1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં ઐતિહાસિક સરદાર બાગનું રીનોવેશન; “પ્રતિતિ” પહેલ હેઠળ શહેરમાં ૧૧મો જાહેર બાગ તૈયાર કરાયો

અમદાવાદ: ટોરેન્ટ ગ્રુપની ચેરિટેબલ શાખા યુ.એન.એમ. ફાઉન્ડેશને પોતાની પ્રતિતિ પહેલ અંતર્ગત વિકસાવવામાં આવેલ અને સંચાલિત પુનઃસ્થાપિત સરદાર બાગ રવિવારે અમદાવાદના નાગરિકોને સમર્પિત કર્યો. શહેરમાં પર્યાવરણીય સંવાદિતા અને કુદરતી ભવ્યતાના વારસાને પુનર્જીવિત કરતા આ બગીચાનું ગાંધીનગર લોકસભા વિસ્તારના માનનીય સાંસદ અને ભારત સરકારના માનનીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્દ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ […]

ગુજરાતમાં બપોર સુધીમાં 99 તાલુકામાં વરસાદ પડ્યો, કાલથી ભારે વરસાદની આગાહી

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, ગુજરાતમાં સીઝમનો 90 ટકા વરસાદ પડ્યો, દરિયા કિનારે ભારે પવન ફુકાશે, માછીમારોને દરિયો ન ખેડવા સુચના અમદાવાદઃ રાજ્યમાં આજે બપોર સુધીમાં 99 તાલુકામાં ઝાપટાંથી લઈને ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. દરમિયાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ભારેથી […]

અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યું

નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરી આશીર્વાદ લીધા, નવા વાડજમાં અર્બન ફોરેસ્ટમાં વૃક્ષારોપણ કરી લોકો સાથે શુભેચ્છા મુલાકાત લીધી, રીનોવેશન કરેલા સરદારબાગનું પણ લોકાર્પણ કર્યું અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે છે. આજે રવિવારે  અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યુ હતુ. જેમાં ગોતા વોર્ડમાં અર્બન […]

જામનગર-રાજકોટ નેશનલ હાઈવે પર રિક્ષા અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો

અકસ્માતમાં રિક્ષાચાલક આધેડનું ગંભીર ઈજા થતા મોત, સીએનજી રીક્ષાને એસટી બસના ચાલકે પાછળથી ઠોકર મારી, પોલીસે એસટી બસચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી જામનગરઃ રાજ્યના હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. જામનગર તરફથી આવતી એક સીએનજી રિક્ષાને એસટી બસના ચાલકે પાછળથી […]

પૂત્રના લગ્નમાં પિતાને મળેલા ચાંદલાની રકમ પર ઈન્કમટેક્સ લાગી શકે નહીઃ એપલેટ ટ્રિબ્યુનલ

લગ્ન પ્રસંગે મળતી ભેટ સાંસ્કૃતિક પરંપરા છે, લગ્નોમાં મળતી ભેટ સામાજિક પ્રથા છે, ભેટને અનપેક્ષિત આવક ગણી ટેક્સ ન લેવાય, ટ્રિબ્યુનલનો ચુકાદો સામાન્ય કરદાતા માટે રાહતરૂપ અમદાવાદઃ લગ્ન પ્રસંગોમાં ભેટ-સૌગાત મળતી હોય છે. અને વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. લગ્નોમાં મળતી ભેટ-સૌગાત કે ચાંદલાની રકમ પર ઈન્કટેક્સ લાગી શકે કે કેમ? આવા એક કેસમાં […]

ગાંધીનગરમાં 13મી સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

રાષ્ટ્રીય અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શનથી કેસનો નિકાલ લવાશે, કેસનો નિકાલ ઈચ્છે એવા અરજદારો કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી શકે છે, સમાધાન લાયક ફોજદારી કેસોનો નિકાલ પણ કરી શકાશે, ગાંધીનગરઃ  જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી 13 સપ્ટેમ્બરને શનિવારે  નેશનલ લોક અદાલતનું આયોજન કરાયુ છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત […]

રાજકોટ-મુંબઈ વચ્ચે કાલે 1લી સપ્ટેમ્બરથી વધુ એક ફ્લાઈટ ઉડાન ભરશે

રાજકોટથી મુંબઈ જવાં મુસાફરોને સવારે બે ફ્લાઇટ મળી રહેશે, દિવાળી વેકેશનમાં ફરવા માટે જતા પ્રવાસીઓને મોટો ફાયદો થશે, રાજકોટ એરપોર્ટ પરથી 9 સીટર પ્લેન સહિત દૈનિક 8 ફ્લાઈટની જ ઉડાન રાજકોટઃ શહેરના સીમાડે હાઈવે પર હીરાસર ગામ નજીક કરોડો રૂપિયાના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરાયુ છે. એરપોર્ટ કાર્યરત થયા બાદ હજુ ઈન્ટરનેશનલ ફ્લાઈટની સેવા હજુ […]

CBSEમાં માર્કશીટની ભૂલો સુધારવા વિદ્યાર્થીઓને 13 થી 27 ઓક્ટોબર સુધી તક મળશે

ધો. 10 અને 12ની માર્કશીટમાં નામ, જન્મતારીખ, વિષયોમાં ભૂલ હશે તો પછી નહીં સુધરે, હવે માર્કશીટમાં રહેલી નાની-મોટી ભૂલ પણ સમયસર સુધારાશે, CBSE દરેક વિદ્યાર્થી માટે એક ડેટા વેરિફિકેશન સ્લિપ જારી કરશે. અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા વર્ષ 2026ની ધોરણ-10 અને 12ની પરીક્ષાઓની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સીબીએસઈ બોર્ડ દ્વારા […]

અમદાવાદ શહેરના 82 બ્રિજના ઈન્સ્પેક્શન માટે 4 એજન્સીઓને કોન્ટ્રાક્ટ અપાયો

એએમસી દ્વારા દર વર્ષે બ્રિજોના નિયમિત ઇન્સ્પેક્શન માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, વર્ષ 2005 પછી બનેલા બ્રિજ માટે પ્રતિ ચો.મી. રૂ 32.5 ચૂકવાશે, ઈન્કટેક્સ નજીક ગાંધી બ્રિજના રીપેરીંગ કામ શરૂ કરાયું, અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા 82 બ્રિજનું મજબુતાઈથી લઈને સ્ટ્રક્ચર સુધીનું નિરીક્ષણ કરવા માટે 4 એજન્સીઓને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કાર સોંપવામાં આવ્યું છે. ખાનગી એજન્સીઓ […]

સરદાર સરોવર ડેમના 15 દરવાજા 1.40 મીટર ખોલી 2.24.000 ક્યૂસેક પાણી છોડાયું

ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાયું, નર્મદા ડેમમાં 1,67,113 ક્યુસેક પાણીની આવક, નર્મદા ડેમ ઓવરફ્લોથી 1.92 મીટર દુર, નર્મદા નદીકાંઠાના 27 ગામોને એલર્ટ કરાયા, અમદાવાદઃ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લીધે ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં ડેમ 94% જેટલો ભરાયો છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code