મુંબઈથી જાલના જતી લક્ઝરી બસમાં આગ, ડ્રાઈવરની સતર્કતાને કારણે 12 મુસાફરોનો જીવ બચ્યાં
                    નવી દિલ્હી: છેલ્લા કેટલાક અઠવાડિયાથી, દેશના વિવિધ ભાગોમાંથી બસ અકસ્માતોના સમાચાર આવી રહ્યા છે. આમાંની સૌથી દુ:ખદ ઘટના આંધ્રપ્રદેશના કુર્નૂલમાં બની હતી. તાજેતરની ઘટના મહારાષ્ટ્રના મુંબઈની છે. મુંબઈથી જાલના જતી એક ખાનગી લક્ઝરી બસમાં આગ લાગી હતી. જોકે, ડ્રાઇવરની સતર્કતાને કારણે બસમાં સવાર મુસાફરોનો જીવ બચી ગયો. મુંબઈથી જાલના જતી ખાનગી બસમાં નાગપુર લેન પર […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

