1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વર્લ્ડ મેડિટેશન ડે 2025: 21 ડિસેમ્બરે લાખો લોકો શાંતિમાં એક થવા તૈયાર

રવિવાર, 21 ડિસેમ્બર 2025,ના રોજ વિશ્વ એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનશે જ્યારે 160+ દેશોમાં લાખો લોકો એકસાથે વર્લ્ડ મેડિટેશન ડે માટે જોડાશે. આ કાર્યક્રમનું માર્ગદર્શન રેવ. દાજી (ડૉ. કમલેશ પટેલ), હાર્ટફુલનેસના ગ્લોબલ ગાઇડ દ્વારા આપવામાં આવશે. “વન વર્લ્ડ વન હાર્ટ” થીમ હેઠળ આ કાર્યક્રમ હાર્ટફુલનેસ યુટ્યુબ ચેનલ પર લાઇવ પ્રસારિત થશે, જેમાં વ્યક્તિઓ, પરિવારો, સંસ્થાઓ […]

અમદાવાદઃ ઘરવિહોણા ૮,૪૩૧ લોકોને સુરક્ષિત આશ્રય પૂરું પાડવામાં આવ્યું, જુઓ વીડિયો

યુ.સી.ડી. વિભાગ દ્વારા અમદાવાદમાં ઘરવિહોણા લોકો માટે ૩૫ આશ્રયગૃહો ૨૪ કલાક કાર્યરત રોડ, ફુટપાથ અને બ્રિજ નીચે રહેનારને સુરક્ષિત આશ્રય મળે એ ઉદ્દેશ સાથે  AMCની ખાસ ડ્રાઇવ અમદાવાદ, 19 ડિસેમ્બર, 2025ઃ homeless people provided safe shelter અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુ.સી.ડી. વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં જુદા જુદા ઝોન અને વોર્ડ વિસ્તારમાં કુલ ૩૫ આશ્રયગૃહો ૨૪ કલાક કાર્યરત […]

ડૉ. સુધાંશુ પટવારીએ ગેસ્ટ્રોએન્ટેરોલોજીની સમસ્યાઓ પર માર્ગદર્શન આપ્યું: જુઓ VIDEO

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા “એલિવેટિંગ હેલ્થ અવેરનેસ વિથ લીડર્સ ઈન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ” વિષય પર આયોજિત આ હેલ્થ પાંચ દિવસમાં યોજવામાં આવી  અમદાવાદ, 19 ડિસેમ્બર, 2025ઃ gastroenterology problems GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા આયોજિત હેલ્થ સમિટમાં ડૉ. સુધાંશુ પટવારીએ ગેસ્ટ્રોએન્ટેરોલોજીની સમસ્યાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. 15 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર, 2025 સુધી […]

હીલ સ્ટેશન ગણાતા માઉન્ટ આબુમાં માઈનસ-2 ડિગ્રી, રસ્તાઓ પર બરફના થર જામ્યા

ઠંડીની મોજ માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યાં, સમી સાંજ બાદ પ્રવાસીઓ ઠંડીથી બચવા હોટલમાં પુરાઈ જાય છે દિવસ દરમિયાન નખી લેક પર પ્રવાસીઓનો જામતો જમાવડો અમદાવાદઃ ગુજરાત નજીક આવેલા રાજસ્થાનના હીલ સ્ટેશન એવા માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઈનસ 2 ડિગ્રીએ નીચે ઉતરતા બર્ફિલો માહોલ જામ્યો છે. કડકડતી ઠંડીમાં પણ બર્ફિલા માહોલને માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા […]

કેન્દ્ર અને રાજ્ય સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં: કોંગ્રેસ

અમદાવાદ, 18 ડિસેમ્બર, 2025: Gujarat farmers કેન્દ્ર અને રાજ્ય સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મૂકાયા મુશ્કેલીમાં મૂકાયા છે તેઓ આક્ષેપ આજે કોંગ્રેસે કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આ અંગે જણાવ્યું હતું કે, ખેડૂતોના પ્રશ્ને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંકલનનો અભાવ છે. સંસદમાં રજુ થયેલા તથા વાસ્તવિક આંકડાને આધારે […]

