1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સાવલી નજીક મહિસાગર નદીમાં નહાવા પડેલા એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું ડૂબી જતા મોત

વડોદરાનો વિદ્યાર્થી તેના મિત્રો સાથે મહિસાગર નદીમાં નહાવા માટે ગયો હતો, વિદ્યાર્થી કોમ્પ્યુટર સ્ટુડિયોમાં કામ હોવાનું કહીને ઘેરથી નિકળ્યો હતો, ઓફિસમાં કામ હોવાથી રાત્રે ઘરે નહીં આવી શકુ એવો તેના પરિવારને ફોન કર્યો હતો, વડોદરાઃ  જિલ્લાના સાવલી તાલુકાના લાછનપુર ગામની સીમમાં પસાર થતી મહીસાગર નદીમાં નહાવા પડેલા યુવાનોમાંથી એક યુવાન વિદ્યાર્થી ડૂબી જતા મોત નિપજ્યુ […]

સાવલીના મોકસી ગામે શિકાર કરવા જતા દીપડો પાણીમાં ફસાયો, વન વિભાગે રેસ્ક્યુ કર્યું

છેલ્લા એક સપ્તાહથી દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય વ્યાપી ગયો હતો, વન વિભાગે દીપડો પકડવા માટે પાંજરૂ મુક્યુ હતુ, સવારે દીપડો પાણીમાં ફસાયેલો જોતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી, વડોદરાઃ  જિલ્લાના સાવલી તાલુકાના મોકસી ગામની સીમમાં છેલ્લા એક સપ્તાહથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા દીપડાને પકડાના માટે વન વિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવ્યા […]

“જાતિ કે ધર્મના આધારે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ,” વાયુસેનાના વડાની યુવાનોને ખાસ અપીલ

ગાંધીનગર: વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે ગુરુવારે યુવાનોને ભારતનું ખોવાયેલું ગૌરવ પાછું લાવવા, તેને ભૂતકાળની જેમ એક મહાન દેશ બનાવવા અને જાતિ કે ધર્મના આધારે ભેદભાવ ટાળવા વિનંતી કરી. એકબીજાની લાગણીઓનો આદર કરો: વાયુસેના પ્રમુખ કર્ણાવતી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું, “આપણે આ દેશને મહાન બનાવવો પડશે. આપણે એક સમયે […]

લેબગ્રોન હીરાની માગ વધતા વેકેશન ટુંકાવી રત્નકલાકારોને સુરત પરત બોલાવાયા

હીરાના કારખાના શરૂ થયા પણ કારીગરો જ નથી, દિવાળીના વેકેશનમાં ગામડે ગયેલા રત્નકલાકારો હજુ પરત ફર્યા નથી, યુરોપના દેશોમાં લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી સુરતઃ હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યા છે. સુરતના હીરાના કારખાનેદારોએ દિવાળી પહેલા લાંબા વેકેશનની જાહેરાત કરતા રત્નકલાકારો પોતાના માદરે વતન ગામડાઓ ગયા હોવાથી હજુ પરત ફર્યા નથી. બીજીબાજુ […]

સુરતમાં મહિલા RFOને માથામાં વાગેલી ગોળી બહાર કઢાઈ, ફાયરિંગ કોણે કર્યું તે અંગે તપાસ

મહિલા RFO પોતાના 5 વર્ષના પૂત્ર સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે ગોળી વાગી હતી, મહિલા અધિકારીને તેના પતિ સાથે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે, ઘટના બાદ આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ ગાયબ થઈ ગયો સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી વન વિભાગની કચેરીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) તરીકે ફરજ બજાવતા સોનલ સોલંકી કામરેજ-જોખા રોડ પર પોતાની […]

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મૃતક પાયલોટ સમુત સભરવાલના પિતાને સુપ્રીમ કોર્ટે આપી સાંત્વના

નવી દિલ્હીઃ અમદાવાદમાં 12મી જૂનના રોજ બનેલી ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર સરકાર અને ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)ને નોટિસ ફટકારી છે. કોર્ટએ દુર્ઘટનાની ન્યાયિક તપાસની માગ પર બંને પક્ષોને જવાબ આપવા આદેશ આપ્યો છે. આ નોટિસ બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનના મૃત પાયલટ ઇન કમાન્ડ સુમિત સભરવાલના પિતા પુષ્કરરાજ સભરવાલ દ્વારા […]

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારી હોસ્પિટલો સામે આકરી કાર્યવાહી કરાશેઃ આરોગ્ય મંત્રી

ગાંધીનગરઃ “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક કાર્યવાહી કરી છે. જેમાં રાજ્ય સરકારની લોકહિતકારી “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મા” અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગીય નાગરિકોને ગુણવત્તાસભર નિ:શુલ્ક સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય વિભાગ સતત સજાગ હોવાનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું… સાથે ભવિષ્યમાં પણ જો […]

કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજભવન ખાતે રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લીધી

ગાંધીનગરઃ ગાંધીનગર રાજભવન ખાતે માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજ્યાપાલએ મંત્રીનું સ્વાગત તેમજ સાલ ઓઢાડી સમ્માન કર્યુ હતું. રાજ્યપાલએ આ મુલાકાત દરમ્યાન જણાવ્યું કે, માન.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના […]

હર્ષ સંઘવીએ કચ્છની સરહદે રાષ્ટ્રીય ગીતના 150 વર્ષની ઉજવણી કરી

ભૂજઃ “વંદે માતરમ્” ગીતના 150 વર્ષ પૂર્ણ થતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામની બોર્ડર આઉટ પોસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્ર ગીતનું સમૂહગાન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શપથ લઈને “સ્વદેશી અપનાવવા” આહવાન કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘણીએ જણાવ્યું હતું કે, […]

“વંદે માતરમ”ના 150 વર્ષની ઉજવણી,કાલે સરકારી કચેરીઓનો સમય સવારે 9.30થી સાંજે 5.10 સુધીનો રહેશે

સરકારી કચેરીઓમાં કાલે વંદે માતરમ’ રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરાશે, સવારે 9.30 કલાકે તમામ અધિકારીઓ-કર્મચારીઓને હાજર રહેવા સુચના, રાષ્ટ્રગીતના સમૂહગાન બાદ સ્વદેશીની શપથ લેવાની રહેશે, ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તા. 07 નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code