આતંકી કેમ્પોનો નાશ કરવા માટે હાથ ધરાયેલા ઓપરેશનનું નામ કેમ અપાયું હતું ‘ઓપરેશન સિંદૂર’, જાણો…
નવી દિલ્હીઃ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓ સામે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ નામ પસંદ કર્યું હતું. આતંકવાદીઓ દ્વારા 26 નાગરિકોની હત્યા બાદ, ઘણા પીડિતોની પત્નીઓની તસવીરોએ સમગ્ર દેશમાં શોકની લહેર ફેલાવી દીધી હતી, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. તેથી, બદલો લેવા માટે […]


