1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સાયલા પાળિયાદ રોડ પર ડમ્પરે સ્કૂલવાનને ટક્કર મારતા એકનું મોત.10 બાળકોને ઈજા

બાળકો શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેકટિસ કરીને સ્કૂલવાનમાં પરત ફરી રહ્યા હતા અકસ્માત બાદ ડમ્પર સાથે તેનો ચાલક નાસી ગયો ગંભીર ઈજાગ્રસ્ત 6 બાળકોને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં પૂરફાટ ઝડપે દોડતા ડમ્પરોને કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં સાયલા-પાળિયાદ રોડ પર સુડામડા નજીક ડમ્પર અને સ્કૂલવાન વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. ડમ્પરે સ્કૂલવાનને ટક્કર […]

ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના ઉમેદવારોની લડત ઉગ્ર બની, પોલીસ સાથે ઘર્ષણમાં બેને ઈજા

શાળાઓમાં વ્યાયમ શિક્ષકોની ભરતી ન કરાતા ઉમેદવારોને વિરોધ ઉગ્ર બન્યો પોલીસે સત્યાગૃહ છાવણીથી ઉમેદવારોને બળજબરીથી પોલીસ વાનમાં બેસાડ્યા સરકાર કાયમી ભરતી કરવાને બદલે કરારથી ભરતી કરે છે ગાંધીનગરઃ ગુજરાતમાં શાળાઓમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. શારિરીક શિક્ષણના પદવીધારક વિદ્યાર્થીઓ વર્ષોથી વ્યાયામ શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે સરકાર કાયમી ભરતી […]

ગુજરાતમાં ઉનાળામાં ગામડાંઓ કે શહેરોમાં પીવાના પાણીની તંગી નહીં સર્જાય

ડેમોમાં સરેરાશ 50થી 55 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે નર્મદા કેનાલોના રિપેર માટે સિંચાઈ માટે પાણી બંધ થશે પણ પીવાનું પાણી મળી રહેશે પાણી વિતરણ બંધ હશે ત્યારે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરાશે રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા નર્મદા યાજનાને લીધે મહદઅંશે હલ થઈ ગઈ છે. જેમાં સૌની યોજનાને લીધે રાજકોટ સહિતના ડેમોમાં નર્મદાનું પાણી […]

સુરત મ્યુનિ.કોર્પોરેશનને એક જ દિવસમાં વેરાની 41.75 કરોડની આવક થઈ

વર્ષ 2024-25માં વ્યવસાય વેરામાં 167 કરોડ અને વાહન વેરામાં 33 કરોડની આવક સૌથી વધુ વરાછા ઝોન બી અને સૌથી ઓછું સેન્ટ્રલ ઝોનમાં વેરા વસૂલાત થઈ જાહેર રજાઓમાં પણ વેરા વસુલાત ઝંબેશ કરાતા સફળતા મળી સુરતઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસુલાત માટે ઝૂબેંશ ચલાવવામાં આવી હતી. અને બાકીદારો માટે વ્યાજ માફીની યોજના પણ અમલમાં મુકી હતી. […]

સુરત રેલવે સ્ટેશનમાં આજથી પ્લેટફોર્મ 2 અને 3 શરૂ કરાતા પ્રવાસીઓ ઉમટી પડ્યાં

શહેરના ઉધના રેલવે સ્ટેશન પર પ્રતિદિન 40 હજાર પ્રવાસીઓનું ભારણ ઘટશે ઉધના શિફ્ટ કરાયેલી 115 ટ્રેનો સુરત સ્ટેશન સ્ટોપ કરશે સુરત રેલવે સ્ટેશનના રિનો વેશનને લીધે ટ્રેનો ઉધના ડાયવર્ટ કરવામાં આવી હતી સુરતઃ શહેરના 24 કલાક પ્રવાસીઓથી ધમધમતા સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ 2 અને 3ના રિનોવેશનની કામગારી માટે છેલ્લા 82 દિવસથી બન્ને પ્લેટફોર્મ બંધ […]

ડીસામાં ફટાકડાની ફેકટરીમાં ઘડાકા સાથે આગ ફાટી નિકળતા 21શ્રમિકોના મોત

દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ ફાટી નિકળી બાજુમાં આવેલુ ગોદામ પણ ધરાશાયી થયુ, કાટમાળ 200 મીટર સુધી ફેલાયો 5 શ્રમિકોને રેસ્ક્યુ કરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ડીસાઃ શહેરના ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેકટરી અને ગોદામમાં ધડાકા બાદ ભીષણ આગ ફાટી નિકળતા 21 શ્રમિકોના મોત નિપજ્યા છે. આ કરૂણ ઘટનામાં મોતને ભેટેલા તમામ શ્રમિકો મદ્ […]

મહેસાણા: ઉચરપી ગામ નજીક ટ્રેઈની વિમાન ક્રેશ, મહિલા પાઈલોટ ઈજાગ્રસ્ત

ગાંધીનગરઃ મહેસાણા ખાતે બ્લ્યુ રે એવિયેશન ખાનગી કંપની છેલ્લા કેટલાય સમયથી ટુ-સિટર વિમાન દ્વારા પાયલોટને ટ્રનિંગ આપી રહી છે. અલોખ્યા પેચેટી નામની ટ્રેની પાયલોટે મહેસાણાથી ઉડાન ભરી આગળ વધી રહી હતી, આ દરમિયાને અચાનક મહેસાણાના ઉચરપી ગામ નજીક દિવેલાના ખેતરમાં વિમાન ક્રેશ થયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો અને અધિકારીઓની ટીમ ઘટના […]

ભચાઉ-ગાંધીધામ હાઈવે પર ટીમ્બરમાર્ટમાં લાગી વિકરાળ આગ

ટીમ્બર માર્ટની બાજુમાં પેટ્રોલ પંપ હોવાથી અફડા-તફડી મચી 5 કિલો મીટર સુધી આગના ધૂમાડા દેખાયા, ફાયરની 10 ટીમો ઘટનાસ્થળે પહોંચી નેશનલ હાઇવે પર ત્રણ કિં.મી. લાબો ટ્રાફિકજામ સર્જીયો ભૂજઃ ભચાઉ-ગાંધીધામ હાઈવે પર જવાહર નગર નજીક આજે બપોરના ટાણે શંકર ટીમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ […]

સાણંદના વિરોચનનગર નજીક કાર કેનાલમાં ખાબકતા ત્રણના મોત

દેસાઈ પરિવાર મેલડી માતાજીના દર્શન કરીને પરત ફરતા કારનો અકસ્માત સર્જાયો કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી પોલીસે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી અમદાવાદ : જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મેલડી માતાજીના દર્શન કરીને પાછા ફરી રહેલા ગાંધીનગરના ઝુંડાલ ગામના રબારી પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર […]

માધવપુર ઘેડના મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરાશે

અમદાવાદ વડોદરા, સુરત, સોમનાથ અને દ્વારકા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, પોરબંદરના માધવપુર ખાતે તા. 6 થી 9 અપ્રિલ સુધી યોજાશે માધવપુર ઘેડ મેળો 10મી એપ્રિલે દ્વારકા ખાતે  રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત થશે ગાંધીનગરઃ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સંયુક્ત ઉપક્રમે આગામી 6 એપ્રિલને રામનવમીના પવિત્ર દિવસથી પોરબંદરના માધવપુર ઘેડ ખાતે 5 દિવસનો લોકમેળો યોજાશે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code