1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સુરજબારી ટોલનાકા નજીક હાઈવે પર ટ્રિપલ અકસ્માત, બે વાહનમાં આગ લાગતા 4નાં મોત

કન્ટેનર-ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, ટ્રક ડ્રાઇવર, ક્લિનર અને કારમાં સવાર બે લોકોએ જીવ ગુમાવ્યો, કારમાં સવાર પાંચ બાળકો સહિત સાત લોકોને સુરક્ષિત બહાર કાઢી બચાવી લેવાયા મોરબીઃ રાજ્યના નેશનલ હાઈવે પર રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે કચ્છના પ્રવેશ દ્વાર સમા સુરજબારી ટોલનાકા નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો, સુરજબારી ટોલનાકા નજીક […]

બરડાના અભ્યારણ્યમાં 17 સિંહ અને 260થી પ્રાણીઓ તેમજ જળચર પક્ષીઓનો વસવાટ

બરડાનો જંગલ વિસ્તાર ભૂતકાળમાં પોરબંદર અને જામનગર રાજવંશોનું શિકાર ક્ષેત્ર હતું, 10મી ઓગસ્ટે ગુજરાત સહિત વિશ્વભરમાં ‘વિશ્વ સિંહ દિવસ’ ઊજવાશે, બરડો અભયારણ્ય 192.31 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે ગાંધીનગરઃ  ‘બરડા વન્યજીવ અભયારણ્ય’, જેને સ્થાનિકોમાં ‘બરડો’ તરીકે ઓળખવામાં આવે છે, આ સ્થળ ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આવેલા અતિમહત્વપૂર્ણ જૈવવિવિધતાવાળા પ્રદેશોમાંથી એક છે. વર્ષ 1979માં  અભયારણ્ય તરીકે […]

ગુજરાતમાં કાલે શુક્રવારથી 15 ઓગસ્ટ સુધી “હર ઘર તિરંગા ”અભિયાનનું ભવ્ય આયોજન

રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદમાં 3 કિમી લાંબી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે, જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તિરંગા યાત્રા સાથે સ્વચ્છતા રેલી પણ યોજાશે, તા.12થી 15 ઓગસ્ટ દરમિયાન વિવિધ સ્થળોએ સ્વચ્છતા સંવાદ કાર્યક્રમો યાજોશે ગાંધીનગરઃ ભારત સરકાર દ્વારા આવતી કાલ તા. 8 ઓગસ્ટથી તા. 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ […]

ગુજરાતમાં લખપતિ દીદીની સંખ્યા 5 લાખને પાર, 10 લાખ મહિલાઓને બનાવશે આત્મનિર્ભર

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ2023માં ‘લખપતિ દીદી’ યોજના શરૂ કરવામાં આવી હતી, દેશમાં 2027 સુધીમાં3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો ઉદ્દેશ, મહિલાઓ કૃષિ, પશુપાલન, હસ્તકળા અને અન્ય સ્થાનિક ક્ષેત્રોમાં વ્યવસાય શરૂ કરી શકે છે ગાંધીનગરઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર દેશની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023માં ‘લખપતિ દીદી’ યોજના શરૂ કરવામાં આવી હતી. 2027 સુધીમાં 3 કરોડ […]

એક રાખી દેશ કે જવાનો કે નામ, ગુજરાતની 53000 આંગણવાડી બહેનોએ જવાનોને રાખડીઓ મોકલી

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાખડી કળશ સરહદી દળોના જવાનો સુપ્રત કરાયો, ઈન્ડિયા બૂક ઓફ રેકર્ડમાં ગુજરાતની સિદ્ધીની નોંધ લેવાઈ, મુખ્યમંત્રી સમક્ષ પ્રમાણપત્ર-એવોર્ડ પ્રસ્તુત કરાયો ગાંધીનગરઃ દેશની સરહદોની દિવસ રાત ખડે પગે સુરક્ષા કરતા સેનાના જવાનોની રક્ષા માટે રક્ષાબંધન અવસરે ગુજરાતની બહેનો દ્વારા રક્ષાના પ્રતિક રૂપે સાડા ત્રણ લાખ રાખડીઓ આ ફરજ પરસ્ત જવાનોને મોકલવામાં આવી છે. રાજ્યની […]

અમદાવાદના પ્રથમ શહીદ વીર ઉમાકાંત કડિયાની શહાદત નિમિતે શનિવારે યોજાશે વિરાંજલી કાર્યક્રમ

રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાન પ્રેરિત અમર છાત્ર-શહીદ વીદ વિનોદ કિનારીવાલા જન્મ-શતાબ્દી મહોત્સવ સમિતિ, અમદાવાદ દ્વારા વર્ષ 1942માં અંગ્રેજો હિંદ છોડો સ્વાતંત્ર્ય આંદોલનના અમદાવાદના પ્રથમ શહીદ વીર ઉમાકાંત કડિયાની શહાદત નિમિત્તે અમદાવાદના ખાડિયા ખાતે 9મી ઓગસ્ટે સવારે 9 કલાકે વીરાંજલિ કાર્યક્રમ યોજાશે. ભારતીય સ્વાતંત્ર્ય-આંદોલનમાં 1942ના અંગ્રેજો હિંદ છોડો લોક આંદોલનમાં અમદાવાદના છાત્ર-યુવાવર્ઘની ભૂમિકા અનન્ય રહી છે. મહાત્માગાંધીએ 8 […]

સુરતમાં તાપી નદીમાં વોટર મેટ્રો માટે કેન્દ્ર સરકાર દ્વારા ફિઝિબિલિટીની ચકાસણી કરાશે

કેન્દ્ર સરકાર અમદાવાદ, સુરત સહિત દેશના 18 શહેરોમાં ફિઝિબિલિટીની ચકાસણી કરાશે, ભારતમાં એક માત્ર કોચી શહેરમાં વોટર મેટ્રો છે, કોચીની ટીમએ સુરત આવીને વોટર મેટ્રો માટે વિવિધ સર્વે પણ કર્યો હતો.   સુરતઃ શહેરની તાપી નદીમાં વોટર મેટ્રો શરૂ કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણાસમયથી વિચારણા ચાલી રહી છે. મ્યુનિ.દ્વારા બજેટમાં પણ વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે […]

ઉત્તરાખંડમાં વાદળ ફાટતા થયેલી હોનારતમાં હારિજના 13 લોકો સંપર્ક વિહોણા

બનાસકાંઠા, ભાવનગર, અને પાટણ જિલ્લાના અનેક લોકો ચારધામની યાત્રાએ ગયા છે, ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટના બાદ હારિજના પરિવારનો સંપર્ક થઈ શક્યો નથી, બનાસકાંઠાના 10 અને ભાવનગરના 15 યાત્રાળુઓ પણ ઉત્તરાખંડમાં ફસાયા હોવાનું કહેવાય છે અમદાવાદઃ ઉત્તરાખંડના ધરાલી વિસ્તારમાં તાજેતરમાં વાદળો ફાટતા હોનારતની સ્થિતિ સર્જાતા પૂરના પાણીમાં અને ભેખડો ધસી પડતા અનેક લોકો લાપત્તા બનતા હાલ […]

અમરેલીના જસવંતગઢ ગામે શ્વાન બાળક ઉઠાવીને ભાગ્યો, પીછો કરી બાળકને છોડાવ્યો

જિલ્લામાં સિંહ અને દીપડા બાદ શ્વાનનો આતંક વધ્યો, બાળકના પિતા શ્વાન પાછળ દોટ મુકીને બાળકને છોડાવ્યો, સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ અમરેલીઃ જિલ્લાના જશવંતગઢ ગામ નજીક રાંઢિયા રોડ પર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે રહેતા પરપ્રાંતીય પરિવારનું બાળક આંગણામાં રમતું હતું. આ દરમિયાન અચાનક એક શ્વાને તેના પર હુમલો કર્યો હતો અને બાદમાં જડબામાં જકડીને […]

સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનના 300 રોજમદાર સફાઈ કર્મચારીઓ બે મહિનાથી પગારથી વંચિત

ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા કલેક્ટર અને મ્યુનિને રજૂઆત, સફાઇ કામદારોને નિયમિત પગાર આપવાની પ્રાથમિક જવાબદી કોન્ટ્રાક્ટરની છે. 7 દિવસમાં પગાર નહીં ચુકવાય તો સફાઈ કર્મચારીઓ હડતાળ પર જશે સુરેન્દ્રનગરઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા 300 જેટલા સફાઈ કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી પગારથી વંચિત છે. સફાઈ કર્મચારીઓ પગાર માટે મ્યુનિમાં રજુઆત કરી રહ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code