ધરોઈ ડેમમાંથી 25 હજાર ક્યુસેક પાણી છોડાતા સંત સરોવરનાં 4 દરવાજા ખોલાયા
ગાંધીનગર : સાબરમતી નદીમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી મોટા પાયે પાણી છોડવામાં આવ્યું છે. રાત્રે ધરોઈ ડેમમાંથી 25 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાતા સાબરમતી નદીમાં પાણીનું પ્રમાણ વધી ગયું છે. ધરોઈ ડેમમાંથી છોડાયેલા પાણીના પગલે ગાંધીનગર સ્થિત સંત સરોવરના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ સંત […]


