1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદના સાયન્સસિટીમાં પરિશ્રમ એલિગન્સ કોમ્પ્લેક્સમાં લાગી આગ, 50ને રેસ્ક્યુ કરાયા

ફાયર બ્રિગેડની ટીમે 3જા માળે ફસાયેલા લોકોનું રેસ્કયુ કર્યા સદભાગ્યે આગમાં કોઈ જામહાની નહીં આગની જાણ થતાં લોકોના ટોળાં જામ્યા  અમદાવાદઃ શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા પરિશ્રમ એલિગન્સ નામના કોમ્પ્લેક્સમાં આગ લાગ્યાનો કોલ મળતા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં 50થી વધુ લોકોને સુરક્ષિત બહાર […]

ઉમરગામ નજીક પ્લાસ્ટિકની ફેકટરીમાં લાગી ભીષણ આગ, બ્રિગેડ કોલ જાહેર કરાયો

ધૂમાડાના ગોટેગોટા ત્રણ કિમી સુધી દેખાયા કંપનીના તમામ કર્મચારીઓને સુરક્ષિતરીતે બહાર કઢાયા ચાર કલાકની જહેમત બાદ પણ આગ પર કાબુ ન મેળવી શકાયો વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુંબ ગામ નજીક આવેલી પ્લાસ્ટિકની ફેકટરીમાં આજે બપોરે 1.30 વાગ્યાની આસપાસ ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી ગઈ છે. આગે જાતજોતામાં વિકરાળરૂપ ધારણ કરતા દૂર દૂર સુધી […]

વડોદરામાં માણેજા વિસ્તારમાં કારની અડફેટે રોડ ક્રોસ કરતા સિક્યુરિટી ગાર્ડનું મોત

મકરપુરા પોલીસે કારચાલક તબીબની કરી અટકાયત હોસ્પિટલ સામે જ એક્સિડન્ટ થયો છતાં સિક્યુરિટી ગાર્ડનો જીવ બચાવી ન શકાયો, અકસ્માત બાદ પણ ડોક્ટર નફ્ફટની જેમ હસતો હતો વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના માણેજા વિસ્તારમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. શહેરના માણેજા વિસ્તારમાં ગુરૂવારે સાંજે તબીબ એવા કારચાલક સંદીપ ખૂંટે રાહદારી […]

અમદાવાદમાં 25મી ડિસેમ્બરથી 7 દિવસીય કાંકરિયા કાર્નિવેલ યોજાશે

રંગારંગ કાર્યક્રમો, લેસર અને સાઉન્ડ શો યોજાશે કાંકરિયા કાર્નિવેલ માટે મ્યુનિ. દ્વારા 6 કરોડનો ખર્ચ કરાશે જાણીતા કલાકારો દ્વારા ડાયરાના કાર્યક્રમો પણ યોજાશે અમદાવાદઃ શહેરના કાંકરિયા લેક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે 25થી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવેલનું ભવ્ય આયોજન કરાયુ છે. કાર્નિવેલના ત્રણ અલગ અલગ સ્ટેજ પરથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ઉપરાંત […]

ગ્રામ પંચાયતોમાં વીસીઈને કામગીરી માટે હવે યુનિટ દીઠ ઓછામાં ઓછા 20 રૂપિયા ચૂકવાશે

મુખ્યમંત્રી દ્વારા ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠકમાં નિર્ણય લેવાયો, VCE.ને કામ સોંપતા પહેલા પંચાયત તથા ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને જાણ કરવી પડશે   VCEને મઙેનતાણીમાં સમાનતા રહે તે માટે લેવાયો નિર્ણય ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર વી.સી.ઈ. તરીકે કાર્ય કરતા યુવાઓને મહત્તમ આવક મળે તેવો સંવેદના સ્પર્શી અભિગમ અપનાવ્યો છે. […]

દમણના આંટીયાવાળના તળાવમાં નહાવા પડેલા 3 બાળકોના ડુબી જતાં મોત

સાત બાળકો તળાવમાં નહાવા પડ્યા હતા, જેમાં ચાર ડૂબવા લાગ્યા એક બાળકને બચાવી લેવાયો ત્રણ બાળકોના મોતથી શોકનો માહોલ સર્જાયો વાપીઃ દમણના આંટીયાવાળમાં તળાવમાં 7 બાળકો નહાવા માટે ગયા હતા. જેમાં ચાર બાળકો ડૂબવા લાગતા બુમાબુમ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન એક યુવાને તળાવમાં પડીને એક બાળકને બચાવી લીધો હતો. જ્યારે ત્રણ  બાળકો […]

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કોને કહ્યું, મુસ્કુરાઇએ! ક્યૂં કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ?

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કેમ્પમાં ૧૯૫ લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત ગાંધીનગર, 12 ડિસેમ્બર, 2025ઃ people awarded Indian citizenship certificates ‘મુસ્કુરાઇએ! ક્યૂં કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ’ એવી હળવી ટકોર સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ૧૯૫ લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 11 […]

વલસાડમાં નિર્માણાધિન બ્રિજનું સ્ટ્રકચર તૂટી પડતા 5 શ્રમિકો ઘવાયા

ઈજાગ્રસ્ત 5 શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા શહેરમાં કૈલાશ રોડ પર 42 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે લોડ બેલેન્સના કારણે સ્ટ્રકચર તૂટી પડ્યુ હોવાનું તારણ વલસાડઃ  શહેરના કૈલાશ રોડ પર રૂપિયા 42 કરોડના ખર્ચે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. બ્રિજ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડતા પાંચ શ્રમિકોને ગંભીર […]

બાલાસિનોર નજીક ગાંજાનું વાવેતર પકડાયુ, 473 કિલો ગાંજા સાથે એકની ધરપકડ

રત્નાજીના મુવાડા ગામે એરંડાના પાકની આડમાં ગાંજાના 258 છોડ મળ્યા પકડાયેલા ગાંજાની કિંમત રૂપિયા 2.37 કરોડનો અંદાજ મુકાયો પોલીસે બાતમીને આધારે રેડ પાડી હતી બાલાસિનોરઃ તાલુકાના રત્નાજીના મુવાડા ગામેની સીમમાં ગાંજાનું વાવેતર કરાયુ હોવાની બાતમી મળતા તાલુકા પોલીસે રેડ પાડીને ખેતરમાં એરંડાના પાકની આડમાં વાવેલા 473 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી […]

11 પાકિસ્તાની માછીમારોની પૂછપરછ બાદ પોરબંદરના નવી બંદર પોલીસને સોંપાયા

ભારતીય જળ સીમામાં 11 માછીમારો માછીમારી કરતા પકડાયા હતા વિવિધ એજન્સીઓ દ્વારા કરાયેલી પૂછપરછમાં કશુ શંકાસ્પદ ન મળ્યુ પકડાયેલા પાક.માછીમારોને જખૌથી પોરબંદર લઈ જવાયા પોરબંદરઃ  ભારતીય તટરક્ષક દળે બુધવારે આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી ભારતની સીમામાં અલ વલી બોટમાં ગેરકાયદેસર પ્રવેશેલા બે સગીર સહિત 11 પાકિસ્તાની માછીમારીઓને આંતરી ઝડપી લેવામાં આવ્યા હતા. ગઈકાલે ગુરુવારે વિવિધ એજન્સીઓ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code