1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગુજરાતમાં 9 હાઇસ્પીડ કોરીડોર માટે 5576 કરોડ રૂપિયાની મંજૂર કરાયાં

ગાંધીનગરઃ ગુજરાતના ભારે ટ્રાફિક ધરાવતા માર્ગોને વધુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય બનાવવા માટે 809 કિ.મી. લંબાઈના ૯ ગરવી હાઇસ્પીડ કોરીડોરનું 5576 કરોડ રૂપિયામાં નિર્માણ કરવામાં આવશે. રાજ્યના રોડ નેટવર્કને ક્લાઈમેટ રેઝિલિયન્ટ અને નવી ટેક્નોલોજી યુક્ત બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 1147 પણ ફાળવ્યા છે. સરકાર દ્વારા છોટા ઉદેપુરના 64.05 કિ.મી. રોડ માટે […]

એકતાનગરના આંગણે એકતા પ્રકાશ પર્વ- 2025 ની ભવ્ય શરૂઆત, મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ

વડોદરાઃ એકતા નગર ખાતે આગામી તા. 31 ઑક્ટોબર 2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. દરમિયાન ઉજાસના પર્વ દિપોત્સવીની પણ તા. 20 ઑક્ટોબરે ઉજવણી થનાર છે. એકતાનગરમાં પહેલેથી જ નાઈટ ટૂરિઝમને પ્રોત્સાહન આપી આકર્ષવા માટે અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પો જેવા કે, લેસર શો, ડેમ […]

સાબરકાંઠામાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણમાં 30થી વધુ વાહનો આગ લગાવાઈ, 20થી વધુ ઘાયલ

સાબરકાંઠામાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ, જેના પરિણામે હિંસા અને આગચંપી થઈ. અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. હિંસક અથડામણમાં 20થી લોકો ઘાયલ થયા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 20 લોકોની અટકાયત કરી. આ ઘટના સાબરકાંઠાના મજરા ગામમાં બની હતી. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા, DySP અતુલ પટેલે જણાવ્યું હતું કે ધાર્મિક […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળના સભ્યોને ચેમ્બરની ફાળવણી કરાઈ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળના સભ્યોને ચેમ્બરની ફાળવણી કરી દેવામાં આવી છે. આ ફાળવણીમાં મુખ્યમંત્રી સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓના સ્વર્ણિમ સંકુલમાં કચેરીના સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓનું સ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે સ્વર્ણિમ સંકુલ-૧ માં ત્રીજો અને ચોથો માળ યથાવત રાખવામાં આવ્યો છે. કેબિનેટ કક્ષાના મહત્ત્વના મંત્રીઓને સ્વર્ણિમ સંકુલ-૧ માં […]

અમદાવાદમાં દિવાળીના તહેવારોમાં મેટ્રોના સમયમાં કરાયો મોટો ફેરફાર

અમદાવાદઃ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા તારીખ 20-10-2025 ના રોજ મેટ્રો ટ્રેનની સેવાઓના સમયમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા અને તેની સંભવિત અસરો તેમજ મુસાફરો અને મેટ્રો રેલની સુરક્ષા-સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય અન્ય મેટ્રો કોર્પોરેશનોની જેમ લેવાયો છે.હાલમાં અમદાવાદ મેટ્રોની સેવાઓ સવારે 06.20 થી […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ, હર્ષ સંઘવીને ગૃહ વિભાગ સોંપાયો

ઋષિકેશ પટેલને ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ અને પાનસેરિયાને આરોગ્ય વિભાગ સોંપાયો, મોઢવાડિયાને વન અને પર્યાવરણ તેમજ કૂવરજી બાવળિયાને શ્રમ અને રોજગાર વિભાગ સોંપાયો, અમદાવાદઃ ગજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ યોજાયા બાદ આજે મોડી સાંજે કેબીનેટની બેઠક મળી હતી. જેમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગૃહ વિભાગનો સંપૂર્ણ […]

અમદાવાદના એરપોર્ટ પર નિર્ધારિત સમય કરતા વહેલા પહોંચવા પ્રવાસીઓને સુચના

દિવાળીના તહેવારોમાં ટ્રાફિકને લીધે ફ્લાઈટ ચુકી ન જવાય તેની તકેદારી રાખવી જરૂરી, એરપોર્ટ પર ચેક-ઇન, સુરક્ષા તપાસ અને અન્ય પ્રક્રિયાઓમાં વધુ સમય લાગી શકે છે, પ્રવાસીઓ વધતા એરપોર્ટ પર સુરક્ષા અને સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી અમદાવાદઃ દિવાળીના તહેવારોને લીધે ટ્રેનો પ્રવાસીઓથી ભરચક દોડી રહી છે. ત્યારે એરપોર્ટ પર પણ પ્રવાસીઓની ભીડ જોવા મળી […]

પાટણમાં દિવાળીના તહેવારોને લીધે દેવડાનો સ્ટોક ખૂટી જતા નવા ઓર્ડર લેવાનું બંધ કરાયું

પાટણના દેવડાની મીઠાઈની માગ સૌથી વધુ રહેતી હોય છે, પાટણના દેવડાની ગુજરાત સહિત અન્ય રાજ્યો અને વિદેશમાં પણ માગ, દેવડા એ સૌના ખિસ્સાને પરવડે એવી સોફટ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે પાટણઃ ગુજરાતના કેટલાક શહેરોમાં કેટલીક વસ્તુઓ પ્રચલિત હોય છે, જેમાં પાટણ શહેરના પટોળાની જેમ પાટણના દેવડાની મીઠાંઈ પણ જાણીતી છે. ત્યારે દિવાળીના તહેવારોનો પ્રારંભ થઈ […]

ગુજરાતમાં ડિગ્રી-ડિપ્લોમાના 580 અધ્યાપકોને હવે એડહોક સેવા, રજા- પેન્શનનો લાભ મળશે

ડિગ્રી ઇજનેરી કોલેજના 216 અને ડિપ્લોમા કોલેજના 364 અધ્યાપકોને લાભ મળશે, સરકારના નિર્ણયથી 2004 પહેલાના અધ્યાપકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળી શકશે, એડહોક અધ્યાપકોને લાંબા ગાળાના વહીવટી અને નાણાકીય લાભો પણ પ્રાપ્ત થશે, અમદાવાદ:  રાજ્યમાં ટેકનીકલ શિક્ષણના 580 અધ્યાપકો માટે એડહોક સેવા, રજા અને પેન્શન અંગે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેને લઈને અધ્યાપકોમાં […]

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં સંશોધનને વેગ આપવા ડિરેકટોરેટ ઓફ રિસર્ચની સ્થાપના

એમએસ યુનિવર્સિટીમાં અત્યાર સુધી રિસર્ચ એન્ડ કન્સલન્ટસી સેલ કાર્યરત હતો, ડિરેકટોરેટ ઓફ રિસર્ચની સ્થાપનાથી સંશોધન કાર્યને વધુ પ્રોત્સાહન મળશે, યુનિવર્સિટીમાં મહત્તમ સેમિનાર, વર્કશોપ યોજાશે અને જર્નલોમાં રિસર્ચ પેપરો પ્રકાશિત થશે વડોદરાઃ દેશમાં અવનવા રિસર્ચ માટે એમ એસ યુનિવર્સિટી પ્રતિષ્ઠિત ગણાય છે. ત્યારે એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટની જોગવાઈ પ્રમાણે યુનિવર્સિટીમાં ડિરેકટોરેટ ઓફ રિસર્ચની સ્થાપના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code