ગુજરાતના વહીવટીતંત્રમાં મોટાપાયે ફેરફાર, ૨૬ IAS અધિકારીઓની બદલી
ગાંધીનગર, 23 ડિસેમ્બર, 2025ઃ IAS officers transferred ગુજરાતના વહીવટીતંત્રમાં આજે 23 ડિસેમ્બરને મંગળવારે મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યના 26 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા અવંતિકા સિંહની બદલી કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ તરીકે નિયુક્ત વિક્રાંત પાંડેને તેમના સ્થાને બઢતી આપવામાં આવી છે. કયા કયા […]


