નીતિશકુમારે વિધાનપરિષદમાંથી, નીતિન નવીને વિધાનસભામાંથી આપ્યાં રાજીનામાં
પટણા, 30 માર્ચ, 2026 – Nitish Kumar – Nitin Naveen બિહારના રાજકારણના હાલના બે મહત્ત્વના નેતા- નીતિશકુમાર તથા નીતિન નવીને રાજીનામાં આપ્યાં છે. નીતિશકુમારે એમએલસી પદેથી અર્થાત વિધાનપરિષદમાંથી અને નીતિન નવીને એમએલએ પદેથી અર્થાત વિધાનસભામાંથી રાજીનામું આપ્યું છે. આ બંને નેતા થોડા દિવસ પહેલાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં બિહારમાંથી ચૂંટાઈ આવ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે […]


