સંયુક્ત રાષ્ટ્ર સંગઠન CITES દ્વારા જામનગરમાં સ્થિત વનતારાને વિશ્વનું શ્રેષ્ઠ વન્યજીવન સંરક્ષણ કેન્દ્ર જાહેર કર્યું
જામનગર: સંયુક્ત રાષ્ટ્ર (UN) સાથે જોડાયેલી વન્યજીવ સંરક્ષણ સંસ્થા CITES (કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીઝ ઓફ વાઇલ્ડ ફૌના એન્ડ ફ્લોરા) ની સ્થાયી સમિતિની બેઠકમાં ભારતને મોટી સફળતા મળી છે. ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત CITES ના 20મા કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP) માં, સ્થાયી સમિતિ અને સભ્ય દેશોના મોટા ભાગના સભ્યોએ ભારતની સ્થિતિને નિર્ણાયક રીતે સમર્થન […]


