1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગુજરાતમાં વર્ગ 1-2ના અધિકારીઓએ ‘કોમન ફાઉન્ડેશન કોર્ષ’ની પરીક્ષા પાસ કરવી પડશે

ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય વર્ગ-1 અને 2ના નવ નિયુક્ત અધિકારીઓએ ફરજિયાત આ કોર્ષ કરવો પડશે 9 સપ્તાહનો કોર્ષ કરીને પરીક્ષા આપવી પડશે ગાંધીનગર: રાજ્યમાં વિવિધ સરકારી કચેરીઓમાં એક સૂત્રતા અને પ્રજાલક્ષી કામોમાં સરળતા લાવવાના ઉદેશ્યથી હવે નવ નિયુક્ત વર્ગ 1 અને 2ના અધિકારીઓએ ફરજિયાત ‘કોમન ફાઉન્ડેશન કોર્ષ’ કરીને તેની પરીક્ષા આપવી પડશે, જેમાં પહેલો તબક્કો […]

વડોદરા નજીક નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર બે યુવાનોના મોત

હાઈવે પર કોઈ અજાણ્યુ વાહન બાઈકને ટક્કર મારીને પલાયન હાઈવે પર અકસ્માતને લીધે ટ્રાફિકજામ સર્જાયો પોલીસે અજાણ્યા વાહનની શોધખોળ આદરી વડોદરાઃ રાજ્યમાં નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરા નજીક અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, પૂરફાટ ઝડપે કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બે યુવાનોના મોત […]

અમદાવાદમાં ભગવાન પરશુરામજીની રથયાત્રા નીકળી, ઠેર ઠેર કરાયું સ્વાગત

યાત્રાના પ્રારંભ પહેલા પહેલગામ આતંકવાદી દૂર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ પરશુરામજીની પૂજા, અર્ચન, આરતી બાદ યાત્રાનુ ઠેર ઠેર સ્વાગત કરાયું યાત્રામાં સાધુ-સંતો સહિત બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા   અમદાવાદઃ શહેરમાં આજે પરશુરામજીની જન્મ જ્યંતિએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીની શોભા યાત્રા, પૂજા અર્ચના, […]

ગુજરાતના પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

કસ્ટોડિયલ ડેથના કેસમાં સંજીવ ભટ્ટ આજીવન સજા કેદની ભાગવી રહ્યા છે સજા અને આજીવન કેદ સામેની અપીલ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે કહ્યું કે, ‘આ કેસમાં જામીન માટેની અરજીમાં કોઈ ‘દમ‘ નથી. અમદાવાદ: રાજ્યના પૂર્વ આઈપીએસ અધિકારી સંજય ભટ્ટ કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. આ કેસમાં જામીન માટે […]

છોટાઉદેપુરમાં 32 ડોલામાઈટ પથ્થરની ખાણો બંધ થતા હજારો શ્રમિકો બેરોજગાર બન્યા

32 જેટલી ડોલામાઈટ ખાણોને સરકારે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ ન આપ્યું ડોલામાઇટ ઉદ્યોગ સાથે સંકળાયેલા 6 સંગઠનોએ કલેક્ટરને કરી રજુઆત કાચો માલ ન મળતા ડોલોમાઈટની ફેક્ટરીઓ પણ બંધ કરવી પડશે છોટા ઉદેપુરઃ આદિવાસી વિસ્તાર એવા છોટા ઉદેપુર જિલ્લામાં ડોલામાઈટ પથ્થરની અનેક ખાણો આવેલી છે. અને હજારો આદિવાસી શ્રમિકો પથ્થરની ખાણોમાં કામ કરીને રોજગારી મેળવી રહ્યા છે. હવે […]

જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક કારની અડફેટે યુવાનું મોત

કારચાલકે ટક્કર મારતા યુવાન ઈજાગ્રસ્ત બન્યો ઈજાગ્રસ્ત યુવાનને ઉચકીને સારવાર માટે લઈ જતા બે યુવાનોને અન્ય કારે અડફેટે લીધા, અન્ય કારની અડફેટે ઈજાગ્રસ્ત યુવાનું મોત જામનગરઃ જિલ્લામાં હાઈવે પર અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ધ્રોળ પાસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. પૂરફાટ ઝડપે આવેલી કારે એક યુવાન વ્યક્તિને ટક્કર મારી હતી. તેથી […]

ચંડોળા તળાવ પરના ગેરકાયદે બાંધકામોના ડિમોલિશનની અરજી હાઈકોર્ટે ફગાવી

સરકારે રજુઆત કરી ગેરકાયદે વસાહત રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી AMCએ પોલીસના સઘન બંદોબસ્ત સાથે મોડી રાતથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી, 1500 કાચા બાંધકામો, ઝૂંપડા તોડી પડાયા અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈ મોડી રાતથી મ્યુનિ.કોર્પોરેશનની ટીમે પોલીસના સઘન બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. દરમિયાન […]

પાકિસ્તાને ભારત માટે એરસ્પેસ બંધ કરતા વિદેશ જતી ફ્લાઈટ્સની ટિકિટ દરમાં વધારો

વિદેશ જતી ફ્લાઈટસની ટિકિટ દરમાં સરેરાશ 2000નો વધારો અમદાવાદથી લંડન જતી ફલાઈટની ટિકિટના દર 64000એ પહોંચ્યા યુએસએ, યુરોપ જતી ફલાઈટ્સને અરબ સાગર પરથી લાંબો રૂટ લેવો પડશે અમદાવાદઃ કાશમીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. ભારતે સિમલા કરાર રદ કરીને સિન્ધુ નદીના પાણી રોકવા સહિતના […]

ભૂજ નજીક હાઈવે પર ટ્રેલરની અડફેટે બાઈકસવાર પતિ-પત્ની અને પૂત્રનું મોત

હાઈવે પર રોંગ સાઈડમાં આવેલા ટ્રેઇલરે બાઈકને ટક્કર મારી પુલ પાટિયા ગામનો પરિવાર અકસ્માતમાં ભોગ બન્યો ભૂજ પોલીસે ટ્રેલરચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ભૂજ નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. ભૂજના પાલારા જેલ નજીક હાઈવે પર ટ્રેલરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર પતિ-પત્ની […]

બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં પીવાના પાણીની વિકટ સમસ્યા

અમીરગઢના 10 ગામોમાં પીવાના પાણી માટે હાડમારી આદિવાસી વિસ્તારના લોકોએ માટલા સાથે પાણી પુરવઠા કચેરીએ કર્યો વિરોધ, અધિકારીએ ટેન્કરથી પાણી પહોંચાડવાની ખાતરી આપી પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ભર ઉનાળે કેટલાક ગામડાંમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે જિલ્લાના અમીરગઢ તાલુકાના આદિવાસી વિસ્તારમાં લોકો પીવાના પાણીની હાડમારીનો સામનો કરી રહ્યા છે. અમીરગઢ તાલુકાના 10 ગામના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code