1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદમાં બનશે દેશનું પહેલું 16 માળનું સુપર-મોડર્ન રેલવે સ્ટેશન, જાણો તેની ખાસિયત

ગાંધીનગરઃ ભારતમાં પહેલી વાર એવુ રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યો છે, જે 16 માળનું હશે અને અહીંથી ટ્રેન જ નહીં, પરંતુ બસ, મેટ્રો અને ભવિષ્યની બુલેટ ટ્રેન સુધીની તમામ સેવાઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ થશે. આ સ્ટેશનની અંદર મોલ, ઓફિસ, હોટેલ અને ગાર્ડન જેવી સુવિધાઓ પણ હશે. આ પ્રોજેક્ટ દેશના પરિવહન ક્ષેત્રમાં ઐતિહાસિક પરિવર્તન લાવવાનો […]

ભાવનગરમાં મેગા ડિમોલિશન, બે દિવસમાં 100 મકાનો અને 4 ધાર્મિક દબાણો હટાવાયા

મ્યુનિ. કોર્પોરેશને પોલીસ-એસઆરપીના બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી હાથ ધરી શહેરના નવા પરા કબ્રસ્તાન બાદ ફુલસરમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ દબાણકર્તાઓને અગાઉ માલિકી આધાર પુરાવા રજૂ કરવા અંગે નોટિસો અપાઈ હતી ભાવનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જૂદા જૂદા વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. અને છેલ્લા બે દિવસમાં ગેરકાયદે 100 મકાનો […]

AMC દ્વારા નવા 33 વાચનાલયો તૈયાર કરવાનું આયોજન – સાત ઝોનમાં 56 વાચનાલયો કાર્યરત

વાચનપ્રેમીઓ, પરીક્ષા કેન્દ્રિત તૈયારી કરતાં વિદ્યાર્થીઓ તેમજ સિનિયર સિટિઝન્સ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલ : ‘વિસ્તાર દીઠ વાચનાલય’ અમદાવાદ, 27 નવેમ્બર 2025 : AMC plans to build 33 new reading rooms અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં નાગરિકોને વધુ સુવિધા મળે તે માટે સતત વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી રહી છે. શહેરનાં વાંચનપ્રેમીઓ, પરીક્ષા કેન્દ્રિત તૈયારી […]

ગુજરાતમાં 1લી ડિસેમ્બરના દિને વિવિધ 34 સ્થળોએ ગીતા મહોત્સવ યોજાશે

સંસ્કૃતના પ્રચાર પ્રસાર અને સંવર્ધન માટે પંચકમ યોજનાની શરૂઆત, 34 સ્થળોએ પ્રતિભાગીઓ ગીતાના શ્લોક અને સંસ્કૃત સુભાષિતોનું પારાયણ કરશે, ભગવદ ગીતા પર વ્યાખ્યાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે ગાંધીગરઃ રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં વ્યાપક પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીન ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન આપવા  તેમજ તેના સંવર્ધન માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા યોજના પંચકમની […]

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના 40 વર્ષ નિમિત્તે ઊજવાશે વિશ્વસંસ્કૃતિપર્વ મહોત્સવ

30 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન યોજાનારા સાત દિવસીય મહોત્સવમાં ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને કલાનો સંગમ રચાશે જાણીતા અભિનેતા શ્રી અમોલ પાલેકર, સુપ્રતિષ્ઠિત સાહિત્યકાર શ્રી અશોક વાજપેયી, વિખ્યાત પટકથાલેખક શ્રી અભિજાત જોશી તથા સ્વરકાર શ્રી અમર ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે વિવિધ સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમો મહોત્સવ દરમિયાન લોકભારતી યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી અરુણ દવેને શ્રી ચીનુભાઈ આર. શાહ જીવનશિલ્પી […]

