1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને ગંદકીના મુદ્દે AMCએ 50,000નો દંડ ફટકાર્યો

અમદાવાદઃ શહેરમાં ગંદકી કરનારા સામે એએમસી દ્વારા દંડનીય પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને બિલ્ડરો કે કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ પર ગંદકી અને નુકસાન થાય તો આવા કન્સ્ટ્રક્શન સાઇટને નોટિસ ફટકારી દંડ વસૂલવાની મ્યુનિ.કમિશનરે સૂચના આપી છે. ત્યારે શહેરના શાહીબાગ વિસ્તારમાં શનિદેવ મંદિર પાસે ગિરધરનગર ઓવરબ્રિજની બાજુમાં બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે. આ […]

ભાજપનો કી વોટર્સ સંવાદ, મોદી ભારતને દુનિયામાં ત્રીજા નંબરની અર્થ વ્યવસ્થા બનાવી શકશેઃ નડ્ડા

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7મી મેને મંગળવારના રોજ યોજાશે, અને રવિવાર સાંજથી પ્રચારના પડઘમ શાંત પડી જશે. એટલે છેલ્લી ઘડીના પ્રચાર માટે રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતના પ્રવાસે છે, ત્યારે શુક્રવારે  અમદાવાદમાં  વિવિધ વર્ગના સમર્થકોનો કી વોટર્સ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે  કોંગ્રેસ […]

AMC અને ઔડાની બેદરકારી, રોડનું અસ્તિત્વ નથી અને 80 કરોડના ખર્ચે બ્રિજ બનાવી દીધો

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)ની લાપરવાહીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના બોપલ વિસ્તારમાં AMC અને AUDA દ્વારા રૂપિયા 80 કરોડના ખર્ચે એક બ્રિજ બનાવવામાં આવ્યો. જોકે, બ્રિજનું 80 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયા બાદ ઇજનેરો અને અધિકારીઓને ખ્યાલ આવ્યો કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ […]

MS યુનિવર્સિટીમાં વીજળી ડુલ થતાં વિદ્યાર્થીઓએ લાઈટ કે પંખા વિના અસહ્ય ગરમીમાં આપી પરીક્ષા

વડોદરાઃ શહેરમાં અસહ્ય ગરમીમાં એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓની પરીક્ષાઓ ચાલી રહી છે. દરમિયાન શુક્રવારે લો ફેકલ્ટી ભવનમાં પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો ખારવાયો હતો. જેના કારણે વિદ્યાર્થીઓએ લાઈટ કે પંખા વિના અસહ્ય ગરમીમાં પરીક્ષા આપવાની ફરજ પડી હતી. વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં લો ફેકલ્ટી ખાતે પણ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી […]

અમદાવાદમાં લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે PM મોદી, અમિત શાહ અને આનંદીબેન આવશે

અમદાવાદઃ ગુજરાતમાં તા. 7મી મે મંગળવારના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. ચૂંટણી પ્રચાર માટે હવે દોઢ દિવસ બાકી રહ્યો છે. રવિવારે સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ગુજરાતના મતદાર હોવાથી ત્રણેય મહાનુભાવો મતદાન માટે અમદાવાદ આવશે. જેમાં વડાપ્રધાન મોદી સોમવારે […]

સુરતમાં જળકુંભીને લીધે તાપી નદી બની લીલીછમ, દૂર્ગંધ મારતા પાણીની ઊઠી ફરિયાદો

સુરતઃ શહેરમાં તાપી નદીમાં જળકુંભીને લીધે નદી લીલીછમ બની ગઈ છે. જેના લીધે નદીનું પાણી પણ પ્રદૂષિત બની ગયું છે. અને પાણી દૂર્ધંગ મારી રહ્યું છે. મ્યુનિ,કોર્પોરેશન પાસે જળકૂંભી દુર કરવા માટે મશીનો તો છે. છતાંયે જળકૂંભી દૂર કરવામાં આવતી નથી. મ્યુનિ. દ્વારા સત્વરે મદીમાંથી જળકુંભી દુર કરવામાં આવે એવી લોકોમાં માગ ઊઠી છે. સુરત […]

ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતનું એક કરોડનું વીજબિલ બાકી, 1600 મકાનધારકો મુશ્કેલીમાં મુકાશે

અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસંતનગરમાં વીર સાવરકર હાઈટ્સનું વર્ષ 2017માં મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત નિર્માણ કરવામાં આવેલું છે. આ બહુમાળી વસાહતમાં 13 માળના 1600 જેટલાં ફ્લેટ્સ છે. જેમાં આશરે 80 હજાર જેટલાં લોકો વસવાટ કરી રહ્યા છે. આ વસાહતનું યુજીવીસીએસનું કોમન વીજળી બિલ આશરે એક કરોડ જેટલું બાકી છે. જો તે […]

પાટડીના 5 ગામોમાં પાણીની તંગી દુર કરવા પાઈપલાઈનના કામો પુરા કરવા HCએ કર્યુ સુચન

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પાંચ જેટલા ગામોમાં પાણીની સમસ્યા હલ કરવા માટે ગામના તળાવોને નજીકમાંથી પસાર થતી નર્મદાના કેનાલથી ભરવાના સંદર્ભે અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી. જેમાં સરકારે તળાવ ભરવા માટે પાઈપલાઈનના કામોના ટેન્ડર જારી કરી દીધા હોવાનું જણાવ્યું હતું. આથી કોર્ટે ઓથોરિટીને પાઈપલાઈન નાખવાનું કામ જલ્દી પતાવવા સૂચન કર્યું હતું. કામ વ્યવસ્થિત […]

અમદાવાદના પીરાણામાં 40 એકર જમીન પરથી કચરાનાં ડુંગરો હટાવીને જમીન ખૂલ્લી કરાઈ

અમદાવાદઃ શહેરભરમાંથી કચરો એકઠો કરીને પીરાણામાં 80 એકર જમીન પર ખડકાતો હોવાથી કચરાના મોટા ડુગરો ખડકાયા હતા. જેના લીધે આ વિસ્તારમાં પ્રદૂષણનો વિકટ પ્રશ્ન ઊભો થયો હતો, વિશાલાથી નરોડા તરફ જતા હાઈવે પર વાહનો જ્યારે પીરાણા વિસ્તારમાંથી પસાર થાય ત્યારે  પ્રવાસીઓને કચરાની દૂર્ગંધનો સામનો કરવો પડતો હતો. આ વિસ્તારના રહીશોએ પણ કચરાના ડૂંગરો હટાવવા અવાર-નવાર […]

સાળંગપુરમાં BAPS દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ તાલીમ સત્રમાં રાજ્યપાલે આપ્યુ માર્ગદર્શન

અમદાવાદઃ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાન, સાળંગપુરના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સાળંગપુર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક તાલીમ સત્ર યોજાયું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ ઉપસ્થિતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ એ માત્ર કૃષિ નથી; પર્યાવરણની રક્ષા, ગાયમાતાની સેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code