પોલીસની ભરતી માટે તૈયારીઓ કરનારા યુવાનો માટે પોલીસના ગ્રાઉન્ડ ખુલ્લા મુકાશે : હર્ષ સંઘવી

અમદાવાદમાં ખાખી ભવન સહિત ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત જનતાનો વિશ્વાસ જીતવાની બાબતે અમદાવાદગ્રામ્ય પોલીસ રોલમૉડલ બનશે નાગરિકો સાથે પ્રેમથી જ્યારે ગુનેગારો સાથે વધારે કડકાઈથી વર્તવા ગૃહમંત્રીએ કર્યુ સૂચન અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી  હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ગ્રામ પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાખી ભવન સહિતનાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. આ […]

અમદાવાદમાં કાલે ઈન્ડિયા-સાઉથ આફ્રિકા વચ્ચે T-20 ક્રિકેટ મેચ, મેટ્રો ટ્રેન રાત્રે 12.30 સુધી દોડશે

ક્રિકેટ મેચ જોવા આવતા લોકો માટે મેટ્રો ટ્રેનો મોડી રાત સુધી દોડશે મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી રાત્રે બે વધારાની મેટ્રો ટ્રેનો દોડાવાશે મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ માટે માત્ર સ્પેશ્યલ પેપર ટિકિટ માન્ય રહેશે અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતી કાલે તા. 19/12/2025ના રોજ યોજાનારી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની […]

સુરેન્દ્રનગરમાં દૂધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં લીલ અને જંગલી ઘાસના થર જામ્યા

નર્મદા કેનાલમાં દૂષિત પાણીને લીધે રોગચાળાની ભીતિ સફાઈના નામે નર્મદા વિભાગ માત્ર કાગળ પર કામગીરી કરતો હોવાનો આક્ષેપ કેનાલના કાંઠે બાવળો ઉગી નિકળ્યા સુરેન્દ્રનગરઃ શહેરના દૂધરેજ વિસ્તારમાં પસાર થતી નર્મદાની કેનાલમાં લીલ જામતા અને કેનાલની આજુબાજુ જંગલી ઘાસ ઊગી નિકળતા તેમજ કેનાલમાં ઠલવાતા કચરાને કારણે પાણી દૂષિત થયુ છે.  સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર અને વઢવાણ સહિતના વિસ્તારોની અંદાજે […]

ધ્રાંગધ્રા શહેરના માનસાગર તળાવ નજીક રાજાશાહી વખતનો બ્રિજ બન્યો જર્જરિત

લોકોને જીવના જાખમે બ્રિજ પરથી જવુ પડે છે બ્રિજનું મજબૂતીકરણ કરવામાં નહીં આવે તો મોટી દુર્ધટનાની ભીતિ રાજાશાહી વખતના આતિહાસિક બ્રિજને મરામત કરવામાં તંત્રની ઉદાસિનતા ધ્રાંગધ્રાઃ શહેરના માનસાગર તળાવ નજીક આવેલા અને કોલેજ તેમજ મેલડી માતાજીના મંદિર તરફ જવાના મુખ્ય માર્ગ પરના રાજાશાહી વખતનો ઐતિહાસિક બ્રિજ હાલ અતિ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. આ બ્રિજ […]

અમદાવાદમાં એસજી હાઈવેના સોલા બ્રિજ પર ટાયર ફાટતા ટેમ્પાએ પલટી ખાધી

સોલા બ્રિજ પર ટેમ્પાએ પલટી ખાતા ટ્રાફિકજામ સર્જાયો વહેલી સવારે ઘટના બનતા કોઈ જાનહાની ન થઈ ટ્રાફિક પોલીસે દોડી જઈને પલટી ખાધેલા ટેમ્પાને રોડ પરથી હટાવ્યો અમદાવાદઃ શહેરમાં એસજી હાઈવે પર આજે વહેલી સવારે એક ટેમ્પો સોલા બ્રિજ પરથી પૂર ઝડપે જઈ રહ્યો હતો. ત્યારે ટેમ્પાનું ટાયર ફાટતા ટેમ્પાચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો બ્રિજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code