1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

AIની પાર છે આત્મત્વ: ભારતકૂલ અધ્યાય–૨માં ભાગ્યેશ જહાએ માનવ ચેતનાની શક્તિ ઉજાગર કરી

(અલકેશ પટેલ) અમદાવાદ, 17 ડિસેમ્બર, 2025ઃ Bhayesh Jaha in Bharatkool Chapter 2 આધ્યાત્મ, સંસ્કૃતિ અને કલાત્મક અભિવ્યક્તિના સંગમરૂપ ભારતકૂલ અધ્યાય–૨માં સૌથી વિચારપ્રેરક અને અંતર્મુખ બનાવતી ક્ષણ ભાગ્યેશ જહાના સંવાદથી સર્જાઈ. તેમના વિચારો દ્વારા શ્રોતાઓનું ધ્યાન બહારની દુનિયાથી હટાવીને આત્મત્વ—ભારતીય તત્વજ્ઞાનના મૂળ તત્ત્વ— તરફ વળ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી ખાતે તાજેતરમાં જ સમાપન થયેલા ભારતકૂલના અધ્યાય-2માં સામેલ થયેલા […]

ગુજરાતમાં 37.52 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર, ગત વર્ષ કરતા 37.000 હેક્ટરનો વધારો

રવિ સિઝન માટે 5.99 લાખ મે.ટન યુરિયા અને 1.75 લાખ મે.ટન DAP સપ્લાય કરાયું યુરિયાના સપ્લાયમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 72.450 મે. ટનનો વધારો 15 દિવસમાં વધુ 1.41 લાખ મે. ટન યુરિયા સપ્લાય કરવાનું રાજ્ય સરકારનું આયોજન ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં રવિ પાકોના વાવેતર અને રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતાની […]

ગુજરાતમાં મુસદ્દા મતદારયાદી તૈયાર, 44.45 લાખ જેટલા મતદારોનું મેપીંગ ન થયુ

SIRની મુસદ્દા મતદારયાદી તા.12.2025ના રોજ પ્રસિધ્ધ થશે રાજ્યમાં 08 કરોડ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરાયુ હતુ 34 કરોડ મતદારોએ ગણતરી ફોર્મ પરત કર્યા છે ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચની સુચના અનુસાર ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR […]

વકફોએ હવે અન્ય ધાર્મિક ટ્રસ્ટોની જેમ કોર્ટ ફી ચુકવવી પડશે, ગુજરાત હાઈકોર્ટે આપ્યો ચુકાદો

વકફ બોર્ડ સાથે જોડાયેલી સંસ્થાઓએ સંપત્તિ વિવાદમાં કોર્ટ ફી ભરવી ફરજિયાત વક્ફોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી 150થી વધુ અરજી હાઈકોર્ટે ફગાવી ‘કોઈપણ ધાર્મિક સંસ્થા કાયદાથી ઉપર નથીઃ હર્ષ સંઘવી  અમદાવાદઃ  ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે  વકફ બોર્ડ અને તેની સંલગ્ન સંસ્થાઓએ હવેથી અન્ય ધાર્મિક ટ્રસ્ટોની જેમ જ કોર્ટ ફી ચૂકવવી પડશે. આ […]

ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં માલનો ભરાવો થતાં લાલ ડુંગળીની આવક બંધ કરાઈ

લાલ ડુંગળીની મબલખ આવકને લીધે યાર્ડમાં થયો ભરાવો યાર્ડમાં કાલે ગુરૂવારે સવારથી લાલ ડુંગળીની આવક પર પ્રતિબંધ સોમવારથી ખેડૂતો લાલ ડુંગળી વેચાણ માટે લાવી શકશે મહુવાઃ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લાલ ડુંગળીનું ઉત્પાદન મહુવા અને તળાજા પંથકમાં થાય છે. અને મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી ખરીદ-વેચાણનું મુખ્ય મથક ગણાય છે. દેશભરના વેપારીઓ મહુવા યાર્ડમાં ડુંગળી ખરીદવા માટે […]

