1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વિશ્વ ચકલી દિવસ : ઘર આંગણે કલરવ કરતી ચકલીઓ હવે લુપ્ત થવાના આરે

દર વર્ષે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીનો આજે ચી.. ચી.. અવાજ સાંભળવા મળતો નથી. વર્તમાન સમયમાં ચકલીઓ લુપ્ત થવાના આરે પહોંચી ચૂકી છે. ચકલીઓ હવે શહેરમાં તો ભાગ્યે જ જોવા મળે છે. ગામડાઓમાં પણ હવે ચકલીઓની સંખ્યા દિવસે ને દિવસે ઘણી ઘટી રહી […]

હોળીની મસ્તી અને ખુશીઓને ડબલ કરશે આ ટિપ્સ, જાણો કેવી રીતે બનાવશો રંગોના પર્વને ખાસ

હોળીનો તહેવાર મનની ખુશી અને ઉત્સાહનો રંગોથી ભરી દે છે. રંગોના આ તહેવાર હોળી પર લોકો તેમના તમામ દ્વેષો ભૂલી જાય છે અને એકબીજા સાથે ખુશીના રંગો વહેંચે છે. આ દિવસે, લોકો એકબીજાને રંગો લગાવે છે અને વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લે છે. • ગેમ્સ રંગોના આ તહેવાર પર તમે રંગ રમ્યા પછી ભાઈ-બહેન, મિત્રો […]

અમદાવાદમાં 6 ઝોનમાં કડિયાનાકાઓ પર શેડ બનાવીને પાણી અને ટોયલેટની સુવિધા અપાશે

અમદાવાદઃ  શહેરના વિવિધ વિસ્તારોમાં કડિયાનાકા આવેલા છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થતા હોય છે. અને લેબર કોન્ટ્રાકટરો અને બિલ્ડરો દ્વારા કડિયાનાકા પરથી શ્રમિકોને કામ માટે લઈ જવાતા હોય છે. વહેલી સવારથી  શ્રમિકો એક સ્થળ ઉપર ભેગા થતા હોય છે. મજુરી કામ ન મળવાથી ઘણા શ્રમિકોને દિવસભર કડિયાનાકા પર બેસી રહેવું પડતું હોય છે. પરંતુ […]

પંચમહાલ લોકસભાની બેઠક માટે કોંગ્રેસ દ્વારા લૂણાવાડાના MLA ગુલાબસિંહ ચૌહાણની પસંદગી

લૂણાવાડાઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ હાઈકમાન્ડે માત્ર 7 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે બાકીની બેઠકોના ઉમેદવારો માટે મંથન ચાલી રહ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા સત્તાવાર યાદી જાહેર કર્યા પહેલા જ ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરીને પ્રચાર કાર્ય શરૂ કરી દેવાની સુચના આપવામાં આવી રહી છે. જેમાં  પંચમહાલ લોકસભા બેઠક પર લુણાવાડાના ધારાસભ્ય […]

અમદાવાદમાં ઈન્કમટેક્સ ભવનમાં કાળા નાણા, હવાલાની ફરિયાદ માટે શરૂ કરાયો કન્ટ્રોલરૂમ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આતારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. ચૂંટણીમાં કાળા નાણાનો ઉપયોગ રોકવા માટે આવકવેરા વિભાગ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બ્લેક મની, હવાલા મની અને કેશ બુલિયન જેવી પ્રવૃત્તિઓની માહિતી પૂરી પાડવા કે ફરિયાદો મેળવવા આવક વેરા વિભાગ દ્વારા અમદાવાદના આયકર ભવન ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો […]

અમદાવાદમાં લીલા શાકભાજીના ભાવમાં વધારો, ચોળી, આદુ, વાલોર, અને ગવારના સૌથી વધુ ભાવ

અમદાવાદઃ શહેરમાં ફાગણ મહિનાના પ્રારંભથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ લીલા શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. શહેરના એપીએમસી માર્કેટમાં ઉનાળુ શાકભાજીની આવકમાં ખાસ ઘટાડો જોવા મળતો નથી. પરંતુ યાર્ડમાં આદુ અને ચોળી, વાલોર અને ગુવારના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે મરચાં, લીંબુ, તુવેર, વટાણા અને કારેલાના ભાવ યથાવત જોવા […]

ભાજપના MLA કેતન ઈનામદારનું પ્રેશર પોલિટિક્સ, રાજીનામું આપ્યા બાદ પાછું પણ ખેંચી લીધુ

વડોદરાઃ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે જ ભાજપે વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી ટર્મ માટે રિપીટ કરતા વડાદરા શહેર અને જિલ્લા ભાજપમાં અસંતોષની લહેર ઊભી થઈ છે. રંજનબેનને ટિકિટ આપ્યાના બીજા જ દિવસે ભાજપનાં રાષ્ટ્રીય મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યાએ વિરોધ નોંધાવ્યો હતો. એને પગલે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. આમ છતાં […]

ધાનેરાના કોંગ્રેસના પૂર્વ MLA જોઈતા પટેલ, અને લેબજી ઠાકોર, સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના ટાણે જ ભાજપના લોટસ ઓપરેશનથી વિરોધ પક્ષના અનેક નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ભાજપમાં જોડાવવાનો સીલસીલો ચાલી રહ્યો છે. ત્યારે મંગળવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ, હાસ્ય કલાકાર હકાભા ગઢવી સહિત 100થી વધુ લોકો ભાજપમાં જોડાયા હતા.આ ઉપરાંત ઠાકોર સમાજના આગેવાન લેબજી […]

રાજકોટ જિલ્લામાં રાજાશાહી વખતની 11 પ્રાથમિક શાળાઓનો 5.14 કરોડના ખર્ચે જીણોદ્ધાર કરાશે

રાજકોટઃ જિલ્લામાં રાજાશાહી વખતની 11 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાના વર્ષો જુના ખખડધજ  હેરિટેજ મકાનો આગવી ઓળખસમા ઊભા છે. વર્ષો જુના મકાનો હોવાથી તેને મરામત કરાવવા જરૂરી છે. ત્યારે જિલ્લાના 11 હેરિટેજ શાળાઓનુ રૂ.5.14 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે. જેમાં ધોરાજી અને ઉપલેટામાં આંતરિયાળ વિસ્તારોમાં આવેલી રાજાશાહી સમયની પ્રાથમિક શાળાઓ છેલ્લા ઘણાં સમયથી જર્જરિત […]

રાજકોટ શહેરમાં બાળકોમાં ગાળપચોળિયાનો વાવર, પ્રતિદિન નોંધાતા 300 કેસ, વેક્સિન માટે અપીલ

રાજકોટઃ શહેરમાં છેલ્લા બે મહિનાથી ગાલપચોળિયાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દવાખાનામાં પ્રતિદિન 300 જેટલા કેસ નોંધાય રહ્યા છે. સામાન્ય રીતે જ્યારે સીઝન બદલાય ત્યારે વાઇરલ ઇન્‍ફેક્શનને કારણે આવા કેસો બનતા હોય છે, પરંતુ તેની સંખ્‍યા પ્રમાણમાં મર્યાદિત હોય છે. જોકે એકસાથે આટલી મોટી સંખ્‍યામાં ગાલપચોળિયાના કેસો નોંધાતા હવે બાળકોને વેક્સિનેશન એકમાત્ર ઉપાય હોવાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code