1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

કડાણા ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડાતા મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ

મહીસાગર અને વડોદરા જિલ્લાના નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા, સિંધરોટ ગામમાં મહીસાગર નદીના પાણી ઘૂસી જતાં 125 જેટલાં ઘરો પાણીમાં ડૂબ્યા, મહી-બજાજ સાગર ડેમમાંથી 89,255 ક્યુસેક પાણી છોડાયુ વડોદરાઃ મહિસાગર જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને લીધે મહિસાગર નદી પરના કડાણા ડેમમાં પાણીની આવક સતત વધી છે. તેમજ હાલમાં અનાસ નદીમાંથી 69,217 કયુસેક અને પાદેડી ગેજીંગ સાઇટે […]

પાનમ ડેમના 7 દરવાજા ખોલી 80 હજાર ક્યુસેક પાણી છોડાતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા

પાનમ ડેમની હાલની જળ સપાટી 20 મીટરે પહોંચી, ઉપરવાસમાં ભારે વરસાદને લીધે પાનમ ડેમમાં પાણીનીઆવક સતત વધી રહી છે, ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી છોડવામાં આવી રહ્યુ છે ગોધરાઃ જિલ્લામાં ભારે વરસાદને લીધે પાનમ ડેમની જળસપાટીમાં સતત વધારો થતા ડેમના 7 દરવાજા ખોલીને 80 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા […]

કચ્છમાં હાઈવેની જર્જરિત હાલત સામે ટ્રક-ટ્રાન્સપોર્ટરો 10મી સપ્ટેમ્બરથી આંદોલન કરશે

હાઈવે પર ઠેર ઠેર ખાડા પડતા વાહનોને નુકસાન થઈ રહ્યુ છે, કચ્છમાં 5 ટોલનાકાની રોજની કરોડની આવક છતાં હાઈવેને મરામત કરાયો નથી, સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે જો રોડ સારા ન હોય તો ટોલ ઉઘરાવવાનો અધિકાર નથી ભૂજઃ કચ્છમાં દેશના મોટા બે બંદરો અને અનેક ઉદ્યોગો આવેલા છે. તેના લીધે માલવાહક વાહનોની હાઈવે પર […]

ગાંધીનગરમાં છેલ્લા એક વર્ષમાં 3676 રખડતા ઢોર પકડાયા, 8.88 લાખનો દંડ વસુલાયો

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવી ઢોર નિયંત્રણ પોલીસી બનાવી છે, શહેરમાં પશુઓ રાખનાર તમામનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત, રખડતા ઢોર પકડવાની કામગીરી સતત ચાલુ રખાશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર પકડવાની સમયાંતરે ઝૂબેશ હાથ ધરવામાં આવે છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે નવી ઢોર નિયંત્રણ પોલીસી અમલી બનાવવામાં આવી છે, […]

ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના મુખ્ય વિષયોના સેમ્પલ પેપરો ડાઉનલોડ કરી શકાશે

શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્નપત્રોના પરિરૂપ જાહેર કરાયા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રની રચના અને સમય વ્યવસ્થાપન સમજવામાં સહાય મળશે, સેમ્પલ પેપર સોલ્વ કરવાથી વિદ્યાર્થીઓ લખવાની અને સમજવાની ઝડપ વધારી શકશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા ધોરણ 10 અને 12ના જનરલ અને સાયન્સ પ્રવાહ માટેના મુખ્ય વિષયોના સેમ્પલ પ્રશ્નપત્રોના પરિરૂપ જાહેર કરાયા છે. વિદ્યાર્થીઓ અને […]

સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં MBA અને MCAના પ્રવેશના ચોથા રાઉન્ડ બાદ 79 બેઠકો ખાલી

9મી સપ્ટેમ્બરે પ્રવેશનો પાંચમો ઓફલાઈન રાઉન્ડ યોજાશે, 8મી સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે, ફોર્મ ડાઉનલોડ કરી ડોક્યુમેન્ટની નકલ જોડી કાઉન્સેલિંગ સમયે લાવવાનુ રહેશે. અમદાવાદઃ  એમબીએ-એમસીએની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ મુદતમાં વધારો કરાયા બાદ સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ કૉલેજોની ચોથા રાઉન્ડ બાદ ખાલી રહેલી 79 બેઠક પર પ્રવેશ માટે વધુ એક ઓફલાઇન પાંચમો રાઉન્ડ […]

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ફરીવાર 10 કિમીનો ટ્રાફિકજામ સર્જાયો

વાઘોડિયા બ્રિજ પાસે હાઈવે પરના ખાડામાં ટ્રક ફસાતા ક્રેન બોલાવાઈ, જાંબુવા બ્રિજ પાસે પણ વાહનોના થપ્પા લાગ્યા, હાઈવે પર પડેલા મસમોટા ખાડા પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા પાસે ટ્રાફિકજામની સમસ્યા હવે તો કાયમી બની ગઈ છે. અને વાહનચાલકોને કલાકો ફસાયેલા રહેવું પડે છે. વાઘોડિયાબ્રિજ પાસે મસમોટા ખાડા પડતાં […]

ગુજરાત બોર્ડની શાળાઓમાં 16મી ઓક્ટોમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન પડશે

GSEBનું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, શાળાઓમાં 6ઠ્ઠી નવેમ્બરથી બીજા સત્રનો પ્રારંભ થશે, દ્વિતીય સત્રમાં 144 દિવસ શિક્ષણકાર્ય રહેશે, અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે. જે મુજબ પ્રથમ શૈક્ષણિક સત્ર 15 ઓક્ટોબર સુધી ચાલશે અને ત્યારબાદ 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી 21 દિવસનું […]

ખરીફ પાકોના ટેકાના ભાવે વેચાણ માટે નોંધણીમાં દર્શાવેલા પાકનું વેરીફીકેશન થશે

મગફળી પાક માટે થયેલી નોંધણીનું સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન શરૂ કરાયું, ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય તેની જ નોંધણી કરાવવા અપીલ, ખેડૂતોએ ખેતરનો ડિજિટલ ક્રોપ સર્વે અચૂક કરાવી લેવા સુચના ગાંધીનગરઃ ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે હાલમાં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. 15 […]

ગુજરાત કોંગ્રેસ દ્વારા 11મી સપ્ટેમ્બરથી ખેડૂત અધિકાર યાત્રાનો પ્રારંભ થશે

વોટ ચોરીની જેમ ખેડૂતોની જમીન ચોરી કરવાનો કારસો થઇ રહ્યો છેઃ લાલજી દેસાઈ, ગુજરાત કોંગ્રેસના દ્વારા સૌરાષ્ટ્રમાં સતત 7 દિવસ ખેડૂત સંમેલનો યોજાશે, બજેટમાં કેન્દ્ર સરકારે જાહેરાત કરી પણ હજુ પણ ખેડૂતોને ૫ લાખનું ધિરાણ મળ્યું નથી, અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી તારીખ 11 સપ્ટેમ્બર 2025થી સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પડતર પ્રશ્નોના મુદ્દે “ખેડૂત અધિકાર યાત્રા”નું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code