1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

આખો દિવસ એસીમાં રહેવાથી થઇ શકે છે નુકસાન, માથાના દુખાવાથી લઇ ડ્રાય સ્કિન સુધીની ઉભી થઇ શકે છે સમસ્યા

કાળઝાળ ગરમીના કારણે AC, કુલર કે પંખાનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે શરીરને ઠંડક આપતી ACની ઠંડી હવા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તેના કારણે સ્વાસ્થ્યને લગતી ઘણી બીમારીઓ ઉભી થઈ શકે છે. જો તમે પણ આખો દિવસ ACમાં રહો છો તો સાવધાન રહેવાની […]

રસોડામાં આટલી વસ્તુ છટકી જાય, ઢળી જાય , કે હાથમાંથી પડી જાય તો વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ અશુભ સંકેત

કિચનમાં કામ કરતી વખતે ઘણી વખત કોઈને કોઈ વસ્તુ ઢોળાઇ જાય છે, અથવા હાથમાંથી છટકી જાય છે અથવા તો પડી જાય છે. આવું થવું ખૂબ જ સામાન્ય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં અમુક ખાસ વસ્તુઓ પડવાને અશુભ માનવામાં આવે છે. કારણ કે તે નકારાત્મક ઉર્જા અને દુર્ભાગ્યનો સંકેત હોઈ શકે છે. જાણો કઈ વસ્તુઓનું ઢળવું, છટકવું, […]

એનઆઈએમસીજેના પ્રાધ્યાપકો આંતરરાષ્ટ્રીય સેમીનારમાં સંશોધન પત્ર રજૂ કરશે

અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે) અમદાવાદના નિયામક પ્રો. ડો. શિરીષ કાશીકર અને સહાયક પ્રાધ્યાપક શ્રી કૌશલ ઉપાધ્યાય આગામી ૨૬મેના રોજ કાઠમંડુ નેપાળ ખાતે આયોજિત ‘એશિયન કમ્યુનિકેશન’ પરના ઇન્ટરનેશનલ સેમિનારમાં સંશોધનપત્ર રજૂ કરશે. ડો. કાશીકર આ સેમિનારમાં “કમ્યુનિકેશનના સાધારણીકરણ મોડેલના બે દાયકા અને તેનું ભવિષ્ય” પર આયોજિત પેનલ ચર્ચામાં પણ ભાગ લેશે. […]

જામનગરના દરિયામાં બે મહિના સુધી માછીમારી કરવા ઉપર લગાવાયો પ્રતિબંધ

અમદાવાદઃ જામનગર જિલ્લામાં જુદા- જુદા બંદરોથી માછીમારો માછીમારી અર્થે દરિયામાં જતા હોય છે. દરિયામાં અંદર ગયા બાદ વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની માહિતી સંબંધિત માછીમારોને ચેતવણી સંદેશો આપવો શક્ય નથી હોતો. દર વર્ષે જૂન માસથી દરિયામાં તોફાનનું પ્રમાણ વધે છે. આ અંગે, મત્સ્યોદ્યોગ ખાતું અને પોર્ટ ઓફિસરો દ્વારા માછીમારોને આ સીઝનમાં માછીમારી કરવા માટે પરવાનગી આપવામાં […]

બોટાદના સમઢિયાળા-2 ગામે તળાવમાં નાહવા પડેલા બે યુવાનોના ડૂબી જતાં મોત

બોટાદઃ રાજ્યમાં અસહ્ય ગરમીને લીધે નદી, તળાવ કે ડેમમાં લોકો નાહવા માટે જતા હોય છે. ત્યારે ડુબી જવાના બનાવો પણ બની રહ્યા છે. ભાવનગરના બોર તળાવમાં કિશોરીઓ ડુબી જવાની ઙટના બાદ બુધવારે મોરબીના વરસામેડી ગામના તળાવમાં બે પાળકો અને એક કિશોરી ડુબી જતા મોતની ઘટના બની હતી. ત્યારે આજે બોટાદ તાલુકાના સમઢિયાળા-2 ગામે તળાવમાં નાહવા […]

ગુજરાતમાં તાપમાનમાં વધારો થતાં જળાશયોની સપાટીમાં ઘટાડો, અનેક ડેમોના તળિયા દેખાયા

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીને લીધે ઘણાબધા જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. રાજ્યના 207 જેટલા જળાશયોમાં પાણીનો જથ્થો 50 ટકાથી પણ ઓછો છે. જો કે ચોમાસાને હવે એકથી દોઢ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. એટલે ચિંતાજનક બાબત નથી. રાજ્યના સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 39.60% જળ સંગ્રહ છે, જ્યારે સૌરાષ્ટ્રના 141 […]

અમદાવાદમાં મ્યુનિ.ના પાર્કિંગ પ્લોટ્સમાં હવે ક્યુઆર કોડથી પેમેન્ટ કરી શકાશે

અમદાવાદઃ શહેરમાં આડેધડ થતા વાહનોના પાર્કિંગને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જતા હોય છે. આ સમસ્યા હલ કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મ્યુનિ.ના પ્લાટ્સ તેમજ વિવિધ સ્થળોએ વાહનો માટે પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવી છે. પે એન્ડ પાર્કિંગ માટે કોન્ટ્રાક્ટ અપાયા છે. પણ કોન્ટ્રાકટો દ્વારા વધુ ફી લેવાતી હોવાની ફરિયાદો થતાં હવે ક્યુઆર કોડથી પેમેન્ટ સિસ્ટમ લાગુ […]

કાળઝાળ ગરમીને લીધે લીંબુની માગ વધી, લીંબુના ભાવ કિલો રૂપિયા 130થી 160 પહોંચ્યા

અમદાવાદ: ગુજરાતમાં અસહ્ય તાપમાનને લીધે શાકભાજીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. આવક ઘટતા ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગરમીની લીધે લીંબુની માગ વધી છે. તેના લીધે લીંબુના પ્રતિકિલોના ભાવ રૂપિયા 130થી 160 પહોંચ્યા છે. ઉપરાંત લીલા શાકભાજી અને સૂકા લસણના ભાવમાં વધારો થયો છે. જેમાં દરેક શાકભાજીના પ્રતિ કિલોના ભાવમાં 5 થી 27 […]

અમદાવાદના 7 ઝોનમાં રોડ પરના દબોણો દુર ન કરાતા AMCની TP કમિટીએ માંગ્યો રિપોર્ટ

અમદાવાદઃ શહેરમાં કેટલાક રોડ પર રોડ પરના દબામો હટાવવામાં મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓને કોઈ રસ હોય તેમ લાગતું નથી. શહેરના સાત ઝોનમાં ઝોન દીઠ એક રોડને દબાણ મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા સુચના પણ આપવામાં આવી હતી. પણ દબાણો હટાવવા માટેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. કહેવાય છે […]

અમદાવાદમાં નવા નરોડામાં પણ લોકોએ વીજળીના સ્માર્ટ મીટરનો કર્યો વિરોધ,

અમદાવાદઃ ગુજરાતમાં વીજળીના સ્માર્ટ વીજ મીટર સામે લોકોનો વિરોધ વધતો જાય છે. રાજકોટ, વડોદરા, સુરત વગેરે શહેરોમાં વિરોધ બાદ હવે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં પણ લોકોએ સ્માર્ટ મીટરો લગાવવા સામે વિરોધ કર્યો છે. નવા નરોડામાં આવેલી 8 જેટલી સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટરને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક લોકોએ એક્ઠા થઈને સ્માર્ટ મીટર દૂર કરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code