1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓને શિક્ષણ બોર્ડના પરિણામને આધારે આર્થિક સહાય અપાશે

સહાય માટે સ્કૂલનું મકાન મંડળ અથવા ટ્રસ્ટનું હોવું જરૂરી, વિજ્ઞાન પ્રવાહ અને ગર્લ્સ સ્કૂલને પ્રાથમિકતા, ગુણોત્સવ ધ્યાને લેવાશે, બિન આદિજાતિ વિસ્તારમાં 75% અને આદિજાતિ વિસ્તારમાં 65% પરિણામ ફરજિયાત અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શિક્ષણ વિભાગે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં […]

સીબીએસઈ બોર્ડની શાળાઓમાં ધોરણ 9માં ઓપનબુક એક્ઝામ લેવાશે

વિદ્યાર્થીઓ ગોખણપટ્ટીથી નહીં પણ વિષયને સમજી શકે તે માટે ઓપનબુક એકઝામ, ઓબીએ પદ્ધતિ અમલમાં મૂકવી કે નહીં તે અંગે સીબીએસઇ સ્કૂલોને વિકલ્પ મળશે, શૈક્ષણિક વર્ષ 2026-27થી અમલ, પાઠ્યપુસ્તક-મંજૂર રેફરન્સ મટિરિયલ લઇ જઇ શકશે અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ (સીબીએસઈ) સંલગ્ન શાળાઓમાં વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી નહીં પણ વિષયને સમજી શકે તે માટે ધારણ -9માં પ્રાયોગિક ધારણે ઓપનબુક એક્ઝામ લેવા […]

સરકારી અને ગ્રાન્ટેડ ડિપ્લામાની ઈજનેરી કોલેજોમાં ગત વર્ષની તુલનાએ 4.11 ટકા વિદ્યાર્થીઓ વધ્યા

ડિપ્લોમાની ઈજનેરી કોલેજામાં વિદ્યાર્થી વધ્યા છતાં 2612 બેઠક ખાલી રહી, ડિપ્લામાની વિવિધ શાખાઓમાં ઓવરઓલ 24 ટકા વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો, ખાલી રહેલી બેઠકોના પ્રવેશના રાઉન્ડમાં 3817 વિદ્યાર્થીએ ભાગ લીધો અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 10 પછીના ડિપ્લામા ઈજનેરીમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશના અંતિન રાઉન્ડ બાદ 2612 બેઠકો ખાલી રહી છે. ખાલી રહેલી બેઠકોના પ્રવેશના રાઉન્ડમાં 3817 […]

ગુજરાતમાં 16થી 18મી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

બુધવારે બપોર સુધીમાં 37 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા, રાજ્યમાં ચોમાસાની સીઝનનો સરેરાશ વરસાદ 64.62 ટકા થયો, સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો સીઝનનો 56.70 ટકા વરસાદ નોંધાયો અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાઈ રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્રમાં વરસાદ ન પડવાથી ખરીફ પાક મુરઝાઈ રહ્યો છે. દક્ષિણ ગુજારતામાં છૂટા-છવાયા વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડી રહ્યા છે. […]

સ્વચ્છતા, પર્યાવરણીય સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું: રાજ્યપાલ

રાજ્યપાલ દેવવ્રતજીએ ગાંધીનગરના શાહપુર ખાતે સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું, રાજ્યપાલએ શાળાના બાળકોને તિરંગા આપીને ઉત્સાહ વધાર્યો, સમાજમાં દરેક વ્યક્તિ સ્વચ્છાગ્રહી બને તે અત્યંત જરૂરી છે, ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગરના શાહપુર ખાતે સ્વચ્છતા અભિયાન યોજીને શ્રમદાન કર્યું હતું. આ અભિયાનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ ગાંધીનગર તાલુકા પંચાયત પ્રમુખ  મહોબતજી ઠાકોર, જિલ્લા પંચાયત […]

નવસારીઃ ગણેશ ઉત્સવ માટે બંગાળી કારીગરો દ્વારા ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ

સુરતઃ ગણેશ ઉત્સવ નજીક આવતાં, નવસારી શહેરના બંગાળી કારીગરો ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ બનાવવામાં વ્યસ્ત છે. આ કારીગરો દ્વારા તૈયાર થતી નયનરમ્ય અને પર્યાવરણ-સુરક્ષિત મૂર્તિઓની માંગ નવસારી પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ રહે છે. આ પ્રતિમાઓ એટલી લોકપ્રિય છે કે ગણેશ મંડળો દ્વારા તેનું બુકિંગ ચાર-પાંચ મહિના અગાઉથી જ કરાવી દેવામાં આવે છે. […]

જન્માષ્ટમી પર્વને લઈને એસટી દ્વારા દ્વારકા માટે વધારાની બસો દોડાવી

ગાંધીનગરઃ શ્રાવણ માસ અને ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર એસ.ટી. વિભાગ દ્વારા યાત્રાધામ દ્વારકા જતાં ભાવિકો માટે વિશેષ બસ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોને સુવિધા મળી રહે તે હેતુથી, આગામી 14 થી 19 ઓગસ્ટ દરમિયાન દ્વારકા માટે વધારાની 16 બસો દોડાવવામાં આવશે. એસટી નિગમ દ્વારા જન્માષ્ટમી પર્વને લઈને રાજ્યભરમાંથી વિશેષ બસ સેવા […]

રીબડા ફાયરિંગ કેસમાં ફરાર આરોપી હાર્દિકસિંહને કેરળમાંથી પકડીને અમદાવાદ લવાયો

રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કર્યા બાદ આરોપી ફરાર હતો, સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે કેરળના મદૂરાઈ બારમાંથી હાર્દિકસિંહને ઝડપી લીધો, હાર્દિકસિંહ જાડેજા 11 ગુનાઓમાં સંડોવાયેલો છે અમદાવાદઃ રાજકોટ જિલ્લાના રીબડામાં આવેલા અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ ઉપર ફાયરિંગના કેસમાં મોસ્ટ વોન્ટેડ હાર્દિક સિંહ જાડેજાને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે કેરળના એક બારમાંથી લઈને અમદાવાદ લવાયો […]

સંસ્કૃત એ માત્ર ભાષા નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિનું પ્રાણતત્વ છે: રાજ્યપાલ

ગાંધીનગરમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો, સંસ્કૃત ભાષાનું મહત્વ વધે તે માટે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ યોજાયો: શિક્ષણ મંત્રી ડીંડોર, મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા છે: શિક્ષણ રાજ્યમંત્રી પાનસેરિયા ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે પ્રથમ રાજ્યસ્તરીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો હતો. આ તકે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું […]

ભાવનગરના કાળા તળાવ ગામે પાટિદારોની સભા બાદ હવે રબારી સમાજે પણ બાંયો ચઢાવી

વૃદ્ધને માર મારવાના બનાવના વિરોધમાં પાટિદારો એકઠા થયા હતા, પાટીદારોએ પોલીસ પર દબાણ લાવી યુવક સામે લૂંટનો ખોટો કેસ કર્યોઃ રબારી સમાજ, પાટિદારોની જેમ હવે રબારી સમાજ પણ એકત્ર થશે ભાવનગરઃ જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામમાં તાજેતરમાં અરજણભાઈ દિહોરા નામના વૃદ્ધ પાટીદારને રબારી સમાજના રાજુ ઉલવા નામના યુવકે કોદાળીના હાથાથી માર માર્યો હતો. આ બનાવને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code