1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

માંડલ-વિરમગામ હાઈવે પર પીકઅપ વાન અને બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત

પીકઅપ વાને અકાએક પલટી ખાધી અને બે કાર વાન સાથે અથડાઈ બન્ને કારને ભારે નુકસાન થયુ, એરબેગ ખૂલી જતા જાનહાની ટળી બન્ને કારના પ્રવાસીને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા વિરમગામઃ માંડલ-વિરમગામ હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, સેન્ટિંગનો માલ સામાન ભરીને જઈ રહેલા પીકઇપ વાન (ડાલુ) કોઈ કારણ રોડ પર એકાએક પલટી ગયુ હતુ. ત્યારે પૂર […]

અમદાવાદઃ મ્યુનિસિપલ શાળાઓ હવે ઋષિ-મુનિઓનાં નામથી ઓળખાશે

અમદાવાદ, 21 ડિસેમ્બર, 2025ઃ Municipal schools named after sages and sages અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા ભારતીય સંસ્કૃતિની પરંપરાઓને જાળવતી એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. તે અંતર્ગત નારણપુરા વિધાનસભાના નવાવાડજ વિસ્તારમાં આવેલી પાંચ મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓને ભારતીય વૈદિક પરંપરાના મહાન ઋષિ-મુનિઓનાં નામે નામકરણ કરવામાં આવ્યું. આ નામકરણ કાર્યક્રમ 20 ડિસેમ્બરે, મેયર […]

ગુજરાત પોલીસમાં બઢતી: 68 PI ને DySP તરીકે પ્રમોશન

ગાંધીનગર, 20 ડિસેમ્બર 2025ઃ Gujarat Police Transfers and Promotions ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ પ્રશાસનમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લાંબા સમયથી ફરજ બજાવતા 68 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DySP) તરીકે બઢતી આપવામાં આવી છે. આ સાથે જ 7 DySP સ્તરના અધિકારીઓની બદલીના […]

અમદાવાદને મળી પ્રથમ “મેક ઇન ઇન્ડિયા” મેટ્રો ટ્રેન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રેનનું સ્વાગત કોલકાતામાં કર્યું

કોલકાતા, 20 ડિસેમ્બર, 2025ઃ first “Make in India” metro train અમદાવાદને તેની મળી પ્રથમ “મેક ઇન ઇન્ડિયા” મેટ્રો ટ્રેન મળી છે. કોલકત્તા નજીક ટિટાગઢ રેલ સિસ્ટમ્સના આધુનિક પ્લાન્ટની મુલાકાત લઈને મુખ્યમંત્રીએ અમદાવાદ મેટ્રો રેલ માટેના કોચીસનું લોન્ચિંગ કર્યું હતું. ટિટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા તેના ફેસેલિટી પ્લાન્ટમાં આ ટ્રેન મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સ્વદેશી રીતે […]

કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાના બીજા ચરણનો ફાગવેલથી પ્રારંભ થયોઃ જુઓ VIDEO

ફાગવેલ, 20 ડિસેમ્બર, 2025ઃ  Congress’ Jan Aakrosh Yatra ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં આજરોજ જન આક્રોશ યાત્રાના બીજા ચરણ (મધ્ય ગુજરાત)ની શરૂઆત ફાગવેલ સ્થિત ભાથીજી મહારાજના ધામેથી કરવામાં આવી. આ પ્રસંગે તમામ કોંગ્રેસ આગેવાનોએ ભાથીજી મહારાજના દર્શન કરી ગુજરાતની જનતાના હક્કો અને અધિકારોની લડત માટે આશીર્વાદ મેળવ્યા હતા. શું કહ્યું […]

ડૉ. કેયુર પરીખ તથા ડૉ. અનિસ ચંદારાણાની હેલ્થ ટિપ્સ સાથે GCCI-BWC હેલ્થ સમિટનું સમાપન

અમદાવાદ, 20 ડિસેમ્બર, 2025ઃ GCCI-BWC Health Summit GCCI-BWC હેલ્થ સમિટનું 19 ડિસેમ્બરને શુક્રવારે અહીં સમાપાન થયું હતું, જેમાં ડૉ. કેયુર પરીખ તથા ડૉ. અનિસ ચંદારાણાએ હેલ્થ ટિપ્સ આપી હતી. GCCI બિઝનેસ મહિલા કમિટી દ્વારા, GCCI હોસ્પિટલ અને મેડિકલ કમિટીના સહયોગથી તારીખ 15મી ડિસેમ્બર થી 19 મી ડિસેમ્બર, 2025 દરમિયાન પાંચ દિવસીય હેલ્થ સમિટનું આયોજન કરવામાં […]

ભારતીય વીમા ક્ષેત્ર: IRDAI દ્વારા જીવન વીમા કંપનીઓ માટેના મહત્ત્વપૂર્ણ નિયમો

Indian Insurance Sector:  ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDAI) એ ભારતમાં વીમા ઉદ્યોગ માટે સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા છે. તેનું કાર્ય વીમા કંપનીઓના સંચાલનનું નિયમન કરવું, તેમને માર્ગદર્શન આપવું અને સમગ્ર ઉદ્યોગમાં શિસ્ત જાળવવાનું છે. જીવન વીમા, જે લાંબા ગાળાની નાણાકીય સુરક્ષાનું આવશ્યક સાધન છે, તેમાં પૉલિસીધારકોનાં હિતોની સુરક્ષા કરવી એ IRDAIનો મુખ્ય ધ્યેય છે. […]

ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા, મુસદ્દા મતદાર (SIR) યાદી પ્રસિદ્ધ કરાઈ

ગુજરાતમાં 73 લાખ મતદારોના નામ મુસદ્દા મતદારયાદીમાંથી રદ કરાયા 08 કરોડ પૈકી 4.34 કરોડ મતદારોના ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિઝીટાઇઝેશન કરાયુ હવે 18મી જાન્યુઆરી,2026 સુધીમાં મતદારો વાંધા-દાવા રજૂ કરી શકશે ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં […]

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તા.21મીને રવિવારે વિશ્વ ધ્યાન દિવસ ઊજવાશે

યોગ બોર્ડના યોગ કોચ-ટ્રેનરનો દીક્ષાંત સમારોહ યોજાશે ધ્યાન દિવસની ઊજવણીમાં મુખ્યમંત્રી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે હિમાલયન સમર્પણ ધ્યાનનો અદ્ભુત અનુભવ કરાવવાના લક્ષ્ય સાથે યોજાશે કાર્યક્રમ ગાંધીનગરઃ માનવ જીવનમાં મનની શાંતિ, સંતુલન અને આંતરિક જાગૃતિનું મહત્વ ઉજાગર કરવા સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા તા. 21 ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ અવસરને અનુરૂપ […]

‘108 ઇમરજન્સી સેવા’: 18 વર્ષમાં 108ને ઈમરજન્સીના 1.86 કરોડથી વધુ કોલ મળ્યા

છેલ્લા 18 વર્ષમાં 60 લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત પુરી પડાઈ 55 લાખથી વધુ માર્ગ અકસ્માતમાં 108 સેવા દોડી ગઈ આપાતકાલીન સ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 18 લાખથી વધુ નાગરિકોના જીવ બચાવાયા અમદાવાદઃ ગુજરાતમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી ‘108 ઇમરજન્સી સેવા’ની સમગ્ર ટીમ રાજ્યના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code