તુવેરના વેચાણ માટે ખેડૂતો 22 ડિસેમ્બરથી 21જાન્યુઆરી સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકશે

તુવેર પકવતા ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવવા સરકારનો અનુરોધ, વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખરીદી કરવાનું આયોજન ભારત સરકારે તુવેર માટે રૂ. 8.000 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. તેમના માર્ગદર્શન હેઠળ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા […]

ગુજરાત પોલીસ દ્વારા સાયબર ફ્રોડના નાણાં ફ્રિઝ કરવાની ક્ષમતામાં 3 મહિનામાં 50 ટકાનો વધારો

ઓપરેશન મ્યૂલ હન્ટ અંતર્ગત 494 FIR દાખલ કરીને 340 આરોપીઓની ધરપકડ, રાજ્યનું ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ‘ દિવસ-રાત કાર્યરત છે, કેબિનેટ બેઠકમાં મંત્રીમંડળે ગુજરાત સાયબર ક્રાઇમ સેલની કામગીરીને બિરદાવી ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ કેબિનેટ બેઠકમાં સાયબર સુરક્ષા અંગે રાજ્ય સરકારની સતર્કતા અને સફળતા અંગે થયેલી ચર્ચાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, […]

જી. બી. શાહ કોલેજમાં ઇન્ટર્નશીપ માર્ગદર્શન સેમીનાર યોજાયો

ગાંધીનગરઃ અમદાવાદ કેળવણી ટ્રસ્ટ સંચાલિત જી. બી. શાહ કોમર્સ કોલેજ, વાસણા ખાતે બી. કોમ. સેમેસ્ટર-૬ ના વિદ્યાર્થીઓ માટે ‘સ્કીલ એન્હાન્સમેન્ટ કોર્સ’ વિષય અંતર્ગત ફરજીયાત એવી ઇન્ટર્નશીપ વિષે વિદ્યાર્થીઓને માહિતી આપવા માટેનો સેમીનાર યોજાઈ ગયો. કાર્યક્રમના પ્રારંભે પ્રિ. ડૉ. વી. કે. જોષીએ જણાવ્યું હતું કે સ્નાતક કક્ષાનો વિદ્યાર્થી વર્ગખંડની ચાર દિવાલોમાંથી બહાર નીકળીને રોજગારદાતાઓને જરૂર છે […]

સુરતના પલસાણા વિસ્તારમાં કેમિકલની ફેટકરીમાં લાગી ભીષણ આગ

ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ફેકટરીમાં કેમિકલ હોવાથી આગે વિકરાળરૂપ ધારણ કર્યું આગના ધૂમાડા દુર દુર સુધી દેખાયા સુરતઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. ત્યારે પલસાણા વિસ્તારમાં વધુ એક આગને બનાવ બન્યો હતો. શહેરના પલસાણા વિસ્તારના મખીંગા ગામમાં આવેલી  બાલાજી કેમિકલ ફેક્ટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફેકટરીમાં કેમિકલ હોવાને […]

શાપર-વેરાવળ નજીક ઓવરબ્રિજ બનાવવા સામે ગ્રામજનોનું ઢોલ-નગારા સાથે વિરોધ પ્રદર્શન

ઓવરબ્રિજ બનાવાશે તો બે લાખ લોકોને મુશ્કેલી પડશે ઓવરબ્રિજ બનતા ગામનું જંક્શન 500 મીટરથી વધી 2 કિલોમીટર દૂર જશે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને મુશ્કેલી પડશે રાજકોટઃ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ નેશનલ હાઈવે નં.27 ઉપર કેપ્ટન ગેઈટ વેરાવળથી શિતળા માતાજીના મંદિર પારડી તરફ હાઈવે ઓથોરિટી દ્વારા ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે. તેનો શાપર-વેરાવળના ગ્રામજનોએ ભારે વિરોધ કર્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code