1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

નવી દિલ્હી ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય “વાઇબ્રન્ટ ગુજરાત ગરબાનો કાર્યક્રમ યોજાયો

પ્રથમ વખત ગુજરાત પર્યટન વિભાગ દ્વારા દિલ્હીમાં ગરબાનું આયોજન કરાયું, ગુજરાતની રંગતભરી સંસ્કૃતિની ઉત્સવને લોકોએ નિહાળ્યો, રાજ્યપાલ દેવવ્રતજી તથા કેન્દ્રિય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા  ગાંધીનગરઃ પ્રથમ વખત ગુજરાત પર્યટન વિભાગે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર કચેરીના સહયોગથી રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં શરદ પૂર્ણિમાના પાવન અવસરે “વાઇબ્રન્ટ ગુજરાત ગરબા સેલિબ્રેશન” નામે ભવ્ય પોસ્ટ-નવરાત્રિ ઉજવણીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ નવો […]

સુરેન્દ્રનગર જિલ્લામાં બ્લેક ટ્રેપ ભરેલા ઓવરલોડ 9 ડમ્પરો પકડાયા

ખાણ-ખનીજ વિભાગ દ્વારા મુળી રોડ અને રાજકોટ બાયપાસ રોડ પર ચેકિંગ કરાયું, બ્લેક ટ્રેપ ભરેલા 9 ડમ્પરો સહિત 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો, ડમ્પર માલિકો સામે કડક કાર્યવાહીથી ફફડાટ સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજની ચોરી અને ડમ્પરોમાં ઓવરલોડ માલ ભરીને કરાતા વહન સામે ખાણ-ખનીજ વિભાગે લાલા આંખ કરી છે. ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ  ચેકિંગ […]

સુરેન્દ્રનગરમાં સિટી બસના ડ્રાઈવર-કંડકટરોને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી

બસના કોન્ટ્રાકટર એજન્સીને મ્યુનિએ બિલ ન ચૂકવતા કર્મચારીઓ પગારથી વંચિત, એજન્સી દ્વારા કર્મચારીઓને માત્ર ૨૫૦/- પ્રતિદિન માનદ વેતન અપાતુ હોવાનો આક્ષેપ, મ્યુનિ.કમિશનર અને પદાધિકારીઓને રજુઆત સુરેન્દ્રનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. સિટી બસ ચલાવવા માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કોન્ટ્રાકટર એજન્સી દ્વારા છેલ્લા એક વર્ષથી નિયમિત પગાર કરવામાં […]

જામનગરમાં ખીજડિયા પક્ષી અભ્યારણ્ય આજથી પ્રવાસીઓ માટે ખૂલ્લુ મુકાયુ

ચોમાસાના ચાર મહિનાના વિરામ બાદ અભ્યારણ્ય ખૂલ્લુ મુકાયું, અભયારણ્યમાં દેશ-વિદેશના અસંખ્ય પક્ષીઓ વસવાટ, પ્રથમ દિવસે પક્ષીઓને નિહાળવા પ્રવાસીઓ ઉમટી પડ્યાં જામનગરઃ  જિલ્લામાં આવેલુ ખીજડીયા પક્ષી અભયારણ્ય પક્ષીપ્રેમી અને પક્ષિવિદો માટે જાણીતુ છે. દેશ-વિદેશના મોટી સંખ્યામાં પક્ષીઓ વિહાર કરવા માટે અભ્યારણ્યમાં આવતા હોય છે. ચોમાસા દરમિયાન પક્ષી અભ્યારણ્ય મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યુ હતુ. જે આજથી […]

ગાંધીનગરમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ’ સમારંભ કાલે બુધવારે યોજાશે

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તીકરણ’ સમારંભનું આયોજન, 57 હજારથી વધુ યુવાનોને રોજગાર એનાયતપત્ર અપાશે, 25 હજારથી વધુ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સ (POLs)નું વિતરણ કરાશે ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થયા છે. આ 24 વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જન જનમાં […]

સૌરાષ્ટ્રમાં રેશનિંગની દૂકાનોને અનાજનો પુરતો મળે છે કે કેમ, તેની વિઝિલન્સ દ્વારા તપાસ

ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસો.ની રેશનિંગનો જથ્થો ઓછા મળતો હોવાની ફરિયાદ, એસોની રજૂઆત બાદ પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી, રેશનિંગના વેપારીઓને સમયસર માલ મળી ગયો છે કે નહીં તેની પણ તપાસ, રાજકોટઃ સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત શહેરોમાં પુરવઠા વિભાગની વિઝિલન્સ ટીમોએ તપાસ હાથ ધરી છે. ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા રેશનીંગના વેપારીઓને ગોડાઉનમાંથી […]

સુરતના ઊધના રેલવે સ્ટેશન પર વતન જવા માટે પરપ્રાંતિ પ્રવાસીઓની ભારે ભીડ

દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહારની ચૂંટણીને લીધે પ્રવાસીઓનો ધસારો, યુપી, બિહાર તરફ જતી તમામ ટ્રેનો હાઈસફુલ, ટ્રેનના જનરલ કોચમાં સીટ મેળવવા ધક્કામુક્કી સુરતઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહારની ચૂંટણીને લીધે બિહાર અને ઉત્તર પ્રદેશ જતી તમામ ટ્રેનો હાઉસ ફુલ દોડી રહી છે. સુરતના ઊધના રેલવે સ્ટેશન […]

સુરતના ઘોડદોડ રોડ પર G-3 શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ, 16 લોકોનું રેસ્ક્યુ કરાયુ

G-3 શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ગત મોડી રાતે લાગેલી આગ ઉપરના માળે પ્રસરી, કાપડની ઓફિસમાં કામ કરતા 16 કર્મચારીઓને બચાવાયા, ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો સુરતઃ  શહેરના ઘોડોદોડ રોડ પર આવેલા G-3 શોપિંગ સેન્ટરમાં ગત મોડી રાતે આગ લાગતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં લાગેલી આગ જોતજોતામાં ઉપરના માળે પ્રસરી […]

અમદાવાદમાં 12મી અને 13મી ઓક્ટોબરે શહેરી વિકાસ સપ્તાહ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાશે

શહેરના બ્રિજો અને અન્ય સ્થળો પર વોલ મ્યુરલ્સ પેઇન્ટિંગ કરાશે, સફાઈકર્મીઓનું હેલ્થ ચેકઅપ કરાશે, AMC દ્વારા 27 કરોડથી વધુના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે અમદાવાદઃ ગુજરાતની આ શહેરી વિકાસયાત્રાને 20 વર્ષ પૂર્ણ થયા છે. 20 વર્ષ બાદ 2025ના વર્ષને પુનઃ એક વાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં છે. રાજ્યમાં શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત તેમજ વિકાસ […]

ગુજરાતમાં કફ સિરપ બનાવતી 500થી વધુ કંપનીઓમાં કરાયો તપાસનો આદેશ

બે કંપનીઓના સિરપમાંથી ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ વધુ મળ્યું, MPના છિંદવાડામાં કિડની ફેલ થવાના કારણે 16 બાળકોના મોત બાદ હોબાળો મચ્યો, MPએ ગુજરાતની બે કંપનીના સિરપ પર રોક લગાવી દીધી અમદાવાદઃ મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાના કારણે 16 બાળકોના મોત થતાં એમપીના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા ગુજરાતની બે કંપનીઓના કફ સિરપમાં ખતરનાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code