1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રામાં અનેક લોકો પણ જોડાયા

અનંત અંબાણી તા. 10 એપ્રિલે દ્વારકાધીશના દર્શન કરી જન્મદિવસ ઊજવશે અંબાણીએ બે દિવસમાં 24 કલાકનું અંતર કાપ્યુ ઝેડ-પ્લસ સુરક્ષા સાથે અનંત અંબાણીની પદયાત્રા જામનગરઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ એવા  રિલાયન્સ પરિવારના અનંત અંબાણી પોતાના જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશનાં દર્શન માટે પદયાત્રા કરી રહ્યા છે. અનંત અંબાણીની પદયાત્રામાં અનેક લોકો સ્વયંભૂ જોડાયા છે. અનંત અંબાણીએ તારીખ 28/03/2025ના […]

ડીસામાં 15 દિવસ પહેલા બનેલો રોડ નર્મદાની પાઈપલાઈન માટે તોડાયો

નવો નક્કોર રોડ તોડી નંખાતા લોકોએ કર્યો વિરોધ સરકારી વિભાગો વચ્ચે સંકલન ન હોવાથી નવો રોડ તોડવો પડ્યો લોકોએ નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવ્યો ડીસાઃ પ્રજાના ટેક્સના ભેગા કરેલા રૂપિયા વેડફવામાં સત્તાધિશો કોઈ દરકાર રાખતા નથી. ડીસા નગરપાલિકા દ્વારા પાટણ હાઈવેથી વિરેન પાર્ક તરફ જતા માર્ગ પર પખવાડિયા પહેલા જ નવો નક્કોર રોડ બનાવ્યો છે. […]

રાજુલાના ધાતરવાડી ડેમમાંથી પાઈપલાઈન નાંખવા સામે ખેડુતોનો વિરોધ

રાજુલા અને જાફરાબાદને પીવાનું પાણી આપવા પાઈપલાઈન નાંખવામાં આવશે, ખેડુતો કહે છે, પીવા માટે પાણી અપાશે તો સિંચાઈ માટેનું પાણી નહીં મળે ડેમ વિસ્તારના 13 ગામોના લોકોએ કર્યો ઉગ્ર વિરોધ અમરેલીઃ  રાજુલા તાલુકાના ધાતરવડી-1 ડેમમાથી રાજુલા અને જાફરાબાદ શહેરને પાણી આપવા માટે પાઇપ લાઇનના કામને મંજુરી આપી દેવામાં આવી છે. તંત્ર દ્વારા પાઈપલાઈન નાંખવાની તૈયારીઓ […]

ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ, અંબાજી, ચોટિલા અને પાવાગઢમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં એક નોરતું ઓછું હોવાથી નવરાત્રિ 6 એપ્રિલ સુધીની રહેશે, મંદિરોમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો  પાવાગઢ તળેટી વિસ્તારમાં આવેલા બસ સ્ટેશનથી માંચી સુધી 50 જેટલી બસો દોડાવાશે. અમદાવાદઃ આજથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થયો છે.ચેત્રી નવરાત્રી દરમિયાન શક્તિપીઠ અંબાજી, ચોટિલા અને પાવાગઢ સહિત માઈ મંદિરોમાં આજે સવારથી મોટી સંખાયામાં શ્રદ્ધાળુઓ દર્શન […]

વડોદરામાં વિશ્વામિત્રી નદી કિનારે ભીમનાથ બ્રિજ પાસે મગરો બાસ્કિંગ માટે આવી પહોંચ્યા

વિશ્વામિત્રી નદી પર ભીમનાથ બ્રિજ પાસે સૌથી વધુ મગરોને વસવાટ વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મગરો કિનારે આવ્યા જેસીબીની કામગીરી દરમિયાન મગરો શાંતિથી કિનારે બેસી રહ્યા   વડોદરાઃ શહેરમાં વિશ્વામિત્રી નદીને ઊંડી કરને તેના ડેવલપનું કામ હાલ ચાલી રહ્યું છે. જેમાં તબક્કાવાર ચાલી રહેલા કામ દરમિયાન મગરોને ખલેલ ન પહોંચે તેની તકેદારી રાખવામાં આવી રહી […]

