1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

કોમનવેલ્થ કનેક્ટ ફોરમ અંતર્ગત યુકેના પ્રતિનિધિમંડળે ‘AmdavadNXT’ પ્રદર્શનની મુલાકાત લીધી

અમદાવાદ, 23 ફેબ્રુઆરી, 2026: AmdavadNXT exhibition કોમનવેલ્થ કનેક્ટ ફોરમના ભાગરૂપે ભારતની મુલાકાતે આવેલા યુકેના વેસ્ટ મિડલેન્ડ્સના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયેલા ‘AmdavadNXT’ પ્રદર્શનની મુલાકાત લીધી અને શહેરના વરિષ્ઠ અધિકારીઓ તેમજ શહેરી પરિવહન ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી. પ્રતિનિધિમંડળે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)ના ચેરમેન […]

28મીએ આકાશમાં છ ગ્રહો ખરેખર ક્યાં, કેવી રીતે અને કેવા દેખાશે તે જાણો

28 ફેબ્રુઆરી 2026ની સાંજ વિશે છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં અચરજ પમાડે એવા વીડિયો અને રીલ્સ વાયરલ થઈ રહ્યા છે. ક્યાંક આકાશમાં સીધી લીટીમાં ચમકતા ગ્રહો દર્શાવવામાં આવે છે, ક્યાંક ગ્રહો એકબીજાની બાજુમાં જાણે દોરામાં ગૂંથાયેલા મણકાંની જેમ દેખાડવામાં આવે છે, તો ક્યાંક આકાશ આખું રંગબેરંગી ગોળાઓથી ભરેલું બતાવવામાં આવે છે. અહીં ફોટામાં દેખાય છે […]

બાળકોનાં સપનાં માટે રોકાણ અને સુરક્ષાનો સમન્વયઃ જાણો કઈ પૉલિસી સૌથી ઉપયોગી રહેશે!

સાંજનો સમય હતો. પ્રણવ પોતાના દીકરા આર્યનને હોમવર્ક કરાવતો હતો. દીકરી કાવ્યા રંગોળી દોરી રહી હતી. ઘરમાં આનંદનો માહોલ હતો, સુરક્ષા હતી, સંતોષ હતો, પરંતુ આ શાંતિ પાછળ એક ઊંડો ભય પણ હતો, જે પ્રણવના મનમાં વર્ષોથી વસેલો હતો. એ ભયનું મૂળ તેના બાળપણમાં હતું. પ્રણવ માત્ર સાત વર્ષનો હતો, જ્યારે અચાનક તેના પિતાનું અવસાન થયું. […]

કવિ કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક ‘વાણી તો અમરત વદાં’નું પુન:પ્રકાશન

ગાંધીનગર,19 ફેબ્રુઆરી 2026:    પ્રખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક ‘વાણી તો અમરત વદાં’નું 23 વર્ષ બાદ પુન:પ્રકાશન કરવામાં આવ્યું છે. રાજ્યના માહિતી ખાતાએ તૈયાર કરેલી નવી આવૃત્તિનું કવિ કાગની 49મી પુણ્યતિથિ નિમિત્તે અમરેલી જિલ્લામાં આવેલા કાગધામ મજાદરમાં વિમોચન કરવામાં આવશે.  ગુજરાતી લોકસાહિત્યમાં શિરમોર કવિ કાગની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે તેમના […]

ગુજરાતમાં CSR ફંડના સહયોગથી 10.708 આંગણવાડી કેન્દ્રોની થઈ કાયાકલ્પ

ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2026: ગુજરાતના છેવાડાના ગામડાઓથી લઈને મહાનગરો સુધીના બાળકોના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ રાજ્યભરમાં આંગણવાડી કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આ આંગણવાડી કેન્દ્રોને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે રાજ્યભરમાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત રાજ્યના ૧૦,૭૦૮ જેટલા આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણની કામગીરી સફળતાપૂર્વક […]

કૃષિ ક્ષેત્રે સંપૂર્ણ માફી પણ ગામડાંમાં 7.5 % અને શહેરોમાં 15% વીજકર વસુલાય છેઃ નાણા મંત્રી

ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2026:  ગુજરાત વિધાનસભામાં વીજ કરના મુદ્દે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા નાણા મંત્રી  કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, ખેતીવાડીમાં બોર અથવા કુવા માટે વપરાતી મોટરથી પાણી કાઢી ખેતીની સિંચાઈના ઉપયોગ માટે થતો વીજ વપરાશ તથા તે માટેની લાઈટીંગમાં થતા વીજ વપરાશ પર કોઈ પણ પ્રકારનો વીજ કર લેવામાં આવતો નથી. રાજ્ય સરકાર દ્વારા […]

વેરાવળ ખાતે EEZમાં માછીમારી માટે એક્સેસ પાસની સુવિધા કાલે શુક્રવારે લૉન્ચ કરાશે

ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2026:  ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) નિયમોને અમલમાં મૂકવા અને ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ 20 ફેબ્રુઆરીએ વેરાવળ ખાતે વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસ ફ્રેમવર્ક લૉન્ચ કરશે. આ નવું […]

UCCના ડ્રાફ્ટમાં દરેક નાગરિકને સમાન ન્યાય મળે તેનું ધ્યાન રખાશેઃ જસ્ટિસ રંજના દેસાઈ

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી 2026:  રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code – UCC) ના અમલીકરણ માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષ સ્થાને તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત UCCના ડ્રાફ્ટની હાલની પરિસ્થિતિ, પ્રગતિ અને વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં […]

અમદાવાદના શહેર કોટડામાં ત્રણ લાખના હશીશ સાથે બે શખસો પકડાયા

અમદાવાદ,19 ફેબ્રુઆરી 2026: શહેરમાં ડ્રગ્સ, ગાંજો સહિત નશીલા દ્રવ્યોની હેરાફેરી સામે સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી સહિત એજન્સીઓ સક્રિય છે, ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં ગતમોડી રાત્રે દરોડો પાડીને લાખોની કિંમતનું ‘હશીશ’ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા વચ્ચે ગાંધીનગરની ટીમ દ્વારા કરવામાં આવેલા આ […]

વિવિધ બોર્ડ- કોર્પોરેશનને જમીન ફાળવણીની 23 દરખાસ્તને અપાઈ મંજુરી

ગાંધીનગર, 19 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંદર્ભે પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે કેબિનેટ બેઠકમાં પાણી પુરવઠા, ઊર્જા અને બંદર વિકાસ માટે મુખ્યમંત્રીએ જમીન ફાળવણીની 23 દરખાસ્તોને મંજૂરી આપી છે. આ અંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code