1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષના યુવાઓ માટે “સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ”નું વિશેષ આયોજન

ભાગ લેવા ઇચ્છુક સાહસિક યુવાઓએ આગામી તા. ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે ગાંધીનગર, 28 નવેમ્બર, 2025ઃ Sagarkantha Area Tour Program for the youth of Gujarat રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે “સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ”નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યભરમાંથી ગીર-સોમનાથમાં જનરલ કેટેગરીના […]

13.5 લાખથી વધુ મુલાકાતીઓએ શિવરાજપુર બીચની સુંદરતા માણી

શિવરાજપુર ભારતના બ્લૂ ફ્લેગ બીચની યાદીમાં સામેલ, સ્વચ્છ પાણી અને સ્કુબા ડાઇવિંગ માટે લોકપ્રિય સ્થળ VGRCના આયોજનથી શિવરાજપુર અને સ્થાનિક પ્રવાસન ક્ષેત્રના મહત્વને ઉજાગર કરવામાં આવશે ગાંધીનગર, 28 નવેમ્બર, 2025: visitors enjoyed the beauty of Shivrajpur beach શ્રી કૃષ્ણની નગરી દ્વારકાથી 12 કિલોમીટરના અંતરે સ્થિત શિવરાજપુર દરિયાકિનારો તેની વિશેષતાઓના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યો છે […]

ગુજરાત સરકારની ચિંતન શિબિરમાં કોમનવેલ્થ ગેમની યજમાનીને હર્ષોલ્લાસથી વધાવાઈ

• ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરાયું • આજે આપણે દરેક ક્ષેત્રમાં વિશ્વની સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ :મુખ્યમંત્રી • મોદીએ 20 વર્ષ પહેલાં જે મહેનત કરી હતી, તેનું આજે ફળ મળ્યું છે: નાયબ મુખ્યમંત્રી ધરમપુરઃ ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ મળતા આ ઐતિહાસિક સફળતાને ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઇ રહેલી […]

સતલાસણાના BLOનું રાત્રે ફોર્મ અપલોડની કામગીરી દરમિયાન હાર્ટએટેકથી મોત

• દિવસે નેટ ન મળતા રાત્રે બે વાગ્યે ઊઠીને ઓનલાઈન ફોર્મ અપલોડ કરતા હતા • શિક્ષક એવા BLOને છાતીમાં દુઃખાવો ઉપડતા વડનગર લઈ જવાયા • શિક્ષકના મોતથી સુદાસણા ગામમાં શોકનો માહોલ સર્જાયો મહેસાણાઃ ગુજરાતમાં મતદાર સુધારણા યાદી (SIR)ની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં BLO તરીકે મોટાભાગના શિક્ષકો અને કર્મચારીઓને જોતરવામાં આવ્યા છે. કામના ભારણને […]

વડોદરામાં વારસિયા વિસ્તારમાં ત્રણ શખસોએ ત્રણ કાર અને રિક્ષાને આગ ચાંપી

• બુટલેગરો વચ્ચે ચાલતી માથાકૂટને બનાવ બન્યાની શક્યતા, પ્ર • થમ થારને આગ ચાંપ્યા બાદ વેન્યુ સહિત બે કારને અને રિક્ષાને આગ ચાંપી, • ફાયર બ્રિગેડે દોડી જઈને આગ બુઝાવી દીધી વડોદરાઃ શહેરના વારસિયા વિસ્તારમાં ગત મોડી રાત્રે કોઈ અજાણ્યા શખસોએ થાર, વેન્યુ સહિત ત્રણ કાર અને એક રિક્ષાને આગ ચાંપીને પલાયન થઈ ગયા હતા. […]

અમદાવાદમાં યુવતી સામે જ યુવકે પેટ્રોલ છાંટી આગ લગાવી, યુવકનું મોત, યુવતી બેભાન

• અમદાવાદના સરખેજ વિસ્તારમાં બન્યો બનાવ, • ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી સાથેની તકરારમાં યુવકનો આત્મદાહનો પ્રયાસ • યુવકને અગ્નિસ્નાન કરતા જોઈને યુવતી પણ બેભાન થઈ અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં ફતેવાડી સમા સ્કૂલ નજીક રહેતી એક યુવતીના પડોશમાં રહેતા યુવકે ખાનગી હોસ્પિટલમાં યુવતી નોકરી પર હતી ત્યારે યુવતી પાસે જઈને કોઈ બાબાતે બોલાચાલી કર્યા બાદ […]

અમદાવાદમાં બનશે દેશનું પહેલું 16 માળનું સુપર-મોડર્ન રેલવે સ્ટેશન, જાણો તેની ખાસિયત

ગાંધીનગરઃ ભારતમાં પહેલી વાર એવુ રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યો છે, જે 16 માળનું હશે અને અહીંથી ટ્રેન જ નહીં, પરંતુ બસ, મેટ્રો અને ભવિષ્યની બુલેટ ટ્રેન સુધીની તમામ સેવાઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ થશે. આ સ્ટેશનની અંદર મોલ, ઓફિસ, હોટેલ અને ગાર્ડન જેવી સુવિધાઓ પણ હશે. આ પ્રોજેક્ટ દેશના પરિવહન ક્ષેત્રમાં ઐતિહાસિક પરિવર્તન લાવવાનો […]

ભાવનગરમાં મેગા ડિમોલિશન, બે દિવસમાં 100 મકાનો અને 4 ધાર્મિક દબાણો હટાવાયા

મ્યુનિ. કોર્પોરેશને પોલીસ-એસઆરપીના બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી હાથ ધરી શહેરના નવા પરા કબ્રસ્તાન બાદ ફુલસરમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ દબાણકર્તાઓને અગાઉ માલિકી આધાર પુરાવા રજૂ કરવા અંગે નોટિસો અપાઈ હતી ભાવનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જૂદા જૂદા વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. અને છેલ્લા બે દિવસમાં ગેરકાયદે 100 મકાનો […]

AMC દ્વારા નવા 33 વાચનાલયો તૈયાર કરવાનું આયોજન – સાત ઝોનમાં 56 વાચનાલયો કાર્યરત

વાચનપ્રેમીઓ, પરીક્ષા કેન્દ્રિત તૈયારી કરતાં વિદ્યાર્થીઓ તેમજ સિનિયર સિટિઝન્સ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલ : ‘વિસ્તાર દીઠ વાચનાલય’ અમદાવાદ, 27 નવેમ્બર 2025 : AMC plans to build 33 new reading rooms અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં નાગરિકોને વધુ સુવિધા મળે તે માટે સતત વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી રહી છે. શહેરનાં વાંચનપ્રેમીઓ, પરીક્ષા કેન્દ્રિત તૈયારી […]

ગુજરાતમાં 1લી ડિસેમ્બરના દિને વિવિધ 34 સ્થળોએ ગીતા મહોત્સવ યોજાશે

સંસ્કૃતના પ્રચાર પ્રસાર અને સંવર્ધન માટે પંચકમ યોજનાની શરૂઆત, 34 સ્થળોએ પ્રતિભાગીઓ ગીતાના શ્લોક અને સંસ્કૃત સુભાષિતોનું પારાયણ કરશે, ભગવદ ગીતા પર વ્યાખ્યાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે ગાંધીગરઃ રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં વ્યાપક પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીન ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન આપવા  તેમજ તેના સંવર્ધન માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા યોજના પંચકમની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code