1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

માત્ર લસણ જ નહીં તેની છાલ પણ હોય છે ગુણકારી, અસ્થમા અને પગના સોજા સહિતની સમસ્યામાં છે ફાયદાકારક

દરેક લોકો જાણે છે કે લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકરક છે પરંતુ ઓછા લોકો જાણતા હોય છે કે તેની ઉપરની છાલ પણ ગુણકારી હોય છે. ખોરાકમાં લસણનો ઉપયોગ સ્વાદ અને સુગંધ માટે થાય છે પરંતુ તેની ઉપરના ફોતરાને નકામા સમજીને ફેંકી દેવાય છે. પરંતુ આજે અમે તમને લસણના ફોતરાના ફાયદા વિશે જાણકારી આપીશું. લસણના ફોતરાથી […]

લોકસભા ચૂંટણીઃ સંતરામપુરના પરથમપુરા મતદાન બુથ પર 11 મેએ ફરી મતદાન થશે

અમદાવાદઃ દાહોદ લોકસભા બેઠકમાં આવેલા મહીસાગરના સંતરામપુર તાલુકામાં આવેલા પરથમપુરા મતદાન બુથનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં નેતાના પુત્રએ બુથ કેપ્ચરીંગ કર્યું હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આ બુથ કેપ્ચરીંગના વીડિયો મામલે પોલીસે કાર્યવાહી કરી છે. સાથે જ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચને રિપોર્ટ કરાયો હતો.. નોંધનીય છે કે આ બૂથ ઉપરથી વિજય […]

ભાભરની રાધે ઈન્ટરનેશનલ સ્કૂલ HSC બોર્ડના 100 ટકા પરિણામ સાથે તાલુકામાં પ્રથમ

ભાભરઃ રાજ્ય સરકાર આયોજિત વર્ષ 2023- 24 ધોરણ 12 આર્ટસ અને સાયન્સ બોર્ડમાં ભાભર તાલુકા કક્ષાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ 100% પરિણામ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભાભર તાલુકા કક્ષાએ શિક્ષણની સાથે સાથે અનેક ક્ષેત્રોમાં મોખરાનું સ્થાન ધરાવતી રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ ભાભરના બાળકોએ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે.   ધોરણ 12 આર્ટસમાં […]

ડાંગ : ગિરિમથકમાં આવેલા ગામડાઓમાં ચોમાસા જેવુ વાતાવરણ જોવા મળ્યું

અમદાવાદઃ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,ગલકુંડ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય વિસ્તારનાં ગામડાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે ગિરિમથક સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં થોડા સમય માટે ધોધમાર સ્વરૂપેનો કમોસમી વરસાદ પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે કમોસમી વરસાદનાં પગલે જગતની તાત ચિંતામાં મુકાયો હતો.ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારનાં ગામડાઓમાં તથા ગિરિમથક સાપુતારા સહિત સરહદીય […]

ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર, કચ્છમાં હીટવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ગરમીએ પોતાની ચરમસીમા વટાવી દીધી છે. ત્યારે અમદાવાદમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અગાઉ અમદાવાદમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં યલો એલર્ટ પણ જાહેર કરાયેલું છે. ત્યારે હવામાન વિભાગે કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 32 ડિગ્રીથી […]

ચોટીલાઃ ભોગાવો નદીના કાંઠેથી યુવકની શંકાસ્પદ હાલતમાં સળગેલી લાશ મળી

અમદાવાદઃ ચોટીલા તાલુકાના રાજાવડ ગામની સીમમાંથી ભોગાવો નદી પસાર થતી હોય છે. ત્યારે આ નદીના કાંઠેથી એક યુવાનની શંકાસ્પદ લાશ મળી આવી હતી. જોકે આ લાશ સળગેલી હાલતમાં જોવા મળી હતી. ત્યારે આ મામલાને લઈ ચોટીલા તાલુકામાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. મળતી માહિતી મુજબ દેવસર ગામની સીમમાંથી એક સગીરાને આ મૃતક યુવક ભગાડીને લઈ ગયો […]

મોરબીમાં જુના પાઠ્ય પુસ્તકો જરૂરત મંદને આપવાનું અભિયાન શરૂ કરાયું, અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘ પણ જોડાયું

અમદાવાદઃ મોરબીમાં જુના પાઠય પુસ્તકો પસ્તીમાં મામૂલી કિંમતે આપી દેવાના બદલે જરૂરત મંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભેટ આપી સામાજિક ઉત્તર દાયિત્વની આગવી પહેલ નિભાવવામાં આવી હતી. તે માટે અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘની પ્રેરક પહેલને નિવૃત સેવાભાવી પોલીસ પરિવાર સહિત વિવિધ શૈક્ષણિક સંકુલ અને શાળા કોલેજ , અખિલ ભારતીય શૈક્ષીક મહા સંઘના અન્ય શહેર અને ગામ માં […]

ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા અને સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર

અમદાવાદઃ ગુજરાત બોર્ડ (Gujarat Board) ધોરણ-12 (12th Result 2024) વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર પરિણામ જોઈ શકાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ WhatsApp દ્વારા પણ પરિણામ જાણી શકશે. ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. તેમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું […]

સવારે નાસ્તામાં બનાવો પાલક કોર્ન ચીલા, ખાવાની મજા પડી જશે

દરરોજ સવારે બાળકો માટે નાસ્તામાં શું બનાવવું દરેક માતાનું આ પહેલું ટેન્શન હોય છે. બાળકો પણ દરરોજ પરાઠા અને રોટલી ખાવાથી કંટાળી જાય છે. આવી સ્થિતિમાં, તેમના માટે કંઈક હેલ્ધી તૈયાર કરવું ખૂબ મુશ્કેલ છે. તમે નાસ્તામાં ઘણી વખત સોજી અથવા ચણાના લોટના ચીલા બનાવ્યા હશે, પરંતુ શું તમે ક્યારેય પાલકના કોર્ન ચીલા બનાવ્યા છે? […]

સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાનો આ યોગ્ય સમય છે, થશે અનેક લાભો

જ્યોતિષમાં સૂર્યને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિના જીવનમાં ધનની કમી નથી હોતી. હિંદુ ધર્મમાં પણ દરરોજ સૂર્યોદય સમયે સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવવાની પરંપરા છે. દરરોજ આવું કરવાથી તમે જીવનમાં ઘણા ફાયદાઓ જોઈ શકો છો. પાણીનો યોગ્ય સમય સૂર્યોદયના એક કલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code