1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાત્રે સૂતા પહેલા આહારમાં આ સુપરફૂડ્સનો સમાવેશ કરો, સ્વાસ્થ્ય માટે છે અમૃત સમાન

આપણા સ્વાસ્થ્ય પર આપણા ખોરાકનો સૌથી વધુ અસર પડે છે. તેથી, જ્યારે સ્વાસ્થ્યની વાત આવે છે, ત્યારે તે આહારમાં સુધારો કરવાની વાત છે. કેટલાક સુપર ફૂડ્સ છે જે રાત્રે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. આ બધી વસ્તુઓ ખૂબ સ્વસ્થ છે અને ક્યાંક તે આપણા આહારનો ભાગ બની જાય છે. પરંતુ જ્યારે ખાસ કરીને […]

મુઠ્ઠીભર બદામ હૃદયની બીમારીઓથી દૂર રાખશે, સાથે હાર્ટ એટેક અને સ્ટ્રોકથી પણ બચાવશે

હૃદયની બીમારીઓના વધતા જતા કેસો દરેક માટે ચિંતાનો વિષય છે. યુવાનોમાં થતા હાર્ટ એટેક દર્શાવે છે કે આપણે આપણા હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા નથી. તેથી, એ મહત્વનું છે કે કસરતની સાથે, આપણે આપણા આહારમાં બદામ જેવા અનુકૂળ ખોરાક સમાવેશ કરીએ. બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને હૃદયના સ્વાસ્થ્ય માટે. તે […]

દુનિયાના આ છે સૌથી ખતરનાક જાસુસી એજન્સીઓ, અનેક મિશનને પાર પાડ્યાં

તમે દુનિયાના કેટલાક શ્રેષ્ઠ જાસૂસી મિશન વિશે સાંભળ્યું જ હશે. જ્યારે અમેરિકાએ પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામા બિન લાદેનને મારી નાખ્યો, ત્યારે અમેરિકન ગુપ્તચર એજન્સીઓને ઘણી પ્રશંસા મળી હતી. જ્યારે ઇઝરાયલે હમાસ સામે પેજર બ્લાસ્ટ કર્યો, ત્યારે મોસાદ ચર્ચામાં આવ્યું હતું. જો કે, દુનિયાના અનેક ગુપ્તચર એજન્સીઓએ પોતાના દેશની ધરતીની સાથે દુનિયાના વિવિધ દેશોમાં ઘુસીને પોતાના મિશનને […]

લોકોના સ્વસ્થ આહાર માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ જ એક માત્ર ઉપાયઃ રાજ્યપાલ

કામધેનુ યુનિવર્સિટીના 11મો દીક્ષાંત સમારોહ યોજાયો રાજ્યપાલના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને 105 મેડલ અર્પણ કરાયા વિદ્યાર્થીઓનું જ્ઞાન ગ્રામ્ય જીવનના વિકાસને નવી દિશા આપશે: રાઘવજી પટેલ ગાંધીનગરઃ રાજ્યપાલ અને કુલાધિપતિ  આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ટાઉનહોલ-ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટીનો 11મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં 742 વિદ્યાર્થીઓને પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યપાલન શાખાઓના વિવિધ […]

પહેલગામ હુમલાની અસર PSL ઉપર પણ પડી, ભારતીય સ્ટ્રીમિંગ કંપનીએ લાઈવ ટેલિકાસ્ટ નહીં કરે

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાન પર ઘણા પ્રતિબંધો લગાવ્યા છે. સમગ્ર ભારતમાં શોકનું વાતાવરણ છે, જ્યારે કેન્દ્ર સરકાર પણ એક પછી એક કાર્યવાહી કરી રહી છે. હવે પાકિસ્તાનની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી લીગને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાન સુપર લીગ (PSL 2025) […]

140 કરોડ ભારતીયોની ઇચ્છાશક્તિ હવે આતંકવાદના દોષિતોની કમર તોડી નાખશેઃ વડાપ્રધાન

પંચાયતી રાજ વ્યવસ્થાના અસરકારક અમલથી અમૃતકાળને સુવર્ણકાળ બનાવીએ વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી આતંકવાદને છોડવામાં આવશે નહીં, ન્યાય સુનિશ્ચિત કરવા તમામ પ્રયાસો કરાશે  ગાંધીનગરઃ મહેસાણા જિલ્લાના આખજ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્સ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી […]

અમરેલી નજીક રોડ ક્રોસ કરતી સિંહણનું અજાણ્યા વાહનની અડફેટે મોત

વહેલી સવારે સિંહણને ટક્કર મારીને વાહનચાલક ફરાર બનાવની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા અજાણ્યા વાહનને શોધવા હાઈવે પરના સીસીટીવીના કૂટેજની તપાસ અમરેલીઃ જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. સિંહ પશુઓના શિકારની શોધમાં આટાંફેરા મારતા હોય છે. જો કે રાતના સમયે રોડ-રસ્તાઓ પર પસાર થતાં વાહનચાલકો ખાસ તકેદારી રાખતા હોય છે. સિહ તેની […]

હાલોલમાં કાર પર લાલ-ભૂરી લાઈટ લગાવીને ફરતો નકલી અધિકારી પકડાયો

નકલી અધિકારીએ કાર પર ‘ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા‘ લખાવ્યું હતુ કાર પર નંબર પ્લેટ પણ લગાવી નહતી, એટલે પોલીસને શંકા ગઈ સમાજમાં રોલો પાડવા માટે આરોપીએ ફેક અધિકારીનો સ્વાંગ રચ્યો હતો હાલોલઃ પોલીસે નકલી અધિકારીને કાર સાથે પકડી પાડ્યો છે. નકલી અધિકારીના સ્વાંગમાં યુવાને પોતાની કાર પર લાલ-ભૂરી ફ્લેશિંગ લાઈટ લગાવી હતી. તેમજ કાર પર ગવર્નમેન્ટ […]

અમદાવાદમાં AMC દ્વારા એસજી હાઈવે પર 5 ફુટ ઓવરબ્રિજ બનાવાશે

નિરમા યુનિવર્સિટી પાસે, થલતેજ અંડરપાસ વચ્ચે ફૂટ ઓવર બ્રિજ બનાવાશે પકવાન ક્રોસ રોડ નજીક, અને ગોતામાં પણ ફુટ ઓવરબ્રિજ બનાવાશે SG હાઈવે પર અકસ્માતો ઘટાડવા મ્યુનિએ કર્યો નિર્ણય અમદાવાદ: શહેરમાં ટ્રાફિકથી સતત ધમધમતા એવા એસજી હાઈવે પર રાહદારીઓ માટે 5 ફુટ બ્રિજ બનાવવાનો મ્યુનિ.કોર્પોરેશને નિર્ણય લીધો છે. જેમાં નિરમા યુનિવર્સિટી, ગોતા, પકવાન ક્રોસ રોડ,  થલતેજ અંડરબ્રિજ, […]

જામનગર-ખંભાળિયા હાઈવે પર કાર પલટી જતા વેપારીનું મોત

રાત્રે પૂરફાટ ઝડપે કારના ચાલકે કાબુ ગુમાવ્યો કાર પલટી ખાઈને હાઈવેથી નિચે ઉતરી ગઈ પોલીસે અકસ્માતના બનાવની તપાસ હાથ ધરી જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ જામનગર-ખંભાળિયા હાઈવે પર સર્જાયો હતો. પુરફાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને હાઈવે પરથી ઉતરી ગઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code