા વચ્ચે દાનની ગણતરી કરનારા 23 કર્મચારીઓએ સામૂહિક રીતે રાજીનામું આપી દીધું છે. કર્મચારીઓ કામ પર ન પહોંચવાને કારણે ગુરુવારે (9 જુલાઈ 2026) માત્ર 13 ગણનાકર્મીઓ પાસે ચઢાવાની ગણતરી કરાવવામાં આવી હતી. અચાનક બનેલી આ ઘટનાથી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, ભારતીય સ્ટેટ બેંક અને કર્મચારીઓની […]

ચોમાસામાં તંદુરસ્તીનો મહામંત્ર: સ્વાદ નહીં સ્વાસ્થ્યને આપો વધારે મહત્વ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન-2026” ની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોમાં સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવીને મેદસ્વિતા અને બિનચેપી રોગોના વધતા જતા જોખમને અટકાવવાનો છે. ચોમાસાની ઋતુ શરૂ થતાં જ ગરમાગરમ ભજીયા, સમોસા અને તળેલા જંકફૂડ ખાવાનું મન સૌને થાય […]

વયસ્કોમાં વધતું સ્માર્ટફોનનું વલણ: માનસિક સ્વાસ્થ્ય અને ઊંઘ માટે ગંભીર ખતરો

નવી દિલ્હી, 9 જુલાઈ 2026: વર્તમાન સમયમાં ડિજિટલ ક્રાંતિની અસર માત્ર યુવાનો કે બાળકો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ ઘરના વડીલો અને મોટા-બુઝુર્ગો પણ હવે સ્માર્ટફોનના સ્ક્રીન સામે કલાકો વિતાવી રહ્યા છે, જે એક ચિંતાજનક વિષય બની રહ્યો છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે પચાસ વર્ષથી વધુ ઉંમરના માતા-પિતા કે વડીલો સોશિયલ મીડિયા […]

દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં જબરદસ્ત તેજી: મે 2026માં 1.54 કરોડ મુસાફરોએ કરી ઘરેલું હવાઈ સફર

નવી દિલ્હી, 9 જુલાઈ 2026: ભારતમાં આર્થિક પ્રવૃત્તિઓ અને પ્રવાસન ક્ષેત્રના વિકાસની સાથે ઘરેલું હવાઈ મુસાફરીની માંગમાં રેકોર્ડબ્રેક વધારો નોંધાઈ રહ્યો છે. ઉનાળાના વેકેશન અને મોસમી પ્રવાસોની સીઝનને કારણે મે 2026ના મહિનામાં ભારતીય આકાશમાં મુસાફરોની સંખ્યામાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. દેશની વિવિધ એરલાઇન્સ કંપનીઓએ મુસાફરોની ભારે માંગને પહોંચી વળવા માટે તબક્કાવાર રીતે પોતાની ફ્લાઇટ્સની […]

શાકાહારીઓ માટે પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત પનીર, સ્વાદ અને સ્વાસ્થ્યનો અજોડ સંગમ

આજકાલ બદલાતી જીવનશૈલીમાં સ્વસ્થ રહેવા માટે લોકો પોતાની દિનચર્યા અને ડાયટ પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. આહારમાં પ્રોટીનથી ભરપૂર ખાદ્યપદાર્થોનો સમાવેશ કરવો એ તંદુરસ્તીની પ્રથમ શરત બની ગઈ છે. આવી સ્થિતિમાં શાકાહારી લોકો માટે પનીર એક લોકપ્રિય અને અત્યંત ગુણકારી વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. પનીર માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે શરીર માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code