1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

કેદારનાથની યાત્રાએ ગયેલા સૌરાષ્ટ્રના 47 યાત્રિકો ગૌરીકૂંડથી સોનપ્રયાગ વચ્ચે ફસાયા

ભારે વરસાદને લીધે રસ્તો તૂટી જતા 6 કિમી વરસતા વરસાદમાં ચાલવું પડ્યું, 180 યાત્રિકામાંથી 133 યાત્રિકો દર્શન કરી પરત ફર્યા, તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે લાકડાંનો પુલ બનાવી દેતા બાકીના યાત્રિકો પરત ફરી રહ્યા છે રાજકોટઃ સૌરાષ્ટ્રમાંથી 180 જેટલા પ્રવાસીઓનું ગૃપ ચારધામની જાત્રાએ ઉત્તરાખંડ ગયુ છે. જ્યાં કેદારનાથના દર્શન માટે રાજકોટના પડધરી તાલુકાના દેપાળીયામાં શ્રી રામધૂન […]

મોરબીના મકનસરમાં ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ કાર્યરત થતાં સિરામિક ઉદ્યોગને લાભ થશે

મોરબી પંથકના ઉદ્યોગોને હવે રેલ કનેક્ટિવિટીની નવી સુવિધા મળી, નવા ફ્રેટ ટર્મિનલથી પહેલી કન્ટેનર ટ્રેનનું સફળતાપૂર્વક સંચાલન કરાયું, દેશભરમાં માલ મોકલવા માટે એક વધુ સસ્તો અને ઝડપી વિકલ્પ મળ્યો રાજકોટઃ મોરબીમાં સિરામિક સહિત અનેક ઉદ્યોગો કાર્યરત છે. અને અહીંના ઉદ્યોગકારો સિરામિક ટાઈલ્સ, ચિજ-વસ્તુઓ સહિતનો માલ દેશભરના શહેરોમાં સપ્લાય કરે છે. ખાસ કરીને ટ્રક-ટ્રાન્પોર્ટરો દ્વારા મોરબીથી […]

અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્નિફર ડોગ ડ્રગ્સ-ગાંજાની હેરાફેરી પકડશે

ગુજરાત પોલીસના તાલીમબદ્ધ સ્નિફરડોગ ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખશે, અગાઉ કસ્ટમ્સ વિભાગે હાયર કરેલા ડૉગે 4 કન્સાઇન્ટમેન્ટ ઝડપવામાં મદદ કરી હતી, કોઈ પણ શંકાસ્પદ બેગેજમાં નાર્કોટિક્સ અથવા ગાંજો હોય તો તે તરત જ ઓળખી લે છે અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટર નેશનલ એરપોર્ટ પર વિદેશથી આવતા કેટલાક પ્રવાસીઓએ બગેજમાં ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી કરતા હોય […]

દિલ્હી, મુંબઈ અને અમદાવાદમાં સબસીડીવાળી ડુંગળીનું છૂટક વેચાણ શરૂ થશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ આજે ​​NCCF, NAFED અને કેન્દ્રીય ભંડારની મોબાઇલ વાનને લીલી ઝંડી દેખાડીને, 24 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળીના છૂટક વેચાણનો શુભારંભ કર્યો છે. આ પ્રસંગે સરકારી બફર સ્ટોકમાંથી ડુંગળીના જથ્થાત્મક અને લક્ષ્યાંકિત મુક્તિનો પ્રારંભ પણ થયો છે. જેથી ગ્રાહકોને પોષણક્ષમ […]

અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન પોતાની માલિકીની 2376 મિલકતોનું ભાડુ વસુલ કરી શકતી નથી

2376 ભાડુઆત પાસેથી મ્યુનિ.ને રૂ. 2 કરોડ જેટલી રકમ લેવાની નીકળે છે, માત્ર મધ્ય અને ઉત્તર ઝોનમાં 1613 મિલકતધારકો પાસેથી 16 કરોડની વસુલાત બાકી, એએમસીના સત્તાધિશો માત્ર નોટિસ આપીને સંતોષ માને છે અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની માલિકીને ઘણી મિલક્તો ભાડે આપેલી છે. જેમાં 2376 ભાડૂઆતો છેલ્લા ઘણા સમયથી મ્યુનિને ભાડુ ચુકવતા નથી. મ્યુનિ.ની માલિકીની ભાડે આપેલી […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 125 તાલુકામાં વરસાદ પડ્યો, નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા

ગુજરાતમાં સીઝનનો 92 ટકાથી વધુ વરસાદ નોંધાયો, રાજ્યમાં 113 ડેમો હાઈએલર્ટ પર, સરદાર સરોવર ડેમમાં 89 ટકાથી વધુ જળસંગ્રહ અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 125 તાલુકામાં ઝાપટાંથી લઈને ત્રણ ઈચ જેટલો વરસાદ પડ્યો છે, રાજ્યમાં ફરી એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. બંગાળની ખાડીમાં મજબૂત વરસાદી સિસ્ટમ બની છે, જે ગુજરાત પરથી પસાર થાય […]

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય પરિસંવાદ બેઠક યોજશે

ગાંધીનગર: આગામી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો (VGRC)ના પરિપ્રેક્ષ્યમાં ગુજરાત સરકાર દ્વારા 4 સપ્ટેમ્બર 2025 ના રોજ નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય પરિસંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાદેશિક પરિષદોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સામેલ થશે જેમની સમક્ષ રાજ્યના સર્વાંગી પ્રાદેશિક વિકાસની પહેલોને પ્રસ્તૂત કરવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ના ગૌરવમય વારસાને અનુરૂપ […]

અંબાજી: ભાદરવી પૂનમના મેળામાં 10 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં

ગાંધીનગર: યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને પહોંચી ચૂક્યા છે. પગપાળા આવતા યાત્રિકો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં યાત્રિકોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સેવા કેમ્પોમાં યાત્રિકો માટે સુવિધાઓ પગપાળા જતા યાત્રિકોને આ […]

ગુજરાત પોલીસના કાફલામાં 50 QRT બાઈકનો ઉમેરો, ગુનાખોરીને અટકાવવામાં મળશે મોટી મદદ

ગાંધીનગરઃ ગુનાખોરી અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા તથા ક્વિક રિસ્પોન્સ માટે ગુજરાત પોલીસે એક નવતર પહેલ કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે ગાંધીનગર સચિવાલય ખાતેથી 50 ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) વિહિકલ-બાઈકને લીલી ઝંડી આપવામાં આવી છે. આ અત્યાધુનિક બાઈકને ગુજરાત પોલીસ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે. આ બાઈકનો મુખ્ય ઉદ્દેશ ગુનાખોરીને અટકાવવા, ટ્રાફિક […]

ખરીફ પાકના ટેકાના ભાવે વેચાણ માટે એક જ દિવસમાં 2.17 લાખ ખેડૂતોનું રજિસ્ટ્રેશન

પોર્ટલ પર 100 ટકા વધારે લોડ આવતા સિસ્ટમ ક્રેશ થઈ હતી: કૃષિ મંત્રી, ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર સરળતાપૂર્વક નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક ધોરણે સિસ્ટમને મહત્તમ કાર્યક્ષમતાએ પુનઃસ્થાપિત કરી, ગાંધીનગરઃ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી શરૂ થયા બાદ પોર્ટલ ક્રેશ થયું હતું. પોર્ટલ ક્રેશ થવા પાછળનું કારણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code