1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે કામગીરીની સમીક્ષા કરી

રેલવે મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર રેલવે મંત્રીએ જમ્મુ, ચંદીગઢ અને સરહદી વિસ્તારોમાં ફસાયેલા મુસાફરો માટે ખાસ ટ્રેનો ચલાવવાનો આદેશ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, રેલવેએ અન્ય સરકારી એજન્સીઓ સાથે સંકલન કરવું જોઈએ અને તાત્કાલિક રાહત પગલાં લેવા જોઈએ.રેલવે મંત્રીની સૂચના પર 9 મેના રોજ ચાર ખાસ ટ્રેનો ચલાવવામાં આવી હતી. […]

યુદ્ધવિરામના નિર્ણય બાદ પીએમ આવાસ ખાતે હાઈલેવલની બેઠક યોજાઈ, આગામી રણનીતિ અંગે થઈ ચર્ચા

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિઝફાયર બાદ વડાપ્રધાન આવાસ ખાતે આજે હાઈલેવલની બેઠક મળી હતી. જેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ત્રણેય સેનાના વડા, એનએસજી અજીત ડોભાલ અને સીડીએસ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ સરહદની પરિસ્થિતિને લઈને તથા આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે શનિવારે સિઝફાયર કરવામાં આવ્યું […]

ભારત-પાકિસ્તાન વચ્ચે સિઝફાયર અંગે કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે શનિવારે બંને દેશ વચ્ચે યુદ્ધ વિરામની સહમતિ સંધાઈ હતી. જો કે, અમેરિકાના પ્રયાસોને કારણે આ સહમતિ સંધાઈ હોવાનો ટ્રમ્પે દાવો કર્યો હતો. જો કે, ભારત સરકારે તમામ દાવાઓને ફગાવી દીધા હતા. તેમજ કહ્યું હતું કે, સિઝફાયરમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. ભારત સરકારે પોતાની શરતોને આધારે આ […]

ચેનાબ નદી પર બનેલા સલાલ ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા, પાકિસ્તાનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા અને ભારતના જવાબી ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાન સામે ફરી એકવાર વોટર સ્ટ્રાઇક શરૂ કરવામાં આવી છે. ભારતે રાજદ્વારી અને લશ્કરી દબાણ જાળવી રાખવાની સાથે ચિનાબ નદી પરના સલાલ ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યાં હતા. જેના કારણે પાકિસ્તાનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સવારે 6:15 વાગ્યે, જમ્મુ વિભાગના રિયાસી જિલ્લામાં સ્થિત […]

દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી ખાસ એડવાઇઝરી, કેટલીક ફ્લાઇટ્સનું સમયપત્રક બદલાવાની શકયતા

નવી દિલ્હીઃ દિલ્હી એરપોર્ટે તેના મુસાફરો માટે એક એડવાઈઝરી જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કામગીરી સામાન્ય હોવા છતાં, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલીક ફ્લાઇટ્સના સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી એરપોર્ટ પર કામગીરી સરળતાથી ચાલુ છે. જોકે, બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી દ્વારા ફરજિયાત એરસ્પેસ ગતિશીલતા અને સુરક્ષા […]

ક્રિકેટના મેદાનમાં અનેક રેકોર્ડ બનાવનાર આ 3 ખેલાડીઓ અંગત જીવનને કારણે રહ્યાં ચર્ચામાં

ક્રિકેટરો ફક્ત મેદાન પર બનાવેલા રેકોર્ડ્સ માટે જ નહીં, પરંતુ તેમના અંગત જીવન માટે પણ હેડલાઇન્સમાં રહે છે. ક્રિકેટના મેદાનમાં પોતાની રમતથી જાણીતા બનેલા 3 ક્રિકેટરો તેમના લગ્ન જીવનને કારણે હેડલાઇન્સમાં રહ્યા છે. સ્વર્ગસ્થ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્ન તેમના ક્રિકેટ કૌશલ્ય તેમજ મેદાનની બહારના વિવાદો માટે પ્રખ્યાત હતા. વોર્નની તેની પત્ની સિમોન કેલાઘન પ્રત્યેની બેવફાઈ […]

ભારતના સરહદી વિસ્તારમાં પરિસ્થિતિ સામાન્ય, સેનાની તમામ સ્થિતિ ઉપર ચાંપતી નજર

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ગઈકાલે શનિવારે બંને દેશ વચ્ચે યુદ્ધ વિરામની સમહતિ સંધાઈ હતી. જો કે, ગણતરીના કલાકો બાદ જ સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા હરકત કરવામાં આવી હતી. બીજી તરફ ભારત દ્વારા પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપવામાં આવ્યો હતો. જો કે, મોડી રાતથી આજ સવાર સુધી પાકિસ્તાન દ્વારા […]

ઓટીટી ઉપર પાકિસ્તાનની ફિલ્મો કે વેબ સિરીઝ હવે ભારતમાં બંધ થઈ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, માહિતી અને પ્રસારણ એક એડવાઈઝરી જારી કરીને OTT અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ તેમજ સોશિયલ મીડિયા મધ્યસ્થીઓને પાકિસ્તાનમાંથી આવતી તમામ પ્રકારની સામગ્રીને બ્લોક કરવા જણાવ્યું હતું. આ સામગ્રીમાં પાકિસ્તાની વેબ શ્રેણી, ફિલ્મો, ગીતો અને પોડકાસ્ટ તેમજ અન્ય સ્ટ્રીમિંગ સામગ્રીનો સમાવેશ થાય છે. ભલે તે સબ્સ્ક્રિપ્શન મોડેલ દ્વારા અથવા […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક માટે ઘરે જ બનાવો જલજીરા, નોંધો રેસીપી

જો બપોરે તમારા હાથમાં ઠંડા, મસાલેદાર જલજીરા હોય તો તમને કેવું લાગશે? તેના ખાટા-તીખા સ્વાદનો એક ઘૂંટડો ગળાને ઠંડક તો આપે જ છે પણ પેટને પણ હળવું કરે છે. ખાસ વાત એ છે કે, જલજીરા માત્ર સ્વાદમાં જ અદ્ભુત નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તમારી માહિતી માટે, જલજીરા બનાવવું ખૂબ જ સરળ […]

કીડની સહિતની સમસ્યાઓ ધરાવતા લોકોએ એવોકાડોથી અંતર જાળવું જોઈએ

જે લોકો સ્વસ્થ જીવનશૈલી અપનાવે છે તેઓ તેમના આહારમાં એવોકાડોનો સમાવેશ કરવાની ભલામણ કરે છે. કારણ કે તે ફાઇબર, સ્વસ્થ ચરબી અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે. પણ શું તમે જાણો છો કે બધું જ દરેક માટે ફાયદાકારક નથી હોતું? ભલે એવોકાડો સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે, પરંતુ તે કેટલાક લોકો માટે હાનિકારક હોઈ શકે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code