ગુજરાતમાં હાઈવે માટે કેન્દ્ર સરકાર 20 હજાર કરોડ આપશે, ગડકરીએ કરી જાહેરાત

કેન્દ્રિય મંત્રી ગડકરી અને CMની ઉપસ્થિતિમાં નેશનલ હાઇવે સંદર્ભે સમીક્ષા બેઠક મળી રસ્તાઓની ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવા અધિકારીઓ અને ઈજારદારોને સ્પષ્ટ તાકિદ માર્ગોના નિર્માણ અને રિસર્ફેસીંગમાં નાગરિક સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાશે ગાંધીનગરઃ  કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી  નિતીન ગડકરીની અધ્યક્ષતા તથા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ હેઠળ થયેલી અને પ્રગતિ હેઠળની કામગીરીની વિસ્તૃત સમીક્ષા […]

અમદાવાદના અમરાઈવાડીમાં મેપિંગ પ્રકિયાના વિરોધમાં BLOએ કર્યા ધરણાં

BLOએ 2002ના વર્ષની SIR વિગતો જાતે ભરવી પડે છે, દરેક મતદારોનું મેપિંગ કરવાનું કામથી BLO કંટાળ્યા, અધિકારીઓ પર BLO પર દબાણ કરીને નોટિસની ધમકી આપવામાં આવતી હોવાનો આક્ષેપ અમદાવાદઃ ગુજરાતભરમાં મતદાર યાદી સુધારણા (SIR)ની કામગીરી ચાલી રહી છે. જેમાં બીએલઓ તરીકે શિક્ષકો સહિત કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. કામના અસહ્ય ભારણથી બીએલઓ કંટાળી ગયા છે. […]

બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 4નાં મોત

વહેલી પરોઢે હાઈવે પર રામનગર નજીક સર્જાયો અકસ્માત, બેના ઘટના સ્થળે અને બેના સારવાર દરમિયાન મોત, ભોગ બનેલા કેટરર્સના કર્મચારીઓ લગ્ન પ્રસંગે રસોઈ બનાવવા જઈ રહ્યા હતા. અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બાવળા અને બગોદરા વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો. આજે વહેલી પરોઢે રામનગર નજીક બોલેરો […]

નવસારીમાં સ્કૂલ નજીક વિદ્યાર્થીએ નજીવી વાતે સાથી વિદ્યાર્થી પર કાતરથી કર્યો હુમલો

મજાક મસ્તી દરમિયાન વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો અને કાતરના ઘા ઝીંકી દીધા, સગીર વિદ્યાર્થીને પેટના ભાગે ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો, સગીર વિદ્યાર્થીઓમાં વધતી જતી હિંસક વૃતિ ચિંતાનો વિષય નવસારીઃ આજના સગીર વયના યુવાનો અને કિશોરોમાં સોશિયલ મીડિયાના વળગણને કારણે નજીવી વાતે ઉશ્કેરાટ અને હિંસક વૃતિ વધતી જાય છે. જે સમાજ માટે ચિંતાનો વિષય છે. નવસારીમાં […]

વડોદરામાં કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં મુલાકાતીઓએ રજિસ્ટરમાં એન્ટ્રી કરવી ફરજિયાત

ગાર્ડનમાં અસામાજિક પ્રવૃતિ ન વધે તે માટે મ્યુનિ.કમિશનરે લીધો નિર્ણય, બગીચાઓમાં સુરક્ષા અને શાંતિ જાળવવા માટે નિર્ણય લેવાયો, શહેરીજનોએ મ્યુનિ.કમિશનરના નિર્ણયને આવકાર્યો વડોદરાઃ  શહેરમાં આવેલા કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં મુલાકાતે આવતા તમામ લોકો માટે રજિસ્ટરમાં એન્ટ્રી ફરજિયાત કરવામાં આવી છે. શહેરના બગીચાઓમાં અસામાજિક પ્રવૃત્તિઓની વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિના (VMC) કમિશનરે એક મહત્વનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code