સુરતના કાર બાઈકને ટક્કર મારીને ભાગતા લોકોએ પીછો કરી કારચાલકને પકડ્યો

સુરતના બમરોલી રોડ પર બન્યો બનાવ કારની ટક્કરથી બાઈકસવાર મામા-ભાણેજને ગીંભીર ઈજા પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી કારચાલકની ધરપકડ કરી સુરતઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં અકસ્માતના વધુ એક બનાવમાં કારચાલકે બાઈકને ટક્કર મારીને નાસી જતાં લોકોએ કારનો પીછો કર્યો હતો. અને અડધો કિલોમીટર પીછો કરીને કારચાલકને પકડીને મેથીપાક આપીને પોલીસને […]

અમદાવાદમાં પાન-મસાલા, તમાકુંના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગના દરોડા

પાન-મસાલા-તમાકુના ડિલરોની રૂ. 68 કરોડની કરચોરી પકડાઈ જીએસટીના અધિકારીઓએ એક સાથે 22 સ્થળોએ પાડ્યા દરોડા બિનહિસાબી વેચાણ અને સ્ટોક મળી આવતા કાર્યવાહી અમદાવાદઃ શહેરના મણિનગર, કૂબેરનગર તેમજ ચાંગોદરમાં પાન.મસાલા અને તમાકુંના ડિલર્સને ત્યાં જીએસટી વિભાગના અધિકારીઓએ દરોડા પાડીને 5.68 કરોડની કરચોરી પકડી પાડી હતી. જીએસટી વિભાગના અધિકારીએ એકસાથે 22 જેટલાં સ્થળોએ સર્ચ કર્યુ હતુ. જેમાં […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદી પરના ભાડભૂત બેરેજ યોજનાની સમીક્ષા કરી

ભાડભૂત પ્રોજેક્ટના સ્થળની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત પ્રોજેક્ટની કામગીરી નિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ કરા મુખ્યમંત્રીએ આપી સુચના, ભાડભૂત બેરેજ યોજનાની પ્રથમ તબક્કાની 99 ટકા કામગીરી પૂર્ણ, ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદી ઉપર આકાર પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનાની પ્રગતિની જાત માહિતી મેળવવા પ્રોજેક્ટ સાઈટનું નિરીક્ષણ કર્યું હતું અને કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના […]

પાટણમાં રૂપિયા એક કરોડથી વધુ મૂલ્યનો 17.200 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો પાટણમાં ડેરી પ્રોડક્ટની પેઢીમાં શંકાસ્પદ ઘીના 11 નમુના લેવાયા પોલીસને જાણ કરીને ગોદામ સીલ કરી પોલીસ પહેરો ગોઠવાયો ગાંધીનગરઃ ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની પાટણ ટીમ દ્વારા તારીખ: 10/03/2025ના રોજ રાજ રાજેશ્વરી ડેરી પ્રોડક્ટ B-1 અને B-21, પાર્થએસ્ટેટ (ક્રિષ્ના સ્કૂલની બાજુમાં), પાટણ ખાતે […]

ગુજરાત સરકારે શહેરોમાં રેન બસેરા માટે ₹ 435.68 ફાળવ્યા

રેનબસેરાઓમાં દરરોજ10 હજાર લોકો આશરો મેળવે છે અમદાવાદ સહિત રાજ્યના 38 શહેરોમાં કાર્યરત છે રેન બસેરા, ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ હંમેશાં ઘરવિહોણા ગરીબોની ચિંતા કરી છે અને વિવિધ યોજનાઓના લાભો છેવાડાના માનવીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. આ જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા શહેરોમાં મજૂરીકામ માટે આવતા કે શહેરોની જ ફૂટપાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code